Page #1
--------------------------------------------------------------------------
________________
વર્ષે હું હું]
બુદ્ધિપ્રભા.
( The Light of Reason ) ब्रह्मानन्दविधान के पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥
તા. ૧૫ અગસ્ટ સને ૧૯૧૪,
[ક ધ મે,
वखतनो व्यय केवी रीते करवो.
લેખક: જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ
નનુષ્યનું જીવન અત્યંત દુર્લભ છે. સ્વર્ગીયદેવે મનુષ્ય ભવને ઇચ્છે છે. મનુષ્યના લવ પ્રાપ્ત કરીને વખતની કિમ્મત સમજવી જોઇએ. જે મનુષ્ય વખતની કિમ્મત આંકી શકતા નથી તે વખતના વ્યય કેવી રીતે કરવા તેએ તે પણ સમજી શકતા નથી. લાખો અને કરાડે રૂપૈયા પુનઃ પાછા મળી શકે પણ મનુષ્પાયુષ્યને એક ક્ષાર જે ગમે તે પુન: પાછે આવી શકતો નથી. વખતને જે બાબતમાં ગાળવા હોય તે બાબતમાં ગાળીને પૂર્ણ કરી શકાય છે. વિશ્વમાં જન્મેલા સર્વે પ્રાણીએનાં આયુષ્યનો ગમે તે ભામતમાં વ્યય થાય છે ને થાય છેંજ, પ્રાણી માત્રને આહાર, ભય, મૈથુન અને પરિમ એ ચારમાં વિશેષ વખત વીતે છે. મનુષ્ય આહાર, ભય, મૈથુન અને પચિપ સત્તામાં ઘણા કાળ વ્યતીત કરે છે. આ ચાર સત્તાઓ વડે વખતનો વ્યય કરીને કરોડા અનુખે મરે છે પણ તેથી તેઓ કઇ ખરા સુખના માર્ગ પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાયઃ જીંદગીને અર્ધભાગ તે દુધમાં વાત છે. ધારો કે એક મનુષ્ય સાવર્ષનું આયુધ્ધ છે, તેનાં પચ્યાશ વર્ષે ધાંબાદ કરીએ તો બાકી પચ્ચાસ રહેશે. તેમાંથી બાલ્ય ફાળનાં સાત વર્ષ ખાતલ કરવામાં આવે તો બાકી તેતાલીશ રહી શકે. તેમાંથી તેર વર્ષ વિધા પ્રાપ્ત કરવાનાં વર્ષ માતલ કરીએ તેા ત્રીશ વર્ષ બાકી રહેશે. તેમાંથી વીશ વર્ષ વ્યાપાર વગેરે કરવામાં ગાળવામાં આવે તે! બાકી તેર વર્ષ છે. તેમાંથી રમત, ગમત, પુત્ર પુત્રીઓને પાણિ ગ્રહણ કરાવવું, વાતચિતને વખત, માંદગીને વખત વગેરે ગતાં ધર્મ માટે વખત મળે વા ન મળે એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. જેથી આ ભવમાં અને પરમવમાં ખરૂં સુખ પ્રાપ્ત કરી શકાય એવા માર્ગે વખતના વ્યય કરવાની જરૂર છે. આપણા આત્મા આપણને કોઇ કાઈ વખતે અન્તરમાં જણાવે છે કે “અરે આટલી બધી જીંદગી
Page #2
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા. ગઈ પરંતુ હજી કંઈ કરી શકાયું ન”િ આ પ્રમાણે અત્તરમાં શું થાય છે. મનુષ્યા, એ આપણને મોટામાં મેટી મુંડી મળેલી છે તેને જેમ બને તેમ સર્વોત્તમ સુખ પ્રામા વ્યય કરવો એ ખરેખર વિવેક છે. વ્યાવહારિક આજીવિકાદિ કારણોમાં વખતને થય કરવામાં આવતાં એ સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું એ સત્ય સુખનાં વાસ્તવિક કારણ છે? આને ઉત્તર નકારમાં આવશે. વિશ્વમાં અનેક અન્ય વિષય સંબંધી આયુષ્ય વ્યય કરવો એ વિવેકગમ્ય અને અનુભવગમ્ય થતું હોય એવો નિશ્ચય થતું નથી. જે જે કાર્યોમાં મન વચન અને કાર્ય પૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે અને તે કાર્યોની ક્ષણિકતાથી આભાને મિધ્યાયાસ, દુઃખ, ખેદ અને કર્મબંધ ફળ પરિણામે દરિ ગોચર થાય ત્યાં વખતને વ્યય કર એ ઉત્તમ વિવેક દષ્ટિમાં શી રીતે સત્ય મન્તવ્ય તરીકે નિર્ણય કરી શકાય ? અલબત પ્રત્યુત્તરમાં સત્ય કથ્ય તરીકે કઠે એજ ગાશે કે તે સત્ય વિવેકમાં સત્ય કર્તવ્ય અને સહજ સુખપ્રદ વખતને વ્યય કર્યો એમ તે નહિ જ. મનુષ્ય જેમ જેમ અનુભવ નાન પ્રદેશમાં અચપ્રયાણ કરે છે તેમ તેમ તે પૂર્વે જે જે બાબતોમાં વખતો વ્યય કર્યો હતો તેમાં દેવ નિરીક્ષે છે અને કથે છે કે ઉત્તમ રીતે વખતને ય નહિ. જેમ જેમ-અનુભવજ્ઞાન પ્રદેશમાં અગ્રિમ ચંક્રમણ કરવામાં આવશે તેમ તેમ પૂર્વ વખતનો ઉત્તમ વ્યય થયે નહિ એમ અવબોધાવાનું. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે શું કરવું. પ્રત્યેક મનુષ્યને ભિન્ન બિન અનુભવ હોય છે. પ્રત્યેક મનુષ્યની દ્રષ્ટિમાં વખતનો વ્યય કેવી રીતે કરે તે બાબત ભિન્ન ભિન્ન અનુભવ હોય છે. સર્વ મનુના અનુભવને એક સત્યાનુભવ કરવો એ સામાન્ય મનુષ્યની આખી જીંદગીનું કાર્ય નથી. આ સર્ચ બાબતોના ખુલાસાઓ માટે શ્રી વીરપ્રભુના આગમોનું અવલંબન લેવાની જરૂર છે. શ્રી વીસ્પબુના આગમનું ઉપાદેય દૃષ્ટિથી દેહન કરતાં પોતાની મનુષ્ય જીંદગીને ય કેવી રીતે કરવું તેનો ખુલાસો મળી શકે છે. શ્રી વીરપ્રભુએ જેવી રીતે જે માર્ગે વખતનો વ્યય કરીને અનંત સુખમય પરમાત્મ દશા પ્રાપ્ત કરી તેજ રીતે મનુષ્ય વખત તે બય કરવા ધારે તે તે અનન્ત સુખને માર્ગ અને તેનું સ્થાન તે દેખી શકે અને પ્રાપ્ત પણ કરી શકે.
શ્રી જિનેશ્વરે વખતનો વ્યય કેવી રીતે કરવા તત્સંબંધી સાધુઓ અને ગૃહસ્થને સમ્યગ ઉપદેશ દીધો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગની કેવી રીતે આરાધના કરીને વખતના એ જીંદગીની ઉન્નતિ કરવી તત્સંબંધી શાસ્ત્રોમાં સંપ વર્ણન કરવામાં આવ્યું છે. રાગદેષની પરિક્ષીણતાની સાથે આત્માના જ્ઞાનદર્શન અને ચારિત્રગુણને આવિર્ભાવ થાય એવી રીતે સાધુ જીવન ગાળવાનો શ્રી જિનેશ્વરે ઉપદેશ દીધો છે. ગૃહસ્થ જીવન કરતાં સાધુજીવન અનન્ત ગુણ ઉચ દર્શાવવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ગૃહસ્થજીવન કરતાં સાધુજીવન ખાસ મોક્ષ તત્વની આરાધનામાં જય છે. સાધુના આયુષ્યને કાળ ધર્મ અને મોક્ષની આરાધનામાં જાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે વખત વ્યય કેવળ ધર્મ માર્ગમાં કરનારા હોય છે તેથી તેમનું જીવન પરમ પવિત્ર ગણાય છે અને તેને વિશ્વના સર્વ ગૃહસ્થ જીવે નમસ્કાર કરે છે. સાધુનાં પંચ મહાવ્રત અંગીકાર કરનારાઓએ રાગની ક્ષીણતા થાય અને આત્માના ગુણોની વૃદ્ધિ થાય તેવી રીતે વખતને વ્યય કરે જોઈએ. મન વચન અને કામા વડે રાગદેવને કરવા અન્યો પાસે કરાવવા અને જેઓ રાગદેપ કરતા હોય તેઓની અનુમોદનામાં સાધુને આયુષકાલ નકામે ન જ જોઈએ. સાધુને વિષ અને સાધુના આચારોમાં આમાના ગુણોનું પરિણમન થાય અને તેથી અન્ય
Page #3
--------------------------------------------------------------------------
________________
વખતના વ્યય કેવી રીતે કરવા.
૧૩૫
મનુષ્યા સાધુજીવન ગાળવાને ઉત્સાહિત થાય એવી રીતે સાધુઓએ વખતને વ્યય કર
તે એ. સાધુઓના આચાર અને વિચારા ફેલાવવાને ઇંગ્લીશ સરકારના શાન્ત રાજ્યના પ્રતાપે સાનેરી તક મળી છે તેને પરસ્પર ક્લેશ, નિન્દા, સ્વાકર્ષ અને પરાપકર્ષમાં બ્યર્થ. ન ગુમાવવી જોઇએ. સાધુજીવનનો કાળ વિશ્વ મનુષ્યોને આદર્શની પેઠે દૃષ્ટાન્તભૂત થવા નેઇએ. સાધુજીવનને અનેક ગુણ ભડારભૂત બનાવવા માટે જેઓના મનમાં વખતની ખરેખરી કીમત સમજાય છે તે કપાયાથી પાછા હૉ છે અને આત્માના ગુણા તરક લક્ષ રાખે છે અને તર્થે પ્રવૃત્તિ કરીને આત્માન્નતિમાં આગળ વધે છે. સાધુમાં ક્ષમા નામને ગુણુ ખીલવો જોઇએ. સાધુમાં ક્ષમા હોય છે અને તેથી તે ક્ષમાશ્રમણુ કહેવાય છે. માટે આખી દુનિયા ખરેખર સાધુ પાસેથી ક્ષમાગુણને શિખી શકે. તે તે પ્રમાણે સાધુ પાસેથી ક્ષામાગુણુ ન શિખી શકાય અને શીતલદાસ ખાવાની પેટે સાધુ પેાતાની ઈંદગી ક્ષમાગુણ વડે ન સુધારે તે ામાગુણુ વધે. તેઓ ઉચ્ચ થયા એમ કોઈ વિઘ્ન મનુષ્ય તે સ્વીકારી શર્ક નહિ. સાધુમાં ધર્મ ક્ષમા હેવી બ્લેઇએ. તેમની આંખમાં શાન્ત રસ વહેવા જોઇએ. માર્કવતા અને સરલતાં તાં ખાસ દરરોજ સાધુના હૃદયમાં વસતી એએ. કોઈની નિન્દા થાય વા કોઇની હેલના થાય તે પ્રમાણે સાધુએ વર્તવું ન જોઇએ. સર્વ જીવોને પોતાના આત્મા સમાન માનનાર સાધુનું વર્તન કા પણ મનુષ્યની લાગણી દુ:ખાવનાર તો ન હોવું નેએ. ફર્યાં અને નિન્દા જ્યાં હોય છે ત્યાં અન્ય જીવોની પરિણામે હીંસા થાય છે તેથી અહિંસા વ્રત વડે સાધુનુ જીવન શૈાલી શકતું નથી. સામાન્ય ગૃહસ્થે મનુષ્ય કરતાં ક્ષમા, દયા, ગંભીરતા, વૈરાગ્ય, ત્યાગ, સહિષ્ણુતા, નિષ્કપટતા, અનિન્દા, અદ્રેષ વગેરે ગુણો વિશેષ પ્રમાણમાં પ્રગટેલા દેખવાને