Book Title: Buddhiprabha 1961 06 SrNo 20
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 12
________________ ક ગંગાના ઓવારેથી લેખકઃશ્રીમદ્ બુદ્ધસાગરસૂરિજી { ગતાંકથી ચાલુ) વાલા આ ચાર બાબતોમાં અંતિવાસિક પિએ મારી ભૂલ કરી છે. લાલાજી ઈતિહાસ લખવા બે છે તે સંબંધી કે જૈન શાસો વાંચ્યા નથી. અને ફક્ત તીર્થકર અને જૈન ધર્મને અન્યાય આપવા માટે અન્ય લોકોના સામાય એતિહાસિક પ્રમાણની સાક્ષી છે આપતાં અન્ય લોકોનું અનુમાન છે કે બૌદ્ધ ધર્મના આરંભે લકવામાં જૈન ધર્મ પ્રકાર છે. વાહ ! લાલાજી એ અન્ય તેના અનુમાન ઉપર હુ ચલાવ્યું. કેક ગ્રંથ પ્રમાણની સાલ ન આપી અને ઇતિહાસ લખવા બેઠા. તેથી જે ધર્મના પર પ્રહાર કરી જેનાં લ્લિ દુખવ્યાં તે પ્રમાણે જ પોતાને ખાસ તપાસ વિના રાજકીય પ્રકરણમાં પણ લોકોના અનુમાન પર અંધવિશ્વાસ રાખી ચાલશે તે બ્રિટીસ રાજ્ય પ્રકારના અધિકારીએ . કરતાં પણ ઘણા ઠા ઉતર.. લાલાજી ! તમો જાતે કઇ પુરત: પ્રાગનો અનુભવ લીધા વિના આવું અંધેર લખાણ કરવા બેઠા તેથી ઉલટું તમારા જ્ઞાનના પ્રમાણિકપણામાં ભૂલ થઇ અને તેથી તારા ઉપરના ઐતિહાસિક વિશ્વાસને વિદાયગીરી મળે. બાલાજી ! ! આવી રીતે જૈન શાને અભ્યાસ કર્યા વિના તમે જૈન ધર્મ છોડી આર્ય સમાજ થયા તેથી આપના ગુરુ શ્રી દયાનંદ સરસ્વતીને પડે અન્ય ધર્મો પર આક્ષેપ કરી ધર્મની પ્રાચી. જનતાનો ધૂમાં લાગી ગયા જણાઓ . લાલા : ઉ રને હકીકતો જાગો ( અમે કયા અંકમાં તે પ્રગટ કરી ગયા છીએ –તંત્રીઓ ! કે જૈન ધર્મ તે વેદ ધર્મ જેટલું પ્રાચીન છે એમ કથનાર લેકમાન્ય તિલક વગેરેની દલીલ તેડી હેત અને પછીથી બોલ્યા હેત છે કે તમારા વચન પર વિચાર કરત. તે જ્ઞાનપૂર્વક અનુભવ કર્યા વિના લેકેના અનુમાન ચાલ્યા . પેલા ઇગ્લાંડના રાધ્યદ્વારીઓની તમે હિત માટે ભૂલ કરે તેવી રીતે તમારી ભૂલ કાઢવા જેવું સિદ્ધ થયું છે લાલાજી ! તમેએ તે લખવામાં કંઈ પ્રમાણ આવ્યું નથી. લકથી તમો યુરોપીય વિદ્વાન માટે કહેતા હે તો તે સંબંધમાં કહેવાનું કે હવે યુપીય વિદ્વાન જૈન ધર્મની પ્રાચીનતા જાણવા લાગે છે અને જૈન ધર્મ છે તે બૌદ્ધ ધર્મની પહેલાં છે એમ પ્રોફેસર હર્મન જે બી વગેરે વિદ્વાનોએ પિતાને પુસ્તામાં જાહેર કર્યું છે. જૈન ધર્મ તે બોધ ધર્મની શાખા છે એવી યુરોપી વિદ્વાનોએ તથા અહીંન શ્રી દયાનંદ આદિએ માન્યતા જણાવી હતી, તેવા બ્રાંતિમૂલક માતાને હવે યુરોપીય વિદ્વાનોએ અંત આણે છે. તે સંબંધી તેમનાં કલ્પસૂત્ર વગેરે પર લળેલાં પુસ્તકો વાંચે. સ્વામી દયાનંદ સરસ્વતીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એક છે એમ લખ્યું છે, પણ હાલ ને તે જીવતા હતા તે પોતાની ભૂલ કબૂલ કરત. ડકટર બુર ના હાલના જૈન ધર્મના અભ્યાસી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48