Book Title: Buddhiprabha 1961 06 SrNo 20
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 27
________________ મેદની એ બધા ભાઇઓની નમતી. ધર્મના અને આત્મા પરમાત્માને વિવાદે બહુ રસભર્યા અને યથાશાત્ર થતા. આ વિવાદોમાં પતે એટલા બધા તલીન થઈ જતા કે પિતાને પોતાની સામાયિક વિધિ કરવાના સમયનું પણ સ્મરમ ન હતું... અને પનાને એઓછીએ જૈન ધર્મનું સ્વરૂપ પ્રથમ મુલાકાતે જે દૃષ્ટિએ સમજાવ્યું તે દષ્ટિ મેં અગાઉ કઈ જૈન બંધુ ૫ સેથી સાંભળી ન હતી. મેં જ્યારે એ મિમાંસા સાંભળી ત્યારે મારી ઘણા અંશે ધર્મની એકાભેદ દષ્ટિ ઓછી થઇ છે અને હું જૈન ધર્મને પૂજારી બને..” તેમનું વાચન અતિ વિશાળ હતું. લગભગ પચીસ હજાર પુસ્તકો તેમણે વાંચ્યા હતાં. કહેવાય છે કે દૈફ લેતા સુધીમાં શ્રીમદ્ દેવચંદ્ર કૃત “અધ્યાત્મસાર” શ્રેય તેમણે સે વાર વાંચ્યું હતું. તેમના વાચન શિખમાંથી જ લેખન શેખ પ્રગટે. અને તેના પરિણામરૂપે નાના મોટા સવાસે જેટલા છે તેઓ પિતાની પાછળ મૂકી ગયા છે. આજે જો કે તેઓ પાર્થિવ દેહે હયાત નથી તો પણ અક્ષર દેહે તેઓ અમર છે. તત્વજ્ઞાન, ધર્મ, સમાજ, સુધારો, શાસનનતિ, સ્વદેશ પ્રેમ, નિસર્ગ પ્રેમ વગેરે વિષયની તલસ્પર્શી ચર્ચા તેમના પ્રમાં કરવામાં આવેલી છે. તેમના વિશાળ સાહિત્ય વિષે જૈન” પત્રના તા. ૧૪-૬-૨૫ના અંકમાં લખવામાં આવ્યું છે કે- “બુદ્ધિસાગરજી મહારાજ એટલે જ સહિત્યની સરીતા, એમની પ્રેરણા અને નિરપક્ષપણાને નિવાસ.. આ વીણા ગણાતા કાળમાં શ્રી બધિ. સાગરજી મહારાજે એકનિષ્ઠા અને સાતથી જૈન સહિતની જે સેવા કરી છે તે જૈન સમાજના ઇતિહાસમાં ઉજવળ અક્ષરે આલેખાશે • વિષે અમને લેશમાત્ર પણ શંકા નથી. પ્રેમાનંદ કવિએ ગુર્જરી ગિરાને બીજી સમેવડી ભાશામાં ગૌરવવંતી બનાવવાને અર્થે જે પણ કર્યું હતું અને એ પણ પાળવા જે ઉજાગરા વેઠયા હતા તેનું શ્રી બુધ- સાગરજી મહારાજની સાહિત્ય પ્રવૃત્તિ જેનાં સ્મરણ થયા વિના રહેતું નથી, જેનેતર સાહિત્યની સામે જૈન સાહિત્યને પતિ ભાવે ઉન્નત મસ્તક ઉભું રાખવાના તેમના પુણ્યભિલાર પાર મા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી...” જેનેએ જૈન ધર્મને વિશ્વધર્મ બનાવે છે તે વીર બનવું જોઈએ અને કાયરતાને તિલાંજલી આપવી જોઈએ. એમ તેઓ વખતેવખત કહેતા. જૈન બાળકોને મજબૂત બનાવવા અને વ્યાયામથી કસવાને ઉપદેશ આપતાં તેઓએ પાનનાં પાનાં ભર્યો છે. તેઓ જેમ પરોપકાર માટે પ્રવૃત્તિ કરતાં તેમ આત્મકલ્યાણ માટે સતત તેવું જ જાગૃતિ રાખતા. તેઓ ભાગ્યે જ પ્રમાદ કરતા એટલુ જ નહિ પણ પ્રમાદવશ થવાય એવી પ્રવૃત્તિને ત્યાગ કરતા. તેઓ કદિ જિદગીમાં અલીને બે ના કે કોઈ દિવસ વિલાયતી દવા વાપરી નથી. કદી મુખવાસ પણ ખાધ નથી. કાર કરતાં કે કામળ તેઓની પાસે કદી જોવામાં આ નથી. શ્રી સિધનિજી શ્રીમન્ની અંતિમ માંદગીના પ્રસંગનો ઉલ્લેખ કરતાં લખે છે કે “ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ની સાથેના આ બહુ થોડા દિવસેના સમાગમમાં પણ તે અનેક બાબતો સંસ્મરણીય થઈ પડી છે. સાતમના બપોરે ત્રણ વાગતાં હું તેમના સારા પર હાથ મૂકતાં બે કે-સંવાર બહુજ ઓછા છે. તેમાં અન્ય કંબવાદિ પંખવા જોઈએ. તેઓ સ્પષ્ટ ન સાંભળે તેમ હું ધીમેથી બે હવે મારાથી બેલાઈ જવાયું હતું. પણ તેઓએ તે સાંભળી વધું અને બેલ્યા-કેમ, સિધમુનિજી તમે જાણતા નથી કે હું એક આસન પર જ નિરં. તર પડશે રહેનાર છું ? અત્યારે આટલા એ ડુચા બીજાઓએ ઘાલી દીધા છે. શરીરની ફી ચૂત્રો ?” તેમની અપ્રમત્ત દશા વિશે એજ મુનિરાજ લખે છે કે શરીરની અસ્વસ્થતા છતાં પણ તેમને ઉપયોગ કરે તે. જગત હિતના અને જેને બિના એકે એક સવાલ તેઓ ગંભીરતાથી જોતા હતા. જરાક સ્વસ્થતા મળી કે છપાતાં પુરાકનું પ્રક હાથમાં લે, ટપાલ વચે, એકાદું આવેલું માસિક

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48