માટે વિશ્વ મનુષ્યો મૃડા કરે અને ઉત્તમ વેણાવા આદર્શની પેઠે તેએ ગૃહસ્થ મનુષ્યાને દાનભૂત થવા નૈઇએ. દુનિયાના સકળ ગૃહસ્થ મનુષ્યોને સાધુજીવન આદર્શની પેઠે બની રહે એ રીતે શ્રી વીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે સાધુએ ગુણુજીવન વૃદ્ધિ અર્થે વખતને વ્યય કરવા જોઇએ. ગૃહસ્થ ધર્મ પ્રમાણે અનેક ગુણ પ્રકટ થાય તે પ્રમાણે ગૃહસ્થે વખતના વ્યય કરવા જોઇએ. પ્રથમ તે ગુરુસ્થમાં માર્ગાનુસારિ ગુણ પ્રકટવા જોઇએ અને પશ્ચાત્ તેનામાં અન્ય ધર્માયારા પ્રકટવા જોઇએ. ગૃહસ્થધનરૂપ મહેલના પાયા સમાન માર્ગાનુસારિપણાના ગુણો છે. જે ગૃહસ્થમાં માર્ગાનુસારિત ગુણી ન ખીમાા હોય અને તે ગૃહસ્થ ધર્મ મહેલ બનાવવા માટે ચાહે તે તે મૂટની કેઢિમાં ગણી શકાય છે. લાખા ઉપાયા કરા વા કાટી ઉપાયે કરા તાપણ ગ્રહસ્થ ધર્મનો પાયા સમાન ન્યાયસંપન્ન વૈભવાદિ માર્ગાનુસારિ ગુણ પ્રકટાવ્યા સિવાય ગૃહસ્થ ધર્મને પાળી શકતો નથી, ગૃહસ્થ મનુષ્ય સદ્ગુણી ગૃહસ્થ પુરૂષની જીંદગી ગાળવાને માટે પ્રથમ નીતિના ગુણેની મૂર્તિ બનવું તેઇએ. જે મનુષ્યમાં નીતિના ગુણે નથી તેની ધર્મક્રિયા અન્ય મનુષ્યને હાંસી કરવાલાયક અને છે. નીતિના ગુણો જેમાં ખીલ્યા છે એવા ગૃહસ્થની ધર્માચરણાઓને અન્ય મનુષ્યેા સેવી શકે છે. ધર્મરૂપ રનેાની વૃદ્ધિ ખરેખર નીતિના ગુણ વિના થઇ શકતી નથી. ગૃહસ્થાવાસમાં રહેનાર મનુષ્યમાં પ્રથમ નીતિ હતી તેઈ એ. ધન વિધા અને સત્તાદિવડે નીતિ વિના સસાર શોભી શકતો નથી. મનુષ્યોને પ્રથમ નીતિની કેળવણી આપીને ધર્મયોગ્ય બનાવવા એ એ નીતિના ગુણોથી જે ગૃહસ્થ મનુષ્ય અલ'કૃત હોય છે તે પોતાનો ધર્મ શોભાવી શકે છે. ધર્મશાસ્ત્રામાં પ્રવીણ ગણાતા મનુષ્યેામાં પણ તે નીતિના સદ્ગુણી હાતા નથી તે તેની જગત વ્યવહારમાં પ્રતિષ્ઠા પડતી નથી. ધર્મની આરાધના કરનારા પ્રત્યેક ગૃસ્ત્ર મનુષ્યે પ્રથમ પેાતા
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩,
બુદ્ધિપ્રભા. નામાં નીતિના સદ્ગુણો પ્રકટયા છે વા નહિ તેને નિર્ણય કરે અને નીતિના ગુણે ન પ્રકટ હોય તો પ્રથમ તે પ્રકટાવવા કે જેથી ધર્મની આચરણ શોભી શકે અને અન્ય મનુષ્ય ધર્માચરણાઓ અનુમોદના વડે બધિબીજની પ્રાપ્તિ કરી શકે એવી યોગ્યતા સંપાદન કરે. ધર્મિ તરીકે ગણાતા અને ધર્મ ક્રિયા કરનારા પણ નીતિ માર્ગથી ભ્રષ્ટ એવા કેટલાક મનુષ્ય ધનાદિક સાથે અમુક તીર્થંકરના શપથ (સગન્ન) ખાય છે. ધર્મના સગન્ન ખાઈને જૂઠું બોલે છે. ધર્મનાં મન્દિર, ઘર્મ કરવાના સ્થાનભૂત ઉપાશ્રય વગેરેમાં ચારીઓ કરે છે. વ્યાખ્યાન શ્રવણ કરવા આવનાર મનુષ્યોની છત્રીઓ અને ખાસડાં વગેરે લઈ જાય છે અને જયારે પકડાય છે ત્યારે કપાળમાં ચાંલ્લો (તિલક) વગેરે ધર્મના વિષે અલંકૃત થએલા માલુમ પડે છે. ધીમો તરીકે ગણાતા મનુષ્યોમાં નીતિના ગુણ વિના તેઓ બગભગતીયા વગેરે ઉપનામથી ઓળખાય છે. નીતિના ગુણોને આચારમાં મૂકીને વર્તનાર મનુ ધર્મના પાત્રભૂત બનેલા હોય છે અને તેથી તેઓ ધર્મને ધારણ કરવાને સમર્થ બને છે. જે સત્ય વચન બોલતો ન હોય, વિશ્વાસભંગ કરનાર હોય, હૃદયને ગંભીર ન હોય, ઘર્ડમાં બેલીને ઘડીમાં ફરી જનાર હોય, જાડી સાક્ષીઓને પૂરનાર હોય, લાંચ લેનાર હોય, જૂઠા લેખ લખનાર હોય, અનીતિના ધંધા કરનાર હોય તેવો મનુષ્ય નીતિના માર્ગથી ભ્રષ્ટ હાય છે. તે કે ધર્મના માર્ગમાં પ્રવૃત્ત થાય છે તે પણ નીતિના ગુણે વિના તેની ધર્મક્રિયાઓથી શ્વાત્મકલ્યાણ કરી શકતો નથી. માર્ગાનુસારિના ગુણો વડે અલંકૃત થએલ મનુષ્ય વિશ્વમાં વ્યાવહારિક નીતિ ગુ વડે યુક્ત હોવાથી તે ધર્મને અધિકારી બની શકે છે અને તેની ધર્મક્રિયાઓ ગુણવડે યુકત હોવાથી આત્મકલ્યાણ કરનારી બની શકે છે. બીલાડીના કઠે ધર્મની કંઠી બાંધવાથી જેથી તે દયાળુ તરીકે શાલી શકે તેટલો જ અનીતિ વડે યુક્ત મનુષ્ય, બાહ્યધર્મક્રિયાઓ વડે શોભી શકે છે. ધર્મ મનુષ્ય પ્રથમની નીતિમાં દઢ, હોય છે તે તેના વચનને લોકમાં વિશ્વાસ પડે છે અને તેથી તેણે આદરેલી ધર્મક્રિયાઓ જગમાં આયભૂત ગણાય છે. ગૃહસ્થ મનુષ્યને નીતિગુણેમાં સ્થિર રહેવું એ બોલ્યા કરતાં, લખ્યા કરતાં અને વિચાર્યા કરતાં અનન્ત ગણું દુર્લભ કાર્ય છે. વ્યાવહારિક ભાષાઓની કેળવણી પ્રાપ્ત કરી એટલે નીતિના ગુણે સર્વ પ્રાપ્ત થઈ ગયા એમ કદી માનવું નહિ. કઈ જાતની સત્તા પ્રાપ્ત થઇ વા રાયમાન્ય અમુક ઉપાધિ પ્રાપ્ત થઈ તેટલાથી નીતિના ગુણ અમક પ્રાપ્ત થઈ ગયા એમ કદિ માની લેવું નહિ. અમુક અમુક જાતના વ્યાપારો કરવાથી લક્ષ્મી પ્રાપ્ત કરી અને તેથી વિશ્વમાં ધનિક ગણાયા, તેટલા માત્રથી નીતિના ગુણે આવી ગયા એમ કદિ માની લેવું નહિ. ગૃહસ્થ મનુષ્યો લાખે મળે તેમાંથી આંગળીના ટેરવા પર ગણી શકાય એટલા મનુષ્ય ખરેખરી રીતે નીતિના ગુણે વડે અલંકૃત હોય એમ જણાય તો સારું. ન્હાના વાંસમાં ન્હાનું પિલ હોય છે અને મોટા વાંસમાં મોટું પિલ એમ લક્ષ્મી આદિ વડે મોટા ગણાતા મનુષ્યમાં નીતિની બાબતમાં દેખાય છે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અએવ ગૃહસ્થ મનુષ્યોએ પ્રથમ નીતિના ગુણોની પ્રાપ્તિ કરવામાં વખતનો વ્યય કરવો જોઈએ. ધર્મી તરીકે ગણાતા મનુષ્યમાં પણ નીતિના ગુણે વડે અલંકૃત એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. અલ્પવિધા, અલ્પસત્તા, અને અ૫ લક્ષ્મીવાળા મનુષ્યમાં પણ જો નીતિના ગુણો વિશેષ પ્રમાણમાં ખીલ્યા હોય છે તો તેઓ જગતમાં જે ધર્મ કાર્યો કરવાને શક્તિમાન થાય છે તેટલું અન્ય કોઈ થઈ શકતું નથી. સાંસારિક વ્યવહાર સ્થિત ગૃહસ્થ મનુએ નીતિ ગુણમય જીવન કરવાને વખતનો વ્યય કર જોઈએ. rit a fig
Page #5
--------------------------------------------------------------------------
________________
માધ્યમિક કેળવણી.
૧૩૬
પૂજ્યન્તે નહિ ન = થય: નીતિના ગુણોથી ક્રમે ક્રમે આત્મોન્નતિની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી છેવટે પરમાત્મ પદની પ્રાપ્તિ કરી શકાય છે. ગૃહસ્થ મનુષ્યએ નીતિના સદ્ગુણાની પ્રાપ્તિપૂર્વક ધર્મ, અર્થ કામ અને મેક્ષ એ ચાર વર્ગની આરાધનામાં વખતન વ્યય કરવે ોઇએ. પેાતાના આયુષ્યને એક ક્ષણ માત્ર પણ ગુણાપાર્જન વિના ગયા તે તે પુનઃ પશ્ચાત પ્રાપ્ત થનાર નથી એમ ગૃહસ્થોએ અવબાધીને ગુણાની પ્રાપ્તિનાં સ્વાયુષ્ય વહે એવી ઇચ્છા રાખવી જોઇએ. » શાંન્ત: ૩
माध्यमिक केळवणी.
( અનુસ’ધાન ગતાંક પૃષ્ટ ૧૧૪ થી.)
( લેખક:—માસ્તર ભાગીલાલ મગનલાલ શાહ. ગોધાવી. }
વાચનથી શરૂ થઈ ભાષાન્તરથી પાઃ પૂર્ણ થતા દૃષ્ટિગોચર થાય છે. પ્રસિદ્ધ વિદ્રાન ક્રિય કહે છે કેઃ— No lesson in Frnech which is confined to translation and reading is worth much, if it is not followed up by actual conversation. ” ભાષાંતર અને વાચનમાં રસમાપ્ત થતા હોય તેવા ફ્રેંચ બાપાના કોઈ પણ પાડે એ વાસ્તવિક વાતચીત વડે અનુસરાતા ન હોય તે તે વિશેષ કીમતી થઈ શકતો નથી. સાદામાં સાદું affirmative સ્વીકારવાચક વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકાય છે, અગર તે વાક્ય કાઈ પણ પ્રકારના પ્રશ્નાત્તર માટે હકીકત પૂરી પાડે છે; કે જે હકીકત વાયનું રૂપ જરા બદલાતાં વિદ્યાર્થીને શબ્દોના અર્થ ઉપયાગ સમજવાની જ પડે છે. વિધાર્યાં જ્યાં સુધી શબ્દને યથાર્થ સમજે નહિ અને વાક્યમાં તેના વાસ્તવિક ઉપયેગ કરી શકે નહિં ત્યાં સુધી તેની પ્રગતિ સંતોષકારક થતી નથી. કલીક કહે છે કેઃ Half the knowledge with twice the power of applying it, is better than twice the knowledge with half the power of application. ૐ અર્ધા શબ્દોનુ જ્ઞાન અને તેને ઉપયેાગ કરવાની બમણી શક્તિએ બમણા શબ્દોનુ જ્ઞાન અને તેમના ઉપયોગ કરવાની અર્ધી શક્તિ કરતાં વધારે સારૂં છે. સાદામાં સાદા વાય પર પ્રશ્ના કરવાથી વિધાર્થી તેના દરેક ભાગ-શબ્દને જુદા જુદા સબંધમાં જલદી સમજી શકે છે અને તેના ઉપયોગ સરલતાથી કરી શકે છે.
