Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ બુદ્ધિપ્રભા. અને ઉતાવળા ઉતાવળા ઘણું માણસોને દિવાનખાનામાં પેસતાં નીકળતાં જોયા, ત્યારે તે એકદમ ચમક્યો, અને તેણે એક મેટા બારની ફાટમાંથી છુપાઈને સર્વ કારસ્થાન જેમાં અને જાયાં. મસલત થઈ રહ્યા બાદ એક પછી એક તરૂણ સરદાર દિવાનખાનામાંથી બહાર પડયા ને ચાલતા થયા. તેમના જેવા બાદ તે ગુલામ છુપાવાને સ્થળેથી બહાર પડયો. તેને હવે શું કરવું તેની જરા પણ સુજ પડે નહિ, ને તેની સ્થિતિ એકાદ મિષ્ટ માણસ જેવી બની રહી. જે એકદમ બુટર પાસે જઈને એમ કહું છું કે કેટલાક તરણ સરદાર ટાવિન રાજાને પુનઃ ગાદી પર બેસાડવાનો પ્રયત્ન કરે છે, ને તેમાં તમારા બંને છોકરા સામેલ છે” તાપણુ પંચાત છે, કદાચ સ્વસ્થ એસી રહું તોપણુ પંચાત છે કારણુ મારી ફરજ બજાવ્યા સિવાય ખારાથી રહેવાયજ કેમ? આવા ધર્મસંકટમાં બિચારે તે ગુલામ કુ. છેવટે તેણે “ વહાલીરીયસ” નામના સરદાર પાસે જવાનો નિશ્ચય કર્યો. આ સરદાર રોમન લોકોને માનીત ને આગેવાન સરદાર હતા ને તેથી તેઓએ તેને પિકલીકોલા” “કમિત્ર” એવું ઉપનામ તેને આપ્યું હતું. બ્લિડિસિઅસે હાલેરીઅસ પાસે જઈને, પિતે નજરે જોયલેટાકિંવન રાજાને ગાદી પર લાવવાનો તરૂણ સરદારોનો-પ્રકાર તેને નિવેદન કર્યો, તે સાંભકળતાંજ તે લોકહિ તેજુ સરદાર અતિશય આશ્ચર્યચકિત અને કહે કે આજ બની ગયો છે આટલી આટલી મહેનતે મેળવેલું પ્રજાસત્તાક રાજ્ય છેપણ કેટલાક અધમને રૂચનું નધી એમ જાણી તે લોકપ્રિય સરદારને અત્યંત ધિ ચટકે. તેણે તે ગુલામને પિતાને ત્યાં રાખી લીધે, ને પિતે બને તેટલા સારા અને દીએ ને ગુલામે લઈને તાબડતોબ નીકળે છે જે ડેકાણે તે તરણ સરદારની ખટપટ ચાલતી હતી ત્યાં આવ્યો ને તે ઘરના દરવાજા તેડીને સર્વ જણ અંદર ઘુસ્યા. તે સર્વને જણાવ્યું કે હું કેટલાક સરદારે તથા તે જાસુસ ત્યાંજ હતા અને હજી સુધી તે પત્ર રાજા ટર્કિવનને પહોંચ્યો નહે. આ પ્રમાણે સર્વ પ્રપંચ ખુલ્લે પડે ને તે “કમિત્ર” સરદારે પિતાના ગુલ માની મદદથી સર્વ સરદારે તથા તે પત્ર સાથેના જાસુસને કેદ કર્યા. તે વખતે ગુનેગારોને ન્યાય કન્સલ જાતે પિતેજ કરતા, ને તેટલા માટે તેઓ ફોરમ” એટલે બજારમાં–બર વસ્તીમાં બેસતા હતા. તેમની બન્ને બાજુએ દેહ સંરક્ષક ( Body Guards) ઉભા રહેતા. ને તેઓ “લિટર્સ ” કહેવાતા. તેમના દરેકના હાથમાં લાકડી, બરછી, કુહાડી વિગેરે રહેતાં હતાં, કેન્સલ જેવી શિક્ષા ફરમાવે કે તુર્તજ “લિકટર્સ” ગુનેહગારને પિતાની–લાકડી અગર ચાબુકથી શિક્ષા કરતા-અથવા જેને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવી હોય તેને કુહાડીથી મારી મારી પુરી કરતા. ત્યાં કોઈ–વકીલો-ઓટા ખરા બચાવના પુરાવા અગર અપવાદ નહતા. ગુનેહગાર અને દયા એ બે બાબતોને તે રોમમાં હમેશાં શત્રુતાજ હતી. માટે જ ત્યાં ગુનાહ એાછા થતા. કારણ ગુનેહગારેપર દયા એ તે ગુનાહને ઉત્તેજન આપવા સરખું જ છે. ટાવિન રાજાને ફરીથી ગાદી પર લાવવાના પ્રપંચમાં જે તરૂણ સરદારો સામેલ હતા તે બધાને ભર બજારમાં, તે બને કેન્સલે પાસે ન્યાય માટે ઉભા કરવામાં આવ્યા, ને તેમના પર દેશના ભયંકર આરોપ મુકવામાં આવ્ય-લેરીયસે-તે જાસુસ તથા પત્ર ત્યાં રજુ કર્યા, અને ખિન્ડિસિયસ ગુલામની સાક્ષી રડુ કરવામાં આવી. લક્ષાવધિ મનુષ્યોથી તે ન્યાય કરવાને ચેક ભરાઈ ગયા હતા. તરૂણ સરદારોએ ભલે ને જેની તને દરેકની

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32