Book Title: Buddhiprakash 1969 06 Ank 06
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 31
________________ P) કરી છે. એમની મુખ્ય આજીવિકા કાપડ વણવાની રાઢ દેશમાં અબ્રાહ્મણ દેવતા ધર્મરાજના મંદિરમાં છે (Vol. IIT, p. 187) ઘણે ભાગે શૂદ્ર અને અંત્યજ લેકે જ પુરોહિત | મુસ્સાદ લકે બ્રાહ્મણ હતા. દ્વાપરમાં શિવ- થતા હતા. એમનાં અનેક ધર્મમંદિરમાં બ્રાહ્મણોનું નિમલ્ય અથવા શિવને પ્રસાદ ખાવાથી તેઓ પુરોહિતપણું સ્થાપિત થઈ ચૂકયું છે. એવાં કેટલાંય પતિત થયા હતા. (Thurston, Vol. v, pp. મંદિર છે કે જ્યાં આદિપૂજારીઓ શદ્ર હતા, પણ 17-122) એમના આચારવિચાર નાંખી બ્રાહ્મણ ત્યાં જ હવે તેમને પ્રવેશ નિષિદ્ધ થઈ ગયા છે. જેવા જ છે. સંસ્કૃતશાસ્ત્રમાં ભારે પંડિતાઈ પ્રાપ્ત શદ્ર દેવતાઓ પ્રતિ બ્રાહ્મણોની વિસ્તૃષ્ણ હવે થોડી કરે છે (P. 121-123). થોડી દેખાયા કરે છે. શિવનિર્માલ્યને એક અન્ય સુંદર વ્યવહાર તુલવ શોએ પ્રતિષ્ઠિત કરેલા શિવ કે વિષ્ણુ બ્રાહ્મણ લકામાં છે. માટે નમસ્કાર યોગ્ય ગણતા નથી તેથી બંગાળમાં કોઈ સ્ત્રી સંસારમાં ત્યકતા બને અથવા કોઈ શક બનતાં સુધી ગુરુ કે પુરહિત પાસે જ કારણથી સંસારને બંધનથી મુક્ત થવા ઈચ્છતી દેવપ્રતિષ્ઠા કરાવે છે (ભટ્ટાચાર્ય, પૃ. ૧૯-૨૦ ). હોય તો તે શિવમંદિરમાં જઈ પ્રસાદ જમે છે. પ્રાચીનકાળથી અનાર્ય દેવતાઓ તરફના બ્રાહ્મણોના એથી સંસાર સાથેનાં તેનાં બંધન તૂટી જાય છે. દ્વેષનું આ ભગ્નાવશેષ છે. પુરાણોમાં મુનિઓના મુખે આવી સ્ત્રી પછીથી વિવાહ કરે તો એનાં સંતાન થયેલી શિવવિરોધિતા અને ભગમનિદ્વારા વિષ્ણુની ભાવિલી' જાતિ ગણાય છે. એની સામાજિક અવસ્થા છાતીમાં લાત માર્યાની કથા સહજ સ્મરણે ચડે છે. હીન છે. (Thurston : Vol. V p. 81; Mysore આશ્ચર્ય એ છે કે એ જ દેવતાઓ વિશે આજે લેકને Tiibes and Castes Vol. I, P. 218) ભય અને ભક્તિનો કોઈ પાર નથી. શાલિગ્રામ મલનદ તાલુકામાં શિવનું નિર્માલ્ય ગ્રહણ કરવાથી શિલાને વૈદિક અગ્નિકુંડની બાજુમાં સ્થાન મળ્યું છે. સ્ત્રીઓ ભવબંધનથી મુક્ત થઈ શકે છે. એનાં વૈદિક આયેના સંમેલનનું સ્થાન યજ્ઞ હતું સંતાનોની જાતિ “ભાલેરુ' કહેવાય છે (Mysore અને અવૈદિકનું મિલનસ્થાન તીર્થ હતું. આ તીર્થ Tribes and Castes Vol. IV, p. 185). વસ્તુ વેદબાહ્ય છે એટલે તો વેદવિરોધી મતોને ચિદમ્બરમ મહાતીર્થના નટરાજ મંદિરમાં પ્રવેશ તૈર્થિક મત કહેવામાં આવે છે (કારંડભૃહ ૧૧-૬૨). કરતાં જ પ્રથમ મૂતિ ભક્તવર નન્દનારની છે. તેઓ વૈદિક સભ્યતાનું કેંદ્ર અને પ્રચારસ્થળ યજ્ઞ હતું તો અસ્પૃશ્ય પારિયા જાતિમાં ઉત્પન્ન થયા હતા, પરંતુ અવૈદિકનું પ્રચારકેન્દ્ર નીર્થ છે. તીર્થ એટલે જ્યાંથી આજકાલ એમનું સ્તવન ગાન કર્યા વિના બ્રાહ્મણનું તરી શકાય એવું નદીનું સ્થાન. કઈ અનુદાન પૂર્ણ નથી ગણાતું. નદીની પવિત્રતા અપૂર્વની વાત છે. હમણાં શાસ્ત્રાનુસાર ગ્રામદેવતાની પૂજા નિષિદ્ધ છે, ભાષાતત્વોએ ધ્યાનમાં આપ્યું છે કે ગંગા વગેરે એટલે કે ગ્રામદેવતા અને દેવીઓના પૂજક બ્રાહ્મણ નામો અને તેનું માહા... આર્યોના પહેલાંનાં છે. પતિત થાય છે. મનુએ અનેક સ્થાને પર (૩. ૧૫૨, સંથાલ વગેરે આદિજાતિઓ નદી અને વૃક્ષોની ૩, ૧૮૦) એમને ૫તિત કહ્યા છે. પૂજક છે. દામોદર નદીમાં મૃતકનાં અસ્થિ ન પડે એમ બધા અનાર્ય દેવતાઓને બ્રાહ્મણોએ ઘણું ત્યાં સુધી તેની ગતિ થતી નથી. આમ નદીની પૂજા કાળ પર્યત શોના દેવતા ગણીને પૂજાપાત્ર નહોતા અને નદીમાં અસ્થિનિક્ષેપ એવી સર્વ વાતો વેદમાં માન્યા. શંકા નથી કે આજકાલ એ જ દેવતાઓનું મળતી નથી. તો પછી આ બાબતો આવી કયાંથી? પુરોહિતપણું ગ્રહણ કરીને બ્રાહ્મણોએ પહેલાંના ખરા જે જે દેવતાઓ સાથે સંબંધે સ્વીકારવાથી પૂજારીઓને અધિકાર લોપ કરી દીધું છે. તુલસી, વડ, પીપળો, બીલી વગેરે વૃક્ષો પવિત્ર બુદ્ધિપ્રકાશ, જન " ]

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40