પ્રસ્તુત અને અન્ય ઉદાહરણુ વડે વિષયના જ્ઞાન ઉપરાંત પદ્ધતિની અગત્ય સિદ્ધ થાય છે, છતાં કેટલાક શિક્ષા શિક્ષણુ પદ્ધતિ કે નિયમાના જ્ઞાનની અગત્ય સ્વીકારતા નથી. તે શિખવવાના વિષયને તૈયાર કરવાની કે તેને વિચાર કરવાની અગત્ય ધારતા નથી. આનું પરિણામ એ થાય છે કે વિષયનું જ્ઞાન હોવા છતાં અસરકારક શિક્ષણુ આપવામાં તે નિષ્ફળ થાય છે. વ્યવહારમાં શિક્ષકને કાંઇ જ્ઞાનના જત્થાનો ઉપયોગ કરવાના હોતા નથી. ઘણુંખરૂં આસપાસના સાગાના પ્રમાણમાં સામાન્ય અને જરૂરી બાબતેનું જ્ઞાન તેને વિશેષ ઉપયેગી થઈ પડે છે. વ્યવહારમાં આપણે નેઇએ છીએ કે જ્યારે કોઇ મનુષ્યને ટ્રામવેનુ ભાડું આપવાનું હોય ત્યારે એન્ડનેટ કે સેનાની લગડી વિશેષ ઉપયોગી થઈ પડતી નથી. પરંતુ છુટક-પરચુરણુ પૈસાજ વિશેષ ઉપયાગી થાય છે. શિક્ષણના ધધામાં પશુ તેવીજ
Page #6
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભ
રીતે જ્ઞાનના જથ્થા કરતાં લાગુ પડે તેવા વિષયના સામાન્ય જ્ઞાનની અને તેની શિક્ષ પદ્ધતિની વિશે અગત્ય છે. ભૂમિતિ કે ત્રિકોણ મિતિનું જ્ઞાન હવાથી કાંઇ વ્યાવહારિક કે દશાંશ અપૃણાક એવાજ ખીન્ન દાખલાની રીતે અને કારણ જાણ્યા વિના તે વિષય સારી રીતે શીખવી શકાતો નથી. અલબત ભૂમિતિ અને ત્રિણ મિતિનું જ્ઞાન તર્કશક્તિને બળવાન કરે છે અને પ્રસ્તુત વિષયના જ્ઞાન વિનાના શિક્ષકો કરતાં તેને અધૃણાક કે તેવા વિષયની શિક્ષણ પદ્ધતિ અને રીતે જાવાને સમજવાને સારી રીતે લાયક કરે છે. તાં આથા પદ્ધતિના જ્ઞાનની અગત્ય કાંઈ ઓછી થતી નથી આથી સ્પષ્ટ થાય છે કે વિશ્વનું જ્ઞાન યેાગ્ય કે પુરતા પ્રમાણમાં હોવું તેઈએ એટલુંજ નહિ પણ તેને લગતી હુકીકત પૈકી કઇ કઇ અને કેટલીક બાબતેની આવશ્યકતા છે તેવું તથા તે કેવા રૂપમાં રજુ કરવી જોઇએ તેને તેણે નિર્ણય કર જોઇએ. વળી આ ઉપરાંત અમુક વિષયના શિક્ષણ માટે ચાયેલી જાણીતી પદ્ધતિઓ પૈકી કઈ કઈ ઉત્તમ છે અને તે વિષે કેળવણીના સુધારકોને ા અભિપ્રાય છે તે તેણે નવું એએ. ડેસ્કાર્ટીસ કડ઼ે છે કેઃ "Drawing a bow at random is not a good practice for a teacher." અમુક ઉદ્દેશના નિર્ણય વિના શિક્ષણ આપ્યા કરવું એ શિક્ષક માટે યોગ્ય પદ્ધતિ નથી. આવું છતાં પણ આપણુ સર્વેને જેમ વિતિ છે તેમ આપણે આવીજ રીતે ઉદ્દેશને નિર્દેશ કર્યા વિના શિક્ષણ આપીએ છીએ. શિક્ષણ આપવાની અગાઉ ભાગ્યેજ આપણે વિષય matter અને તેની પદ્ધતિ mthodના નિર્ણય કરીએ છીએ. પરંતુ આ એક ગંભીર ભૂલ છે. વાસ્તવે પદ્ધતિનું જ્ઞાન હોવા ઉપરાંત, દિનપ્રતિદિન કેળવણીના વિષયમાં જે જે પ્રગતિ અને સુધારા વધારા થતા હોય તેથી શિક્ષકે એનશીલ રહેવું ન ોઇએ. જમાનાની રાળમાં રહેવાને માટે તેણે કેળવણીના શાસ્ત્ર અને ફીલસૂરીનું અધ્યયન કરવુ ોઇઍ. પેટી કહે છે કે જેને અમુક ધંધાની કે વિષયની પ્રગતિ' કરવી હોય તેમણે પરસ્પર જ્ઞાનની આપલે” કરવી જેએ. તે કહે છે કે લોકોની બુદ્ધિ અને યના છુટા છવાયા જ્ઞાનની ચીખુંગારી જેવા છે; કે જે એકત્રતા વિના જલદી ઓલવાઈ જાય છે, પરંતુ તેમને એકત્ર કરવામાં આવે તે તે પુષ્કળ પ્રકાશ અને ગરમી આપી શકે છે. આ રૂપક બળ કેળવણીના વિષયને સારી રીતે લાગુ પડી શકે છે. તે આગળ વધતાં જણાવે છે કે હાલની મનુષ્યની સ્થિતિ અલ્પ સમયપર યુદ્ધ થયું હોય તેના એક રક્ષેત્ર જેવી છે; કે જ્યાં હાથ પગ આદિ અવયવો અહિં તદ્ધિ વેરાયેલા દૃષ્ટિએ પડે છે, પરંતુ તે એકત્રતા વિના કે તેમને સજીવન રાખનાર વવિના નિષ્ફળ થાય છે અને ઉલટા હવાને વિકૃત કરે છે. આ પ્રમાણે ઘણી બુદ્ધિ અને ચતુરાઈ દુનીઆમાં અહિં તહિં પ્રસરાએલી આપણને દૃષ્ટિાચર થાય છે કે જે બુદ્ધિમાંની ઘણીખરી અગાઉથી જે સિદ્ધ થયું હેય તેને પુનઃ સાધિત કરવામાં શકાઈ હાય છે, અગર જેની રોાધ થઈ હોય તેની પુનઃ શૈધ કરવાના ગુંચવાડામાં પડેલી હાય છે. આ સિવાયની કેટલીક શક્તિએ તે અન્ય મનુષ્ય સડેલાઈથી જે આપી શકે તેવી સુચનાના અભાવે મુશ્કેલીએમાં સજ્જડ દબાઇ ગઇ હોય છે. તે જણાવે છે કે મને અય એ લાગે છે કે આવીજ રીતે કેટલાક જુવાન શિક્ષકે તેમને અને તેમના વિદ્યાર્થીને સમય આવી વિચિત્ર અને મુશ્કેલી બરેલી સ્થિતિમાં નિષ્ફળ ગુમાવે છે. પરંપરાગત જ્ઞાનના સંગ્રહમાં લાભ લેવે એ હિતકારક છે. જેએ આ પ્રમાણે ઉપલબ્ધ થતાં જ્ઞાનના લાભ લેતા નથી તેઓ એક ઉપયોગી સાધન ગુમાવે છે. આ પ્રમાણે જોતાં એ સ્પષ્ટ થાય છે કે દરેક શિક્ષકે
..
૧૩૮
Page #7
--------------------------------------------------------------------------
________________
અમેરિકાનાં વિશ્વવિધાલયા.
કેળવણીની ઝીલસુફીનું અધ્યયન કરવું એકએ. જેકટાટ કહે છે કે: Teachers like every cne else who undertakes skilled labour, should be trained before they seek an engagement. -Jocotol.
જે કાઈ નનુષ્ય ચતુરાઇ ભરેલા કાર્યની જોખમારી માથે લે છે તેને તે કાર્યમાં જો. ડાતાં પહેલાં તાલીમ લેવાની જરૂર પડે છે તેમ શિક્ષકે પણ કાર્યમાં જોડાતાં પહેલાં તાલીમ લેવી જોઇએ. મી. કવીક પણ તેવીજ રીતે શિક્ષકો માટે કેળવણીની અગત્ય સ્વીકારે છે અને કહે છે કે પેટીએ દર્શાવેલા વિચારો તે જમાનામાંજ નહિ પરંતુ ચાલુ જમાનામાં પણ સારી રીતે લાગુ પડે છે -Business of education should not be con:mitted to the worst and unworthiest of men, but that it be seriously studied and practised by the best and ablest persons. કેંળવણીના ધંધા સાધી ખરાબ અને સાથી નાલાયક માણસને સેાંપવામાં આવવા ન જોઇએ. પરંતુ ઉત્તમ અને સર્વથી વિશેષ શક્તિમાન મનુષ્યોએ તેના ઉ। અભ્યાસ કરી. મહાવરા પાડવા જોઇએ. પ્રસિદ્ધ વિદ્વાન પ્રચ કહે છે કે
૧૩૯
अमेरिकाना विश्वविद्यालयो.
વિધા એ પુરૂષની અનુપમ કીર્તિ છે, ભાગ્યના ક્ષય વખતે કામધેનુંરૂપ છે, વિરહમાં રતિ સમાન છે, ત્રન્તુ નેત્ર છે, સત્કારનુ મંદિર છે, કુલને મહિમા છે, તે રત્ન વિનાનું આભૂષણ છે, માટે બીજી સર્વ ત્યાસી વિધા મેળવો!
શાર્દુલ—વિદ્યા વેડિને, વિચાર જળથી, સિંચી સદાકાળમાં, શાખા પાન સમાન જ્ઞાન પ્રસર્યું, આકાશ પાતાળમાં; ફુલ્યાં ફૂલ કળાકુશળ ફળ તા, ફાલ્યાં ભલી ભાતનાં, અગ્નિના રથ, આગમાર, અલના, જંત્રો જુદી જાતનાં રાહુરા—વિદ્યા બીજ વિગતવડે, વાડી વિનય વવાય; આવી રે ઉદ્યોગજળ, તા ધનના તરૂ થાય.
કાઈ પણ રાષ્ટ્રની ઉન્નનાવસ્થા ત્યાંની શિક્ષણ પદ્ધતિ પર અવલખે છે, એમ કહેવામાં કઇ અતિશયેક્તિ થતી નથી. એકાદ દેશની ઉન્નતાવસ્થા જેમ જેમ બીજા દેશના જોવામાં આવે છે, તેમ તેમ તેનુ લક્ષ્ય દેશ શિક્ષણ પદ્ધતિ, રીતરીવાજ, અને વ્યાપાર તરફ વળે છે. તે દેશની આ ઉન્નતિ ને ગૃહણીય અને શ્રેષ્ટ દરજાની હાય, ા ખીજા દેશ ધીમે ધીમે તે સર્વનું અનુકરણ કરવા લાગે છે; પણ બધાંજ અનુકરણ હમેશાં સારાં નીવડે છે એમ કાંઈ નથી કારણ કે કેટલીક વાર એ અનુકરણ અધશ્રદ્ધાથી કરવામાં આવે છે અને બીજું એ કે તે દેશની ઉન્નતિ તરફથી ઉત્ક્રાન્તિના વેગ એટલે બધા નદ હાય છે કે, જે પ્રમાણે કેટલાક તારા આકાશમાંથી અદ્રશ્ય થઇ જવા છતાં પણ તેની મદ તેોગતિને લીધે કૅલાક દિવસ પર્યંત તે આ પૃથ્વી પરથી દ્રષ્ટિગોચર થાય છે, તેજ પ્રમાણે તે દેશની ઉન્નતાવસ્થા જે વખતે આપણા કપથપર આવે સ્થિતિ વાસ્તવિક ઉન્નત ન પણ હોય.
છે, તે વખતે તે દેશની
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા,
આ પ્રમાણેજ શિક્ષણુ પદ્ધતિની બાબતમાં પણ છે. કોઈ પણું દેશના વિશ્વવિદ્યાલયની કીર્તિ પરથી ત્યાંની ઉચ્ચતમ શિક્ષણ પદ્ધતિની કલ્પના કરી શકાય નહિ. અઠ્ઠુ જનસમાજ માત્ર સારી કીર્તિ અગર નામથીજ માહિત થઈ જઈ તે ત્યાં દોડી જાય છે. કાઇ પણ દેશને, બીજા દેશના માત્ર નામ પરથીજ ત્યાં દેાડી જવા કરતાં, ત્યાંની ખરી સ્થિતિ-અતર્ગત સ્થિતિ અવલોકન કરીને, તેમાંની કેવળ ઉત્તમ બાબતનું અનુકરણ કરવાથીજ ખરા કાયદે થાય છે. કેમ્બ્રીજ યાતા ઓકસફર્ડતાં વિદ્યાલયો એક વખતે અત્યંત પ્રસિદ્ધ થયાં હતાં, એટલે તે હમણાં પણ તેને તેજ સ્થિતિપર હશે એમ કહી શકાય નહિ, અગર તે જેમનાં નામના કાર્તિકા અદ્યાપિ આપણા કર્ણપથ પર નથી આવ્યા તે વિધાલયે પણ ખરેખર અત્યુત્તમ હા ભુ શકે.
૧૪૦
આવી સ્થિતિ અમેરિકાનાં વિશ્વવિધાલયેની છે. આ વિશ્વવિદ્યાલયા, કાઈ પણ દેશનાં વિશ્વવિદ્યાલયેા કરતાં શ્રઘ્ર પ્રતિનાં છે, એમ કાર્ય પણ મનુષ્યને સુક્ષ્મ અવલેાકન પરથી કહેવુંજ પડશે, તેની કીર્તિ જો કે હજી અખિલ વિશ્વમાં પ્રસરી નથી, પણ એ તેના દોષ નથી. જે પ્રમાણે ઓગણીશમા સૈકામાં ઇંગ્લેંડ અને જર્મની, તેજ પ્રમાણે આ વીશમા સૈકામાં અમેરિકાનું નામ વિશ્વના હૃદયપટ પર કતરાતું જાય છે, અને આગળ ઉપર વધારે તે વધારે કાતરાતું જશે એ નિ:સય વાર્તા છે. હાલ અમેરિકન રાષ્ટ્ર ભરજુવાનીમાં છે, અને તેની વૃદ્ધિ ઝપાટાબંધ ચાલુજ છે, અને આ દૃદ્ધિને કારણભુત એવી શિક્ષણપદ્ધતિનું અવલોકન કરવાનો—કરાવવાના સકલ્પ છે.
અહિનાં ને ત્યાંનાં બધાંય વિશ્વવિધાલયે સરખાંજ હોવાં જોઇએ, એવે સરસ ટેક નિયમ બાંધવે! એ અદૂર દ્રષ્ટિનો જણાય છે. જુદા જુદા દેશમાં વિશ્વવિધાલયા, તે તે દેશની જરૂરીયાત પ્રમાણે જુદા જુદા તત્ત્વો પર અવલખીતે સ્થપાયેલાં હોય છે એ ખરું, તે પણ જગતના સર્વ દેશનાં વિશ્વવિધાલયોની નીચે પ્રમાણે ચાર વિભાગમાં વહેંચણી કરી શકાશે.
(૧) જે વિશ્વવિધાલયની સ્થાપના કેવળ સત્યાન્વેષણા માટેજ છે.
(૨) જેની સ્થાપના શીલસવર્ધન-સર્તન અર્થે અને વિદ્વતા માટેજ છે.
(૩) જેની સ્થાપના સુસંસ્કૃત મનુષ્યો ( Cultured man or gentleman ) નિર્માણ કરવા માટે છે.
(૪) જેની સ્થાપના લોકોને રાટલા રળી ખાવા જેવુ શિક્ષણ આપવા માટે છે. પ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રી સ્પ્રિંગ કહે છે કે, પહેલા વર્ગમાં જર્મનીને મુકી શકાશે. અમેરિકન વિશ્વવિદ્યાલયેયને પહેલા અને ભીન્ન વર્ગમાં મુકી શકાશે. ત્રીજા વર્ગમાં ઇંગ્લીશ વિશ્વવિદ્યાલયને મુકી શકાશે અને ચોથા વર્ગમાં જાપાનીઝ વિશ્વવિધાલયને મુકી શકીશું. ખરૂં જોઈશું તો કોઈ પણ વિશ્વવિદ્યાલયને ઉપરના ચારે વર્ગમાં મુકી શકાશે, પણ જે જે વિશ્વવિદ્યાલયાની શિક્ષણ પદ્ધતિમાં જે જે વિશેષ તત્ત્વનું અવલંબન કરવામાં આવ્યું હશે તે તે અનુસારે ઉપર લખ્યા પ્રમાણે ભાગ પડી શકે છે.
પ્રે. સ્વિંગ મેમને અમેરિકા તરફથી એ ચાર વર્ષ પહેલાં જગનાં જુદાં જુદાં વિશ્વવિદ્યાલયેાનુ સૂક્ષ્મ અવલેૉકન કરવા માટે મોકલવામાં આવ્યા હતા, તેમણે જમના પ્રત્યેક દેશના વિશ્વવિધાલયા જોને The Universities of the world
"6
"
Page #9
--------------------------------------------------------------------------
________________
અમેરિકાનાં વિશ્વવિદ્યાલ.
૧૪૧
નામનું પુસ્તક લખ્યું છે, જે પુસ્તકમાં તે લખે છે કે-જગતનાં સર્વ વિશ્વવિદ્યાલયોમાં જર્મનીનાં વિશ્વવિદ્યાલયે ઉત્કૃષ્ટ હોવાથી ઘણાજ અમેરિકન વિદ્યાર્થીઓ દર સાલ જર્મની જતા હતા, પરંતુ અમેરિકન વિશ્વવિદ્યાલયો આ જ જર્મન વિશ્વવિદ્યાલયની બરાબરી કરી શકતા લાગ્યા હોવાથી હવે અમેરિકન વિદ્યાર્થીઓને જર્મની જવાની જરૂર રહી નથી. સંપત્તિ અને સુપ્રસિદ્ધ પુરૂષને માટે હજી પણ બર્લિન અને પેરિસનાં વિશ્વવિદ્યાલય, યુરોપમાં છે ગણાય છે પરંતુ અમેરિકન વિશ્વવિદ્યાલો છે કે સુપ્રસિદ્ધ પુરૂષોની છાશને ખાતર જરા કમી દરજનનાં જણાવે છે, તે પણ સંપત્તિ-ઉપકર (equipinent) અને શિક્ષણ પદ્ધતિની બાબતમાં તે જગતમાં સર્વ શ્રેષ્ઠ છે. યુરોપમાં અત્યંત શ્રીમંત વિશ્વવિદ્યાલય પેરિસ અને બર્લિનમાં છે. તેનું ઉત્પન્ન સરાસરી પીતાળીસ લાખ રૂપિયા છે, ને અમેરિકાનાં કેટલાંક વિશ્વવિધાલયે એથી પણ વધુ સંપત્તિવાન છે.
અમેરિકન વિશ્વવિદ્યાલયોની સ્થાપના પ્રથમ જર્મન વિશ્વવિદ્યાલયોના તને અનુલક્ષિને કરવામાં આવી, પરંતુ દેશની અને લોકોની જરૂરીયાત તરફ લય આપતાં આગળ જતાં એ તમાં એટલે બધે ફેરફાર કરવામાં આવ્યો કે હવે અમેરિકન વિશ્વવિદ્યાલય એટલે પ્રથમના કરતાં તદ્દન જુદી જ ઢબનું વિશ્વવિદ્યાલય. જર્મન વિશ્વવિદ્યાલનું મુખ્ય તત્ત્વ જેને
છાવરણ (ccctive system) કહે છે તે છે. ઈક્ષિા વિશ્વવિદ્યાલયમાં સખ્તાઈ (compulsory system) વધારે હોય છે, તે ઘણે ભાગે શિક્ષણ આપવા કરતાં પરિક્ષા લેવાનું ( examining universities ) કામ કરે છે. તેથી ઉલટુજ જર્મન વિશ્વવિદ્યાલય શિક્ષણ આપવાનું પવિત્ર કર્તવ્ય બનાવે છે, અમેરિકન વિશ્વવિદ્યાલયમાં જમનીની પેકેજ, શિક્ષણ આપવાનું કામ કરવા ઉપરાંત તેમાં છાવરણ પદ્ધતિ ઘણી ઉન્નતાવસ્થાએ પહોંચેલી છે. યુરોપમાંનાં ઘણાંખરાં વિશ્વવિદ્યાલયો ઘણા ભાગે ગર્ભ શ્રીમંતો માટે જ છે, એમ કહીશું તો ચાલશે. અમેરિકન વિશ્વવિદ્યાલયો ત્યાંની પ્રજાસત્તાત્મક (Democratic) રાજ્ય પદની ઉપર હેઈને ગરીબો માટે પણ છેજ. બીજા દેશોમાં શિક્ષણેચ્છુ લોકોને વિશ્વવિધાલયમાં જવું પડે છે, જ્યારે અમેરિકન વિશ્વવિદ્યાલયે લેકે પાસે જાય છે, બીજ દેશોમાં યુનીવર્સીટીઓમાં લોકોની સવડપર બીલકુલ લો અપાનું નથી ત્યારે અમેરિકામાં લેકની સવા માટે પ્રથમ લક્ષ અપાય છે.
અમેરિકન વિશ્વવિદ્યાલયમાં પગ મુકતાંજ, સમતા અને એક્યતાનું સામ્રાજ્ય જણાય છે. (Campus) એ શબ્દ સાંભળતાંજ અમેરિકન વિધાર્થીને આનંદનો ઉબરે આવે છે. પિતાના વિશ્વવિદ્યાલયનું ભોંયતળોઉં ( Campus છે તેમને પોતાને બધી પણ અધિક પ્રીય હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વવિદ્યાલયમાં, એશઆરામની, વિશ્રાંતીની અને સામાજીક સંખ્યાની વિશેષ સવડ ત્યાં હોય છે, તે એટલી બધી કે તે વિદ્યાર્થીનું એક છવનજ બની રહે છે. કેટલાક વિદ્યાર્થી દરેજ સાથે એકઠા મળે તેમાં શું મઝા આવે છે તેની હિંદુસ્તાનના વિધાથીંઓને ફરી કલ્પના આવે?
અહીંના વિશ્વવિદ્યાલયમાં જુદી જુદી કોલેજો ભેગી કરેલી હોય છે. દાખલા તરીકે, મુંબઈ વિશ્વવિદ્યાલયની બધી આર્ટ કલેજે મળીને એકજ આર્ટ કલેજ બની છે. ખેતીવાડી વૈધકીય અને એજયરીગ વિગેરે બીજી કેલેજે પણ એકજ ઠેકાણે છે. સાતસે આડસે એકરના એક ગાળામાં આવી જુદી જુદી કોલેજો એકઠી કરી છે. આની કલ્પના કરશો એટલે તમને અમેરિકન વિશ્વવિદ્યાલયના વિસ્તારની કલ્પના સહજ આવશે. કોલેજનું આવું એક કેન્દ્રસ્થાન થવાથી ઘણા ફાયદા થાય છે. એક તો આવાં વિશ્વવિદ્યાલમાં ખર્ચ
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૪૨
બુદ્ધિપ્રભા.
ઓછું થાય છે, અને બીજું એ કે વિદ્યાલયનું કવ ( efficiency ) વધારવાનું ઘણું સરળ પડે છે. મુંબઇ વિશ્વવિદ્યાલયની, એલીસ્ટન, વીસન, સેટલીયર, ફરગ્યુસન, ડેકન ઇત્યાદિ કલેજે એકજ વિયે શીખવે છે, આ બધાની મળીને એક કોલેજ કરવાથી ઘણા પૈસા બચે અને ઉત્તમ અધ્યાપકની નીમણુક કરવી સરળ પડે, એ ખુલ્લુ જ છે. એ સિવાય એકજ વિશ્વવિદ્યાલયમાં જુદી જુદી કોલેજો હેવાથી બીજાં પણ કેટલાંક નુકશાન છે. જુદી જુદી કોલેજોમાં શિક્ષણ પદ્ધતી થોડી ઘડી ફેરફારવાળી હોય છે અને તેથી કરીને એકજ વિશ્વવિદ્યાલયના પણ જુદી જુદી કાલે એના બે વિદ્યાર્થીઓનું શિક્ષણ સમતલ હતું જ નથી. એક જ રસીનિયર રેંગાર વાંજને કાયદો એકજ વિશ્વવિદ્યાલયને મળવાથી બાજી કેલેના વિધાર્થીઓને તે કોલેજ ગમે- પણ તેમને તે “પી” લાગે છે ને તેથી–આવા પૃથક્કરણને લઈને વિદ્યાર્થીઓને, પોતાના વિશ્વવિદ્યાલય સંબંધી વિશેષ પ્રેમ કે અભિમાન રહેતું નથી. એનું એક મુખ્ય કારણ એ છે કે શિખવનાર અધ્યાપક જુદા અને પદવી આપનાર સંસ્થા જુદી. કેમ્બ્રીજને પદવીધર પોતાના વિશ્વવિદ્યાલય કરતાં પિતાની કોલેજનું જ વધારે અભિમાન ધરાવે છે, અને તે સેંટન્સ કોલેજ અગર તે ક્રાઈસ્ટ કોલેજના નામથી જ ઓળખાય છે. આથી ઉલટુ અમેરિકન વિવાથી કોલેજને બીલકુલ ઓળખતે જ નથી તેને પ્રેમ તો પોતાના વિશ્વવિદ્યાલય ઉપરજ હોય છે. આથી જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓને ભેદભાવ જણાય છે તે આ પદવીથી જુદો રહે છે.
ખેતી–વૈધક-ઈયરીંગ વિગેરે જે બીજી ઢોલેજે હોય છે, તેના વિદ્યાર્થીઓને કેટલાક વિઘયો એક સરખા જ શીખવાનું હોય છે. દાખલા તરીકે, રસાયનશાસ્ત્ર, દિશાસ્ત્ર, ધન
સ્પતિશાસ્ત્ર, પ્રાણિરામ, ઈત્યાદિ સામાન્ય વિષ ખેતીના, વૈધકન અને કેટલાક આર્ટસના વિધાર્થીઓને પણ સરખાજ શીખવાના હોય છે. આનું હોવાથી, દરેક કૅલેજને તેજ ઉપકરણ લાવવામાં અને શાળાઓ, કાર્યાલયે બાંધવામાં વ્યર્થ જુદા જુદા નાના ખર્ચે કરવા પડે છે. પુનાની ફર્ગ્યુસન, ખેતીવાડી, પ્રજીનીયરીંગ અને ડેક્કન કોલેજનાં ઉપકરણલો અને પ્રયોગશાળા માં કર્યો હોય તો કેટલે અચાવ થાય ? અને તેમાં કેટલું બધું સામ ( efficiency) લાવવામાં આવી શકે? તેની કલ્પના કરો ! કેટલી મોટી રકમ નવિન શોધ કરવા પાછળ ખર્ચી અને રોકી શકાય? પણ આમ ન થવાથી થયું એમ કે, વિશ્વવિદ્યાલયના એક પણ ઉપકરણાલયમાં એકાદ નવિન શાસ્ત્રી શોધ કરવા લાયક સામર્થ રહ્યું નહિ. મુંબાઈ વિશ્વવિધાલયની આજપયેન ચાળીસ-પચાસ વર્ષની હયાતી દરમ્યાન કેટલાક શોધમાં નીકળ્યા-કહે કે વિશ્વવિદ્યાલયે કેટલા શોધ પેદા કર્યા? આ પ્રશ્નને શા ઉત્તર દઈ શકીએ ? હિંદી અધ્યાપકોની વાત બાજુએ મુકે ! પણ મુંબઈ યુનિવર્સીટીના કેટલા ઇંગ્લિશ છેફેસરોએ નવિન ધોળ કરી ? જ્યારે વિશ્વવિદ્યાલયનું આ સત્યાનું કામ, તેના તરફથી યથાર્થપણે બજાવવામાં ન આવે તો તેને “વિશ્વવિધાલય” એ નામ
ભે ખરું કે અમેરિકન વિશ્વવિદ્યાલયમાં, અધાપર ગ્રસ્થ શેધક ન હોય તો તેને પ્રોફેસર તરીકે કદી પણ નિમવામાં આવતા નથી. તેના નામ પછવાડે પદવીઓનાં ગમે તેટલાં પુછડાં હોય, પણ તેને પ્રથમ Instructor (શિક્ષક), પછી તેની શોધખોળ પ્રમાણે, ઉપાબાપક, અને છેવટે અધ્યાપક તરીકે નીમવામાં આવે છે,
કૉલેજોના આવા એકીકરણથી અમેરિકન વિશ્વવિદ્યાલય એટલે, જાણે સામર્થનું કેન્દ્ર ન હોય એમ લાગે છે. કેદ પણ સારા અમેરિકન વિશ્વવિદ્યાલયમાં 1 College of Arts and Sciences, 2 Colleges of education, 3 College of Social
Page #11
--------------------------------------------------------------------------
________________
અમેરિકાનાં વિશ્વવિદ્યાલયે.
૪૩
Science, 4 College of Engineering, 5 College of mines. 6 College of Chemistry, 7 College of Agriculture, & College of Law, 9 College of Commerce. 19 College of Medicine, it College of Pharniacy, 12 College of Dentistry, 13 Graduate school, 14 Uni. versity Extension Dept. 15 College of Forestry, 16 Dept. of Biology and Geology, 27 School of Politics, 18 College of Phi. losophy વિગેરે ઘણી કલેજે હોય છે, જ્યારે મુંબાઈની સર્વ કેલેને એકઠી કરીએ તે ant 1-1 Arts College, 2 College of Medicines, 3 College of Agriculture 4 College of Engineering એટલાજ વિભાગ પડી શકે. આ પરથી અમેરિકન વિશ્વવિદ્યાલયને વિસ્તાર વાંચકોના લયમાં બરાબર ઉતરશેજ.
જુદી જુદી કોલેજોમાં “ University studies” નામનું માસિક અગર ત્રિમા. સિક પ્રસિદ્ધ થતું હોય છે. એવું નિયતકાલિન પત્રક બાદ વિશ્વવિદ્યાલયમાંથી એક પણ નીકળતું જણાતું નથી. એ પત્રકો ત્યાંના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ કરેલી શોધ અવલોકન કરીને પ્રકાશમાં લાવે છે. ત્યાંના જુદાં જુદાં વિશ્વવિદ્યાલય તરફથી લગભગ ત્રીસથી એંસી આવાં પત્ર બહાર પડે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ તરફથી ચલાવવામાં આવતાં ઘણાં પત્રો, એકાદ દૈનિક અને પાંચ સાત માસિક પ્રસિદ્ધ થાય છે તે તે જુદાંજ વિશ્વવિદ્યાલયના સમાચારોનું એક દૈનિક પત્ર ચાલે છે તે ઉપરથી તેના વિસ્તાર્ની કલ્પના આવશે.
એક વિશ્વવિદ્યાલયના ( can pus) ના વીસથી પચાસ મકાને જે તે વિશ્વવિદ્યા લયના આકારના ( size) ના પ્રમાણમાં હોય છે. અધ્યાપક, ઉપાધ્યાપક અને શિક્ષા મળીને વિધાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં અઢીસેથી સુધી હોય છે. ૬૦૦૦ વિદ્યાર્થી એના એક વિશ્વવિદ્યાલયમાં આશરે ૮૦૦ શિક્ષક હોય છે. સરાસરી દશ બાર વિવાથી દીઠ એક માસ્તર હોય છે. એમ હોઈને પણ ત્યાંના પ્રોફેસરે હિંદુસ્તાનના પ્રોફેસરો કરી કામ વધારે કરે છે. અમેરિકાને કોઈ પણ પ્રેફેસર અઠવાડીઆમાં સરાસરી સેળથી એવી કલાક કામ કરે છે ને બાકીને વખત શોધખોળ કરવામાં માને છે. હિંદુસ્તાનની કેલે જમાં ઉચ્ચ શિક્ષણના પ્રાર–રેજના ફકત ચાર કલાક ખુલ્લાં હોય છે. જ્યારે અમેરિકાના વિશ્વવિદ્યાલયનાં દ્વાર સવારના આઠથી તે રાત્રીના દશ વાગતા સુધી ખુલેલાં જ હોય છે ત્યાંના વિદ્યાલયમાં કોઈ પણ પ્રોફેસર સવારના આઠ વાગે પિતાના કામપર આવ્યો કે તે ઘા કરીને સાંજના છ વાગતાં સુધી તે ઘેર જ નથી, ફક્ત બારથી એક સુધી બપોરે ઘેર જમવા જાય છે, અગર તે ત્યાંજ મંગાવેલું જમણુ જમી લે છે. ત્યાંના પ્રોફેસરેન પગાર પણ અહીંના કરતાં વધારે હેતા નથી. હિંદુસ્તાન અને અમેરિકાની રહેણુમાં લગભગ છગણે ફરક છે. હિંદુસ્તાનમાં દરેકને જમવાના તથા ઓરડી ભાડાના મળીને પંદર રૂપીઆથી વધારે ખર્ચ આવતું નથી ત્યાં સત્તરથી ઓછું ખર્ચ આવતું નથી.
ત્યાં અધ્યાપને (p incipal) ને મોટામાં મોટે ભારે પગાર રૂપીઆ ૧૨૫૦ થી અધિક હેત નથી જ્યારે અહિં પ્રીન્સીપાલને બે હજાર રૂપી સુધી પગાર મળી શકે છે.
અહિં સ્ટેટ વિશ્વવિદ્યાલયની ફી વાર્ષીક સવા રૂપીઆ હોય છે, ત્યારે ત્યાં પંચાણું ૩ પીઆથી વધારે હોતી નથી, ત્યાં વિશ્વવિદ્યાલયમાં સેંકડે ત્રીસથી ચાળીસ વિદ્યાર્થી ઘરની
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૪૪
બુદ્ધિપ્રભા.
કોડી પણ ખચ્ય સિવાય શિક્ષણ લઈ શકે છે, જ્યારે અહીં સેંકડે ચાર પાંચ વિધાર્થીઓને પણ તે સવડ મળવી મુશ્કેલ છે.
ઉપર જણાવેલા (પ રૂપીઆમાં વિદ્યાર્થીઓને ત્યાં વિશ્વવિદ્યાલયમાં ઘણી સારી સુવડ મળે છે. ઘણુંખરાં મેટાં વિશ્વવિદ્યાલયોમાં “ Social Club House' નામની એકાદ સંસ્થા હોય છે. ત્યાં વિદ્યાર્થીઓને બપોરનું જમણ અને બીજા ભાઈબંધ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનું ને વિતી લેવાનું મળે છે. પ્રત્યેક મકાનમાં “ આ૫ નિર” ( hygeianic fountains ), શોચકૂપ, હાથ ધોવાની નળીઓ, વગેરે સવડે ભરપુર હોય છે. ઉત્તમ સાબુ અને હાથ મેટું લુછવાના ટુવાલ પણ એ રકમમાંથીજ પુરૂ પાડવામાં આવે છે. લાયબ્રેરીમાંના ચોપાનીયાં ને પુસ્તકો પણ મફતજ વાંચવા મળે છે.
અમેરિકાના વિશ્વવિદ્યાલયની લાયબ્રેરી એટલે બે લાખથી આઠ લાખ બહુ મૂલ્ય ગ્રંથને, પ્રચંડ સમુદાય સમજે. નહિ કે અહિંના જે કંગાલ સમુદાય ! વિવિધ માસિક અને પ મળીને એક હજારથી ચાર હજાર સંખ્યા મહિને આવે છે. લાયબ્રેરીમાં પાંચ સાતમેં વિદ્યાર્થીઓને બેસવાની ખુરસી ટેબલની સવડ હોય છે. પ્રાતઃકાળથી રાતના દશ વાગતાં સુધી આ જગ્યાને ઉપયોગ સ્ત્રીપુરુષ વિદ્યાથીએ. છૂટથી કરે છે. એ સિવાય અહિંના વિશ્વવિદ્યાલયમાં (Seninor rooms) એટલે પંદર વીશ વિધાર્થી રહી શકે તેવી નાના પુસ્તકાલયવાળી ખોલીઓ હોય છે તે જુદીજ, તેને ઉપયોગ ત્રીજા-ચોથા વર્ગના પદવીધર વિદ્યાથઓને કરવા દેવામાં આવે છે. આ પ્રમાણે ઘણા ખરા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સવડ વિશ્વવિદ્યાલયમાં જ હોય છે. વિશ્વવિદ્યાલયમાં સ્વતંત્ર પણ ઓફિસ હોઈને દરેક વિદ્યા
ને ટપાલ માટે અલર ટપાલપેટી letter box આપવામાં આવે છે. આ પેટીમાં વિદ્યાર્થીઓના પત્રા, રજીસ્ટર, રજીસ્ટાર તરકન લેખ પત્રો વિગેરે મુકવામાં આવે છે. જે સુરક્ષિતપણે વિદ્યાર્થીને જ પ્રાપ્ત થાય છે કારણ તેઓ દિવસમાં બે વાર પિતાની કુંચીથી પિતાનાં સ્વતંત્ર તાળાં ખાલી પેતાની ટપાલ મેળવે છે,
અર્વાચીન ઉપકરણથી પરિપ સજાવેલાં અત્યુત્તમ તાલીમખાનાં વિધાર્થીઓને કટમાંજ વાપરવા મળે છે. આ તાલીમખાનાઓમાં અને બીજ મકાને માં, તેમાંના વિધાર્થીઓને પહોંચે એટલાં કબાટ પણ ત્યાં હોય છે. પ્રત્યેક વર્ષની શરૂઆતમાં આ કબાટમાંથી એક એક ખાનું દરેક વિધાર્થીને આપવામાં આવે છે. જેમાં તે પિતાનાં ઘડાં ઘણું પુસ્તકો કપડાં વગેરે પરચુરણ ચીજો મુકી રાખે છે. તાલીમ લીધા બાદ સ્નાન કરવું એ ઉત્તમ હોવાથી ત્યાં સ્નાન કરવાની પણ ઉત્તમ સેઈ છે. એક સામટા સો સો વિદ્યાર્થીઓ સ્નાન કરી શકે એવી ઠંડી અને ગરમ “તુષારનલિકા” (Spray Baths) પાણીની ભરેલી નળીઓ દરેક સ્નાનગૃહમાં હોય છે. અહીં સવારના આઠ વાગ્યાથી તે સંધ્યાકાળે સાત વાગતાં સુધી ગરમ અને ઠંડુ પાણી ન્હાવા મળી શકે છે. સાબુ અને ટુવાલની વ્યવસ્થા પણ ઘણું જ ઉત્તમ હોય છે. આટલા થડા ખર્ચમાં–૮૫ રૂપીઆમાંજ આટલી બધી સવડ શિક્ષણ ઉપરાંત મળે છે. તદુપરાંત આટલા થોડે ખર્ચમાં વિધાથીઓની દવા વિગેરે પણ કિટમાંજ-મફત કરવામાં આવે છે. તેમજ ક્રીકેટ, ટેનીસ, ફુટબેલ, બેડમીંગટન વિગેરે સાધને પણ ત્યાં તેજ ખર્ચમાં પુરાં પાડવામાં આવે છે. આવી રીતની દરેક જાતની ઉત્તમોત્તમ સવડ વિશ્વવિદ્યાલયમાં હોવાથી–વિશ્વવિદ્યાલય, વિદ્યાર્થીને પિતાના ઘર જેવું જ પ્રિય લાગે તેમાં શી નવાઇ?
( વધારે જાણવા લાયક બાબતે હવે પછી આગળ ચાલુ. )
Page #13
--------------------------------------------------------------------------
________________
અલૈકિક ન્યાય પ્રિયતા
૧૪૫
अलौकिक न्याय प्रियता.
જેમ પૃથ્વી અને આકાશના હૃદયમાં આખું જગત સમાયું છે, તેમ સત્ય અને પ્રમાણિકપણના પિટામાં “ ન્યાય” સમાયલે છે.
પાદરાકરમિ શહેરની ગાદી પર જે છેલ્લો રાજા છે, તેનું નામ ટાસ્કિંધન ધી પ્રાઉડ “ગર્વિષ્ટ ટાર્કિંધન” હતું. તેને સ્વભાવ અતિશય ગર્વિદ અને ૬૦ હેવાથી રેમન લેક તેનો અતિશય છેષ કરતા ને તેને ધિક્કારતા. અશ્વિન અને તેના છોકરાના દુપણુથી રેમન લેક એટલા બધા ત્રાસી ગયા કે તેઓએ છેવટે મેટું બંડ કર્યું–ને ટકિંવનને સહકુટુંબ રેમમાંથી હાંકી કહા; ને લેકે એ રાજકુટુંબના કોઈ પણ પુરૂષને ગાદી પર નહિ બેસાડવાને નિશ્ચય કર્યો. લેડકોએ રોમન સરદારે પૈકી બે શરીરને લાયક સરદાર ચુંટી કહાયા અને તેમને “કોન્સલ” એવી પદવી, અને સર્વ રાજકારભાર તેમને સોંપી દીધે. અને નક્કી કર્યું કે દર વર્ષ નવા “કેન્સલ” ચુંટી કહાડી તેમને નીમવા ને તેમને રાજકારભાર પ.
આ હરાવ મુજબ રોમ શહેરના પહેલા બે “કેન્સલ” જે ચુંટી કહાડ્યા તેમનાં નામ કલાટીનસ ટાવિનસ અને મ્યુનીસ બુટસ એવાં હતાં. ટાર્ટિવન રાજા વિરૂદ્ધ જે લોકોએ બંડ ઉઠાવ્યું હતું તેમના આ બંને આગેવાને હતા. આ બંને રાજાના ખાસ હેઈને રાજાએ તેમને ઘણું માન આપ્યાં હતાં, પણ સાથે સાથે રાજાના સમાવડીયા પણ તે હતા. ગોવિંદ રવિને જેવી રીતે યુશિયન સરદારને મરાવી નંખા તેવીજ રીતે કે વાર પિતાને પણ મારી નંખાવશે એવી ધાસ્તીથી બુટસ માંડે હેવાને ગ ઘણું વર્ષોથી ર્યા કરતો હતો, ને તેથી જ લેકે એ તેનું નામ બુટસ ( ગાંડો-Mad) રાખ્યું હતું. પણ જ્યારે રોમન લોક રાજાના ત્રાસથી કંટાળી ગયા ને તેના વિરુદ્ધ બંડ ઉડાવ્યું, ત્યારે તે પિતાને ગાંડપણને જન્મ્યો કાઢી નાખીને લોકોને આગેવાન બન્ય, અને આવા કટોકટીના મામલામાં તેના ઘરનો તથા ડહાપણને કોને બહુજ ઉપયોગ ને ફાયદો થશે.
આ પ્રમાણે આ બે કોન્સોને રાજ્ય અમલ ચાલુ છતાં પણ રાજા ટર્કિવનને રાજ્યમાં પગપેસારો કરી પુનઃ રાજ્યગાદી સંપાદન કરવા પ્રયત્ન ચાલુજ હતિ. રેમના તરૂણ સરદારો પૈકી કેટલાક રાજપુત્રના વજન દેતે હતા. તેમના મનમાં તેના બાપને ( રાજાને) ફરી ગાદી આપવી એવું ઘણી વાર લાગતું. કારણ તેમને લોક સ્વતંત્રતા કરતાં રાજપુત્રને નિઃસિમ સ્નેહ વધારે કીમતી લાગતું હતા. આ તરૂણ સરદારે ભેગા ટાયરસ અને ટાઈ બેરીયસ નામના બુટસના બે જુવાન છોકરાઓ પણ સામેલ હતા.
આ સર્વ તરૂણ સરદારે એક દિવસે રાત્રીએ, આ બાબત નક્કી કરવા ભેગા થયા. અને ઘણું તકરારને અંતે, ગમે તે જોખમે રાજા ટકિવનને પિતાની ગાદી પાછી મેળવી આપવાનું નક્કી થયું, ને તેવા અને પત્ર લખી તૈયાર કર્યો અને તે પહોંચાડવા માટે એક જાસુસને સ્વાધિન કર્યો.
હવે કમ ધર્મ સંયોગે એવું બન્યું કે જે દિવાનખાના સર્વ તરૂણેની ઉપર જણાવ્યા પ્રમાણે-ભવતિ ન ભવતિ ચાલતી હતી. ત્યાં હિન્ડિસિન નામનો એક ગુલામ હતો. પ્રથમ તો તેને કંઈ પણ સંશય આવ્યે નહિ, પરંતુ જ્યારે તેણે ઘણું માણસેને ચિન્તાતુર ચહેરે
Page #14
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
અને ઉતાવળા ઉતાવળા ઘણું માણસોને દિવાનખાનામાં પેસતાં નીકળતાં જોયા, ત્યારે તે એકદમ ચમક્યો, અને તેણે એક મેટા બારની ફાટમાંથી છુપાઈને સર્વ કારસ્થાન જેમાં અને જાયાં.
મસલત થઈ રહ્યા બાદ એક પછી એક તરૂણ સરદાર દિવાનખાનામાંથી બહાર પડયા ને ચાલતા થયા. તેમના જેવા બાદ તે ગુલામ છુપાવાને સ્થળેથી બહાર પડયો. તેને હવે શું કરવું તેની જરા પણ સુજ પડે નહિ, ને તેની સ્થિતિ એકાદ મિષ્ટ માણસ જેવી બની રહી. જે એકદમ બુટર પાસે જઈને એમ કહું છું કે કેટલાક તરણ સરદાર ટાવિન રાજાને પુનઃ ગાદી પર બેસાડવાનો પ્રયત્ન કરે છે, ને તેમાં તમારા બંને છોકરા સામેલ છે” તાપણુ પંચાત છે, કદાચ સ્વસ્થ એસી રહું તોપણુ પંચાત છે કારણુ મારી ફરજ બજાવ્યા સિવાય ખારાથી રહેવાયજ કેમ? આવા ધર્મસંકટમાં બિચારે તે ગુલામ કુ. છેવટે તેણે “ વહાલીરીયસ” નામના સરદાર પાસે જવાનો નિશ્ચય કર્યો. આ સરદાર રોમન લોકોને માનીત ને આગેવાન સરદાર હતા ને તેથી તેઓએ તેને પિકલીકોલા” “કમિત્ર” એવું ઉપનામ તેને આપ્યું હતું. બ્લિડિસિઅસે હાલેરીઅસ પાસે જઈને, પિતે નજરે જોયલેટાકિંવન રાજાને ગાદી પર લાવવાનો તરૂણ સરદારોનો-પ્રકાર તેને નિવેદન કર્યો, તે સાંભકળતાંજ તે લોકહિ તેજુ સરદાર અતિશય આશ્ચર્યચકિત અને કહે કે આજ બની ગયો છે આટલી આટલી મહેનતે મેળવેલું પ્રજાસત્તાક રાજ્ય છેપણ કેટલાક અધમને રૂચનું નધી એમ જાણી તે લોકપ્રિય સરદારને અત્યંત ધિ ચટકે. તેણે તે ગુલામને પિતાને ત્યાં રાખી લીધે, ને પિતે બને તેટલા સારા અને દીએ ને ગુલામે લઈને તાબડતોબ નીકળે છે જે ડેકાણે તે તરણ સરદારની ખટપટ ચાલતી હતી ત્યાં આવ્યો ને તે ઘરના દરવાજા તેડીને સર્વ જણ અંદર ઘુસ્યા. તે સર્વને જણાવ્યું કે હું કેટલાક સરદારે તથા તે જાસુસ ત્યાંજ હતા અને હજી સુધી તે પત્ર રાજા ટર્કિવનને પહોંચ્યો નહે. આ પ્રમાણે સર્વ પ્રપંચ ખુલ્લે પડે ને તે “કમિત્ર” સરદારે પિતાના ગુલ માની મદદથી સર્વ સરદારે તથા તે પત્ર સાથેના જાસુસને કેદ કર્યા.
તે વખતે ગુનેગારોને ન્યાય કન્સલ જાતે પિતેજ કરતા, ને તેટલા માટે તેઓ ફોરમ” એટલે બજારમાં–બર વસ્તીમાં બેસતા હતા. તેમની બન્ને બાજુએ દેહ સંરક્ષક ( Body Guards) ઉભા રહેતા. ને તેઓ “લિટર્સ ” કહેવાતા. તેમના દરેકના હાથમાં લાકડી, બરછી, કુહાડી વિગેરે રહેતાં હતાં, કેન્સલ જેવી શિક્ષા ફરમાવે કે તુર્તજ “લિકટર્સ” ગુનેહગારને પિતાની–લાકડી અગર ચાબુકથી શિક્ષા કરતા-અથવા જેને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવી હોય તેને કુહાડીથી મારી મારી પુરી કરતા.
ત્યાં કોઈ–વકીલો-ઓટા ખરા બચાવના પુરાવા અગર અપવાદ નહતા. ગુનેહગાર અને દયા એ બે બાબતોને તે રોમમાં હમેશાં શત્રુતાજ હતી. માટે જ ત્યાં ગુનાહ એાછા થતા. કારણ ગુનેહગારેપર દયા એ તે ગુનાહને ઉત્તેજન આપવા સરખું જ છે.
ટાવિન રાજાને ફરીથી ગાદી પર લાવવાના પ્રપંચમાં જે તરૂણ સરદારો સામેલ હતા તે બધાને ભર બજારમાં, તે બને કેન્સલે પાસે ન્યાય માટે ઉભા કરવામાં આવ્યા, ને તેમના પર દેશના ભયંકર આરોપ મુકવામાં આવ્ય-લેરીયસે-તે જાસુસ તથા પત્ર ત્યાં રજુ કર્યા, અને ખિન્ડિસિયસ ગુલામની સાક્ષી રડુ કરવામાં આવી. લક્ષાવધિ મનુષ્યોથી તે ન્યાય કરવાને ચેક ભરાઈ ગયા હતા. તરૂણ સરદારોએ ભલે ને જેની તને દરેકની
Page #15
--------------------------------------------------------------------------
________________
અલૈકિક ન્યાય પ્રિયતા.
19
સહી કરવામાં આવી હતી એ તે–ભયંકર પત્ર–મોટેથી સર્વેને વાંચી સંભળાવવામાં આવ્યો.
આટલું થયા પછી તે તરૂણ સરદારે પોતાનો ગુનેહુ નાકબુલ શી રીતે કરી શકે ? આ તરણની સાથેજ બુટસના બે યુવાન પુત્રેડ પણ હતાજ એમ ઉપર જણાવ્યું છે, ને તે એનો ન્યાય કરવાનું દુઃખ ભરેલું કામ બુટસના જ હાથમાં આવેલું હોવાથી લોકોને ઘણું જ ખરાબ લાગ્યું. બીજા કેન્સલ કલાટિનસની આંખે તે આંસુથી ભરાઈ ગઈ. આ પ્રપંચ ખુલ્લે કરી દેનાર વાલેરીયર પણ અત્યંત પસ્તાવા લાગે. પરંતુ બુટસ પોતે પોતાના શાંત, ગંભિર અને ન્યાયી ચહેરા પર કોઈ પણ જાતને કેરફાર કે વિકાર ન દેખાડતાં, પતાનું કર્તવ્ય બનવવા તૈયાર થશે. હાલની પોતાને માથે આવી પડેલી ફરજ ગમે તેટલી દુઃખદાખક અને ભયપ્રદ હોય, પણ તે વિકારવશ ન થતાં અવશ્ય બજાવવીજ જોઈએ એમ તેણે નક્કી કર્યું. પોતાની સામે ઉભેલા પોતાના બેઉ છોકરાઓ તરફ અત્યંત ઉગ્ર મુદ્રાથી જોઈને, તેમને સંબોધીને તે બેલ્થ -“ ટાયસ અને પ્રાઇબેરિઅસ ! તમારા બંને જણ ઉપર મુકાયેલા આરોપ ખરા છે કે ખોટા? તમે તમારા અપરાધ માટે શું કહો છો ? તમારા દેશ જેવા અતિ ભયંકર ગુનાહ માટે તમને ઘટતી સજા કેમ ન કરવી તેનું કારણ બતાવી શકે છે ? બોલો.
એક ને એક જ પ્રશ્ન તેણે ત્રણ વાર પિતાના છોકરાઓને પૂછ્યા, પણ તેઓ એક અક્ષર પણ બોલી શક્યા નહિ. જવાબ દેવાની તેમની મિતજ ચાલી નહિ–અરે ન્યાયના તેજથી ચમકી રહેલું બુટસનું મુખ જોઈ તેઓ ઉંચું જોઈ શક્યા નહિ. તે ખરેખર અપરાધિ છે, તેમ તેઓ ખાત્રીપૂર્વક જાણતા હતા. જ્યારે તે બંને અપરાધિઓ કંઇ પણ બોલી ન શક્યા ત્યારે બુટસે અતિશય ગબિર ને શાંત મુદ્રાથી “લીકએ ” તરફ જે બોલ્યા : “ લિકર્સ! આ છોકરાઓએ અપરાધ કર્યો છે, એમ સાબિત થાય છે. વ્યય હુકમ કહે છે કે તેમને ગર્દન મારવા. માટે તમે અમારી ફરજ બજાવવા તૈયાર થાઓ.”
આ બેઉ છોકરાઓને બચાવવા કલાટિનસ તથા બીજા હજારે રોમના લોકોએ બુટસને વિનો પણ તે દઢ નિશ્ચયી તથા શુદ્ધ ને કડકન્યાથી છુટસ ! માત્ર એટલુંજ બે કે ન્યાયની નજરમાં બધાંજ સરખાં છે. પછી તે બીજે હોય કે હારે પિતાને પુત્ર હોય. હારી ફરજના પવિત્ર આસન પરથી મને કોઈ દળી પાડવાનો પ્રયત્ન ન કરશો. ન્યાય કરનાર માણસ છે, પણ વાય જાત દેવી છે.
બસ ! થઈ ચૂક્યું. બ્રુટસને હુકમ થતાં જ તે બેઉ તરૂણેને પકડી, તેમના હાથ પાછળ બાંધવામાં આવ્યાં, અને બુટસ જેવા પિતાના દેખતાં જ તેના કોમળ-ગભરૂ દીકરાઓની ગર્દને-કુહાડીના ઘાથી ધડથી જુદી કરવામાં આવી. બસ બુટસ વાંઝીઓ થયે.
ઉપરનો પ્રકાર ખલાસ થયો ત્યાર બાદ બુટલે તદન શાંતપણે ન્યાયાસન છેડયું ને પિતાને ઘેર ગયે.
ઘેર જઈને પુત્રવત્સલ પિતાએ પોતાના બાળકો પર આંસુ રેડયાં હશે કે નહિ તે અમે જાણુતા નથી.
ન્યાય તે આનું જ નામ ! પ્રભુ અમારા ભારતવર્ષમાં આવા સત્ય ન્યાય કરનાર ન્યાયાધિશે ઘણા જજો.
રસબાલ,
-
- --
-
Page #16
--------------------------------------------------------------------------
________________
१४८
બુદ્ધિપ્રભા.
काव्यकुंज. जिनेश्वर मेघ-प्रतिभव्य जीवरूप चातकनी विज्ञप्ति.
વડાલા રે અમ પર કરૂણ ધારી. જે તે પણ ત્યારે ગણીને, અારમાં અરજી સ્વીકારી. હાલા. દીન દયાળુ ધર્મધુરંધર, તાપ નિવારક ત્રાતા; મહેર કરીને મારી નજરે, આપે નિર્ભય વાતા. કાલા. ૧ સર્વોત્તમ જે જે દાતારે, તે પણ યાચક દ્વારા, આવી મેટાઇ પામીને, કર સંકેચ ન પ્યારા. વહાલા. ૩ ગાજવીજ મોટાઈ ત્રીશ, અતિશય રૂપ જગમાં, દાન મહત્તા સર્વ પ્રાણુના, વ્યાપી છે. ગિરગમાં, હાલા. તાપે તપિયા બહુ અકળાયા, તાપ હવે ન સહાત; વાટ જોઇને બેઠા હારી, કંઈ તું મે થાત. વ્હાલા. ૪ કલિકાલમાં સર્વ સરીખો, થા નહિ તું જગ રાજા; ભેદભાવ રાખ્યા વ વર્ષે, એવી છે તુજ માઝા. બાલા. ૫ ગડગડ ગાજે ભવ્ય મયુર, નાચે હર્ષોલ્લાસે; હૃદય સરેવર બ્લકાઈ જઈ સભાથી વિકાશે. હાલા. દ. ચમક ચમક ઉપયોગની ધારા, વિજળી ચકૃદિશ ચમકે, શાનિત વાયુ સરરર સરકે, ઘન નિદે ઘમકે. ડાલા. છે આત્મા સંખ્ય પ્રદેશ ક્ષેત્રે, ધર્મબોજ જન વાવે; જ્ઞાન સૂર્ય કિરણોન: તાપે, અંકુર દ્ધિ સુહાવે, હાલા. ૮ મહેર કરીને પરમ પ્રભુજી, વરસે ઝરમર ધારે; બુદ્ધિસાગર ભવ્ય વાત ની, ચટશે રહેલા હારે. હાલા. ૪
રઘં.
સંસારમાં ધન-ધાન્ય–વન–અર્થ જે દેખાય છે ! જેના થકી ઐશ્વર્યશાળી જગત જન લેખાય છે ! સાંદર્ય–સુખ-લમિ–વિભવજેનો અરે અભિમાન છે ! છે નિત્ય ! કે નશ્વર ! વિચારો જે સહુ ધિમાન છે !! કલ્પેલિના "ાત છે આ કાળ શો વહી જાય છે ! કંઈ કંઈ કળાએ–શાસ્ત્ર લુપ્ત થઈ ગયેલ જણાય છે ! કંઈ કંઈ ધની–માની-મહોદય-વીરવર જમ્યા અહિં ! શું આજ તેની લેશ પણ સ્મૃતિ જગત્ જનને છે કહીં ? આ રત્નગર્ભા ભૂપરે કઈ કઈ સુપુપે અવતર્યો ! દેશી વિદેશી જન કસમે કંઈક પક્વ થઈ ખર્યા !
Page #17
--------------------------------------------------------------------------
________________
કઈ પ્રજાની સભ્યને ગુણવાનની ગણના થઈ? કહે ગ્રીક-મન-ભારતી સે શક્તિઓ ક્યાં ક્યાં ગઈ? હા ! તેલ મર્દન શિર્ષ જે પર છવ ચામર થાય છે ! ચન્દન વિલેપન આદિ–થી વળી ભદ વિષે મરી જાય છે ! પણ હાય ! મૃત્યુ માર્ગ લેતાં સર્વ ધળ મળી ગયું ! સંસ્પર્ષ પણ કરતું ન કો-હા ! હાય ! શું બાકી રહ્યું ? સઘળ વિનાશી, એક અવિનાશી “સખા' દેખાય છે ! જે “બ ” હાયે જગત્ સરને પારસધ પમાય છે ! “ સાથી” સદા આલેક ને પરલોક સુખ દાતાર છે ! સદધર્મ કેવળ સાર છે-સંસાર હા નિસાર છે ! !
* રસાલ, 22
गुरु प्रत्ये शिष्यनी विनंति. (લેખક-પાનાચંદ જેચંદ, માણેકપુર)
હરિગીત. પંથિ નિજ પંથ ભૂલિ ગહન અટવિમાં કરે, મુંઝાય પામર પ્રાણુઓ પણ પથ તેને નવ જડે; દયાળુ તે પધિકાને પંથ શુભ દર્શાવજે, લઘુ શિષ્યની વારે ગુરૂશ્રી આપ વહેલા આવજો.
સંતાપ કે તાપ ઋતુ ગ્રીષ્મની જાણે ખરે, વૈિશાખ જેઠ તપે અરેરે ચામડી ચરચર બળે; હે નાથ તે સંતાપને માંહિ શાન્ત કરાવજો, લધુ શીબની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો.
૩ રવો એ દિશામાં પણ પંથ સવા નવ મળે. ભૂલા પડેલા પથીડાને કોઈ જન ત્યાં નવ જડે; થાકી ગયો પ્રભુ ચાલતાં શ્રમને પ્રભુ ભરાવજો, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે. છાયા મળે નહિ બેસવાની બંધને માયા તણાં, લુટાય લક્ષ્મી માહરી મળિઆ જહાં તસ્કર ઘણ; ત્યાં શું કરું એ સાહિબા પ્રભુ ચરથી મૂકાવજે, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો.
પ્રભુ કલ્પનાનાં માતા પિતા બહેન દારા જાણીએ, નિજ સાસુ સસરા સુત પુત્રિ કેમ તેહ વખાણીએ;
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫ ૦
બુદ્ધિપ્રભા.
---- --------
-- --
-
.+
-
--- -
- -
--
--- --
--
- ---- ----
- , --
- -
-
---
= *
- *
-
- -
- -
-
-
-
-
- -
ટોળું મળ્યું જે ડુબવત્ મમતાતણું મૂકાવજો, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
પ્રભુ હૃદય મારું ફેલતી આ વ્યંતરી ચિંતા વળી, ઉત્પાત કરતી કરે. હું ધ્રુજતે ક્ષણ વળી; મનડુ ન આવે કામ તેહને બંધને બંધાવજે, લધુ શિષ્યની વારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
રૂપ ધર્મા પ્રભુ નવનવાં નાયક પણે ના ખરે, શરમાઉં છું હું સાહિબા મુજ ખેદ થાએ પળપળે; નિજ રૂ૫ સાચુ સાહિબા મુજને હવે પખાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
૮
કોઈ સંબંધ ધર્યા ધરાવ્યા હર્ષ શેક કરાવિયા, જગ જાણુઓ જંજાળવત્ મહારૂપણે ભરમાવિયા; મારે તમારે કોઈ નહિ એ ભેદને દરશાવજો, લઘુ શબ્દની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો.
કીધી દયા નેમી પ્રભુ પશુઓ વિશે પળ વારમાં, રાજેમતી ત્યાગી પ્રભુજી ઝટ ગયા ગીરનારમાં; તિમ હું પણું છું પાંજરે તે પીજરૂ તેડાવજો, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આ૫ વહેલા આવજે.
૧૦ ઉકટ ઈચ્છા થાય છે કુપથથી છૂટા પડું, ધાર્યું ન મારું થાય વહાલા જંગલે હું રડવ વિકટ જજંગલમાહી છું રક્ષણ હમારૂં કરાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
ચિકિત્સા નિદાનથી પરિપૂર્ણ વૈધ વખાણીએ, તસ વધેથી મુક્ત રેગી જે કદી નવ જાણીએ; શું કામના એ વૈધ મારાં દુઃખ દૂર કરાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો.
૧૨ લાલચ બતાવી લાલચુ તુમ પાછળ લાગી રહ્યા,
ભાગને બ્રમણ મહારી અફસોસ મુજ હૃદયે રહ્યા, ૧ વેરા કાઢનાર તરગાળા.
Page #19
--------------------------------------------------------------------------
________________
વ્યક જ.
૧૫૧
મધ બીંદુઆવત આશ કકરી તેહને ઝટ કાવજો, લધુ શબ્દની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
૧૩
ધોગતા નવ મુજમાં પ્રભુ તે હૃદયમાં ઠાવજો, વિવેકહીને હું છું તથાપિ બાળવત મમ ભાવ; હે તાત મારા બાળ હઠ પૂરણ હમારી કરાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
રક્ષણ હમારૂ નહી કરો તે દાદ મ્યાં કર અમે. શરણ કરવા યોગ છે ને છુટશે ક્યાંથી તમે, આલંબને જેમ નાવવત ભવધિમાંહિ તરાવજે, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો
દયાના ધુરંધર ધ્યાને પાકે હૃદય માંહિ પઠાવો, યાણી અચળ સ્થીતામથી મન અચળ મેવ;
જ્યોતિ ભલી ત્યાં દીપતિ એ મુજને દેખાડો લધુ શીષ્ય પાનાચંદની વહારે ગુરૂશ્રી આવજે.
“જાવતા વિનો છે.” (લેખક-જમનાદાસ ઠલદાસ સરાફ, માણસા)
ગઝલ ખિલે સાહિત્ય ઉદ્યાને, પ્રસારી પૂર્ણ સુગંધી; મજ અપે મીઠી સોને, કવિતા એ કવિની છે. કરાવે પાન સને, મધુરાં શીત ઝરણોનું; રહે સા તાનમાં ડોલી, કવિતા એ કવિની છે. ફિખાવે ઐક્યના પાઠ, કાવે બી કુસંપનાં; દિલે ઉસાહ બહુ આપે. કવિતા એ કવિની છે. ન ચાહે સ્વાર્થ વાણમાં રહે નિઃસ્વાર્થ લમીમાં; વદે ના વ્યર્થ વચનોને, કવિતા એ કવિની છે. કરે સ્તુતી ધનીકેની, ગરીબો સાથમાં રાખી; રહીને એક નિશાએ, કવિતા એ કવિની છે. જગાવે પ્રેમની ધુની, બતાવે પ્રેમને મહિમા; પ્રકાશી સર્વના દિલે, કવિતા એ કવિની છે. વડે ના કદિ જુનું, વખાણે નાય ના સારૂં; નીચોવે તત્વ બેમાંથી, કવિતા એ કવિની છે. વિતંડાવાદને છોડી, વદે વાતો સુધર્મોની; ત્યજે રીતિ અધમતાની કવિતા એ કવિની છે.
૧ કર કરજે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫૨
બુદ્ધિપ્રલ્લા.
રંગારગ સત્ય નિષ્ઠાના, જમાવે રંગ ખૂબીથી; કરાવે. સ્વાતિ ક્રમથી, કવિતા એ કવિની છે. ન રાખે . રામ ને દેષા, વિકાસે ઉચ્ચ ઉદ્દેશ કરે જાગ્રત જીવનમળને, કવિતા એ કવિની છે.
प्रभुप्रार्थना સારની ડુમરી.
જ્યાં ધાતી,
ઝુહું જીટું વત ખરું જાણુમાંરે—એ લય. જય જય અંતર જાની હૃદય મંદિરમાં આવારે, જય જય મહાવીર સ્વામી શાન્તિ સુધા વરસાવતેરે; ભાવે તમ ભક્તિ નથી થાતી વિકળ વૃત્તિ શાન્તિ નથી સાહાતિ (એ) લક્ષે લાવજોરે. વળગે છે બહુ આધિવ્યાધિ, સાધી શકે નહિ એથી સમાધિ; ટાળી આત્મઉપાધિ પ્રિત પ્રગટાવોરે, યમનિયમાર્દિક યાગ ન જાણું, મિથ્યા માયામાં હું માર્યું; આપી અનુભવ ટાણું, ભજન કરાવજો, પચ વિષયનાં છું પકડાણા, જુકી જાળ વિષે ઝકડાણા; હવે પ્રંશ ! અકળાણા સુખ દર્શાવìરે. સકળ કરે જન્મારો હારો, વ્હાલમ ારી અજીત બાળને પ્રેમ ધરીને નિભાવો.
જય જય ર
જય જન્મ. ૩
----
रमणि यशोगान !
૧
સતી સેનરાણી ! ! !
૫ . ↑
જન્મ જન્મ. જ
વિપત વિદારી;
જય જય. ૫
( સા. કુમુદ, મુ. પાદરા.
જેના હૈયામાં હેત હેાય, જેની આંખમાં રામ હોય, જેની ામાં મીઠારા હોય, જેના હાથમાં કામ ૉય, જેના જીવનમાં ઉચ્ચતાં, સરળતો, કામળતા, દયા, જ્ઞાન, ને પરોપકાર હેય તે સ્વર્ગની સુન્દરી છે !
દુહા.
ય, શય્યાએ સુવાય નહીં; હાય, સાન વીયેગે સાથી.
x
*
×
×
સુખની શય્યા હુલામહુને વલજે સાન સુજાણુ, હું સુતે છેલ્લે સાથરે; પાપી નથી તું પ્રાણ ! અધ ઘડીએ આરામતી. મનહર તારૂં મુખ હું જાણુ અજાણે જોયું નહિં, આશા રહી ઉરમાંહ્ય, અતે પામ્યા આ ગતિ.
""
હલામણ જેઠવા. ”
Page #21
--------------------------------------------------------------------------
________________
રમણિ યશગાન !
૧૫૩
મહા કવિ શેકસપીઅરના કરૂણાજનક “ રોમીયો અને જ્યુલીયેટ ” નાટકના જેવો પ્રેમની પરિસીમાને એક અપ્રતિમ દાખલો, કાઠીઆવાડના સુપ્રસિદ્ધ જેઠવા રજપુતેના કુટુંબમાં મળી આવે છે,
હલામણ જેઠ, અને સતી સેનના દુહા કાઠીઆવાડના સાહિત્યને એક અપ્રતિમ નમુને છે. પ્રાચીન વખતની વિવિ, પ્રેમ અને કાકોશલ્યને એ સારે ભાસ કરાવે છે, કાઠીઆવાડમાં વસતા કેટલાક ભાટ, ચારણે તે એ દુહા ઉપરજ નિર્વાહ ચલાવે છે.
પ્રાચીન સાહિત્ય, સતીઓનો પ્રેમ–અડગ નિશ્ચય, સતીત્વ અને તેમના ગુણનું દર્શન કરાવવાના હેતુથી આ વન રેખા ઓળખાય છે.
વીરબાળા સતી સેન એ બાલંભાના રાણા રાજસિંહની કુંવરી થતી હતી. તે ઉમર લાયક થતાં રાણા રાજસિંહે તેનું લગ્ન કરવા વર શોધવા સારૂ રીવાજ મુજબ રાજગોરને કહ્યું. ગોર રાણાના ફરમાન મુજબ વર શોધવા જવા તૈયાર થયા. તેને જતી વખતે રાજકુમારીએ એક સમસ્યા લખી આપી, ને કહ્યું કે આ સમસ્યા પૂર્ણ કરશે તેની સાથે મહારાં લગ્ન થશે એ સમસ્યા એ હતી કે –
ઘડવણ ઘડ્યાં, એરણે અડયાં નહિ ? (નાવાર્થ એરણે અડકયા સિવાય, વગર હડે ઘાટ ઘડયો છે–એ ચીજ કઈ?)
ઉપરની સમસ્યા લઈ રાજગેર ગયે દેશદેશાવર ઘણું ભરો પણ કેઈથી સમસ્યા પૂર્ણ થઈ નહિ. આખર નીરાશ થઈ પાછા ફરતાં બાકી રહી ગયેલા બરડાના ડુંગરમાં આવે લા ધુમલીના સમયમાં તે બા અને દરબાર ભરી બેઠેલા ધુમલીના રાણું શિયાળને તેણે પિતાના આવવાનું કારણ જણાવી દીધું. શિયાએ શમસ્યા વાંચી, અને તેને પૂર્ણ કરવા ઘણી યુક્તિ પ્રયુક્તિઓ કરી, પણ સઘળી ફોકટ ગઈ. એટલામાં તેની પાસે બેઠેલા તેના ભત્રીજ હલામણે તે શમસ્યા જોવા માંગી. તેને આપવામાં આવતાં તેણે તે વાંચી, ને તુર્ત નીચે પ્રમાણે પૂર્ણ કરી બ્રાહ્મણને આપી:--
સરવર સ્વાત તણું મળે, તે મોઘેરા મેતી નીપજે.” { ભાવાર્થ – (સરવરમાં રહેલી છીપના મુખમાં) સ્વાતી નક્ષત્રનાં (વદનાં) બિંદુઓ મળે તે મની પેદા થાય છે–એ વસ્તુ તે છે.)
ઉપર પ્રમાણે શમસ્યા પૂર્ણ થતાં બ્રાહ્મણ ધણજ ખુશી થ, અને હલામણ જેઠવા સાથે રસેનનાં લગ્ન કરવાનો નિશ્ચય કર્યો.
જ્યબાળાના ગુણ, સૈદ, ને ચતુરાઈથી લોભાયલા રાણું શિયાળને આ વાત ગમી નહિ, જેથી બ્રાહ્મણને એકાંતમાં બેલાવી, ગમે તેમ યુક્તિ કરીને તે શમશ્યા પૂર્ણ કરનાર હલામણું નહિ પણ પિતેજ છે એવું કહે ગોઠવવા તેને સમજાવ્યું. કહ્યું છે કે सर्वं गुणा कांचनमाश्रयंति!
(ભાવાર્થ-સર્વે ગુણે કાચન (સેનામાં–લમમાં, આશ્રય લે છે.)
આ સૂત્ર પ્રમાણે જરના લોભમાં તે બ્રાહ્મણ લોભાયો, ને લાલચના માર્યા શિવાજીએ કહ્યું તેમ, શમસ્યા પૂર્ણ કરનારને ઠેકાણે તેનું નામ ગોઠવવા કબુલ થયે. થોડા દિવસ રાજ મહેમાન તરીકે રહી વિદાયગીરી લઈ રાજગોર બાલંભા ગયો, અને શિયાએ સેનની સમસ્યા પૂર્ણ કરવાનું સર્વને વિદીત કર્યું. રાજભુવનમાં રાજગોર શમસ્યા પૂર્ણ કરી લાવવાથી આનંદ વર્તાઈ રહ્યા, ને મુકરર કરેલે દિવસે રાજકુંવરીને લઈ ધુમલી જવા રાજગારને રાવને રાજસિંહે ફરમાવ્યું.
Page #22
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
લગ્ન માટે નિમેલે મુહુતૅ પુરોહિત રાજબાળા સાથે ધુમલી આવ્યા, અને દરખાર તરફથી આપવામાં આવેલે ઉતારે તેઓ ઉતર્યાં.
૧૫૪
..
લગ્ન કરવાની ખુશાલીમાં મગ્ન થતા કુમાર હલામણને તેના એક વિશ્વાસુ ખવાસે જણાવ્યું કે સાન સાથે સિયાઝની પરણવાની મરજી છે. ” ખવાસને મેડેથી આવા નહિ ધારેલા શબ્દો નીકળવાથી હલામણુ કુમાર આશ્ચર્ય ચકિત થયો અને મુરબીના પુત્રવધૂ પર કુંદષ્ટિ જાણી ઘણા દિલગીર થયા પણ પિતૃ ભક્તિના પ્રભાવે તેની મરજી એમ હોય તો એમ કરી ” એમ તે ખવાસને તેણે જણાવ્યું.
સત્ય એવી પુસત્કૃષ્ટ વસ્તુ છે કે તેને ગ્રહ્યુ કરનારને સારે વિશ્ર્વના અણુદી' હાથ તેને મદદ કરવા સદાય તત્પરજ રહે છે. એવી રીતે સત્તીનું સત્ય સચવાવાનું નિર્માણ થયેલું હશે, તેથી એક દિવસે એવા પ્રસંગ આવ્યો કે સૈાનને ઉતારથી તેની દાસી પનપર પાણી ભરવાને ગ, ત્યાં શિયા”ની દાસી પણું આવી હતી. એક ખીજાને પાણી ભરતાં છાંટા ઉડતાં અન્ય અન્યને હાંશાતરી થઈ અને વાત વધી પડતાં એકમેકને મેણાં ટાણાં પર ઉતરી પડી. એટલે શિયાળતી દાસ્તે મેલી:–—
બાંધી મુડી લાખની, ઉધાડી થા ખાય; હુલામણુ દૃા પારખે, સાન શિયાને ય.
( ભાવાર્થ..હું દાસી ! બાંધી મુડીજ રાખ, કારણ તે લાખ રૂપીઆની અમૂલ્ય છે, તે તે ઉઘાડવાથી ખીનકીમતી છે. દુલાનેા પારખનાર હુલામણુ છે. ત્યારે સાન શિયા સાથે પરણે છે માટે માપમાંજ રહે ! ” )
શિયાની દાસીને માંઢે આ શબ્દો સાંભળી સેાનની ાસી જખવાણી પડી ગઈ, ને ઞાન પાસે જઇ રડી પડી ને કારણ પુછતાં તે
એટલી કેઃ—
ખાઈ અને બાંદી લઢી, એક વચનને કારણે,
નદીએ ભરતાં નીર; શેાસાયુ. મારું શરીર.
( ભાવાર્થ હૈ બાઇ! નદીએ હું પાણી ભરવા ગઈ હતી, ત્યાં શિયાની દાસી મારી સાથે વતી, તે એક વચન કહ્યું, તે સાંભળી મારૂં મન દુખાયુ છે. )
સાતે પુછ્યું કે એવું શું કડવું વચન તેણે કહ્યું ? ત્યારે સેાનની દાસીએ પનઘટપર બનેલી હકીકત તેને જણાવી, મૈં કહ્યું કે તમારી શમા પૂર્ણ કરનાર શિયાળ નહિ પણ હુલામણુ છે, ને તમે પુરેહિતના પ્રપચમાં ફસાયાં છે. દાસીને માંથી આ શબ્દે સાંભળતાંજ મેાનની રગેરગમાં ધ વ્યાપાર ગયા તે તે ક્રોધે સાક્ષાત જગદંબા સ્વરૂપ ધારણ કર્યું. તેણે તુર્તજ રાજગારને મેલાવી મગાવ્યા, ને તેને પુછ્યું કે “ શમસ્યા પૂર્ણ કરનાર પુરૂષ કાણુ છે ? કુંવરીની ધાને હ્રસ્વરૂપ એ ભયથી ડરી જઈ-સમશ્યા પૂર્ણ કરનાર શિયાછ નહિ પણ હલામણ કુમાર છે એ સત્ય વાર્તા કહી દીધી. સાતે લાલચમાં લપટાયલા ગાળને ધીક્કારી કાઢી મુક્યા ને બનેલા બનાવથી તે શાકસમુદ્રમાં ડુબી ગઇ, શિયાને ત્યાંથી રિવાજ મુજબ સાનને માટે દાસીએ પાક લઈ આવી, તેનુ સાને અપમાન કરી પોષાક ફેંકી દીધા. દાસીઓને તેમ કરવાનું કારણ પુછ્તાં સાને કહ્યું સુડી ભર્યાં શણગાર, શિયાના બે નહિ, લામણ ભરથાર, શિયે હમારા સાસરા.
—
Page #23
--------------------------------------------------------------------------
________________
રમણિ યશોગાન
૧૫૫
(ભાવાર્થ-આ છાબ ભર્યો શણગાર શિયા તરફને આવેલ મને ના શોભે કારણે મારે ભરથાર તે હલામણ છે ને શિયો તે મારે સારો છે.)
સેનને માટે આ સમાચાર સાંભળી દાસીઓ તુર્તજ છાબ લઈ પાછી ફરી દરબારમાં આવી, તે સેનને ત્યાં બનેલી સઘળી હકીકત શિયાજીને કહી બતાવી.
સને મ્હારું અપમાન કર્યું સમજી શિયો ગુસ્સે થયો અને આપણે વાત કેમ ખુલી તેનો વિચાર કરતો બેઠો. થોડી વખતે એને વિચાર થો કે, આ કામમાં હલામણનો હાથ હોવું જોઈએ. એવું અનુમાન કરી તેણે તુર્તજ કુમાર હલામણને બોલાવ્યો ને તુરતજ દેશ છેડી જવા હુકમ કર્યો.
હલામણ દેશવટે જવા નીકળે, તેને સેનની દાસી રસ્તામાં મળી. તેણે જેઠવાની ખબર પુછતાં હલામણે કહ્યું કે –
દેશવટે દરાર, સાચ દીધે શિયે જેઠવે;
હવે જઈને ભણજે જુહાર, હાંભે ગયો હલામણે. (ભાવાર્થ-શિયાએ મને દેશવટો દવાથી હું જાઉં છું. તારી બાઈને મહારા જુહાર કહી કહેજે કે હલામણ હાંભા ગામ ગયે.)
- દાસીએ હલામણને સંદેશ સેન કુંવરીને જણાવ્યું છે તેને એક વ% સમાન લાગે અને એલી કે --
ઉતારે અંગાર મને લાગે જાતાં જેઠવો; | મારી ઉરમાં માર ક્યાં, હાલ્યો ગયે હલામણે ! ( ભાવાર્થ-જેડી જવાથી મને આ ઉતારે અમિ સમાન લાગે છે. અરેરે ! મારા હદયનો ચુરો કરીને હલામણ કપ ચા ?)
એટલું બેલતાં જ સેન ઘરણ પર ટી પડી મુ.ગત થઈ. પોતાનું અપમાન સોને કર્યાનું દાસીઓને મેં સાંભળી ગુસ્સે થયેલે રાણે રિયાજી હલામણને દેશવટો આપી સનને ઉતારે આવ્યો. સોનની સુલક્ષણ દાસીઓએ આ સમાચાર સેનને પહોચાડી તુરત તેને સાદ્ધ કરી, ને સાવધ થતાં તે અંદરના ઓરડામાં જઈ બેઠી, અને બારણે ચક નાંખ્યો. શિયાઇ ધસ્ય ધ અંદર જવા લાગ્યું. તેને સેનની દાસીઓએ રોકવાથી તે ગુસ્સે થઈ ગયો, અને પડદે તોડી અંદર જવા તૈયાર થયે, એટલે સેને ભલાઝાથી બહાર આવી શિયાજીને કહ્યું કે:-પિતાછ પુત્રવધૂ પર કુદષ્ટિ ન કરે, તેનું પરિણામ સારૂ આવશે નહિ.
સોન કુંવરીના આ શબ્દોચ્ચાર શિયાને વજુ સમાન લાગ્યા, અને તે એર ગુસ્સામાં આવ્યો અને ઉશ્કેરાઈ જઈ સેનને વશ કરવાને તત્પર થયે પણ સેન જરા પણ ન ડગતાં પિતાનું “શિયળ સાચવવા તૈયાર રહી.”
અહા ! કુદરત તારી ગતિ ન્યારીજ છે. સત્ય માર્ગે ચાલનારને સંકટ સે પડે છે, પણ શુદ્ધ હૃદયવાળાને તું સદા સંકટમાં સહાય કરે છેજ. શિયા અને સેન બેલચાલ ચાલે છે તે દરમ્યાન એક પ્રવાસે આવી શિયાને કહ્યું કે –
દેશની સરહદ પર સિંધી લોકોનું જબર જસ્ત ટોળું ચઢી આવ્યું છે, અને ત્યાં જવા માટે તમારી હાજરીની ઘણી જરૂર છે. ”
શિયાને આ સંદેશ એક ઘા સમાન લાગે પણ શું કરે? ગયા વિના છૂટકોજ નહિ હોવાથી અત્રે પુર્ણ બંદોબસ્ત કરી તે ત્યાંથી ચાલી ગયે.
Page #24
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
સેનને સમજાયું કે સિધિ સામે લઢવાને તે સરહદ પર ગયા એટલે તુર્ત એક રથ લાવવા તેણે દાMએને દરબારમાં મેકલી, અને તે આવતાંજ યુક્તિ પ્રયુક્તિથી દેવદર્શન કરવા જવાનો નિમિત્ત, દાÅસહસાન થમાં એર્સી બહાર નીકળી પડી, ને ગામથી દુર ગયાં એટલે રથ હાંકનારને સ્વધામ પહોંચાડી, દાસીએ ઝટપટ २६ હાલા ગામને રસ્તે હુંકારી મેલ્યું.
૧૫
ધુમલીથી દેશવટેશ પામી હલામણ કુમાર સિંધ દેશમાં આવેલા લાંબા ગામે પોતાની ફાઇને ત્યાં જ રહ્યો.
સાનને દુસaવિયેાગ અત્રે તેને ચેન પડવા નહિ દેતા હોવાથી તે ગાંડાની માફ્ક ઘણી વખત આખાજીના જંગલમાં ભટક્યા કરતે હતે.
પ્રેમ ચીજ એવી અજબ છે કે, તે જેમાં ચરે છે તે પ્રાણી દરેક વસ્તુમાં આખર - તાના ચિત્તમાં ચોંટલી વસ્તુ દેખે છે, પછી તે લગની ભગવાનની લાગી હોય અગર મનુષ્ય પ્રતિ હોય. એવા એફતાર થવાનેજ એકત:ર થવુ લખ્યુ છે. સાનના અપ્રતિમ પ્રેમપાશમાં આકર્ષાયલા દુખી હુલામણુ સેનની ખખ્ખર વૃક્ષો આદિને પુછતા, જેના કરૂણાજનક દુહા એમ ગવાય છે કે --~--
વાંસપ્રતિ.
વ્હાલા વિયાગી વાંસ ! અહિં શિયે અવગણે આવી ? ભતે મારી ભેમના, મને સંદેશા કઇ સેનના
( ભાવાર્થ:—હે વ્હાલા વિયોગી વાંસ તુને દેશ બ્રેડી અહિં કેમ આવવુ પડયું ?
હે મારી ભૂમિ એટલે ધુમલીમાં વસનાર કઈ સેાનને સદંશે તુ લાગ્યે કુ? હુલામણુ હતાં, કાતલીએ કપાતી નહિં
જેવા નતાં આજ, વન વન વિખાણે વાંસડા ?
( ભાવાર્થઃ—ૐ વાંસ ! બ્લામણુ હતો ત્યારે કાઈથી તારૂ પાંદડુ પણ તેડાતું નહિ તે જેવા દેશવટે જવાથી તુ પણ વન વન રખડે છે! )
બરડાની ભરી બાથ, લઈ આંગણીએ રે પાવુ,
દેશામાં દીઠે વિધન હરૂ હું વાંસનો.
( ભાવાર્થઃ—હે વાંસ ! તને જોઇ મારૂ વિઘ્ન દૂર થાય છે. અરે તારૂં દુ:ખ દુર કરવા બરડા ડુંગરને આથમાં લઇ આવી તેને આંગણીએ તને રોપાવુ, )
કાપ્યા લઇ કુહાડીએ, પછી ઝીકયા અખુભાય,
લેટે લેવાણી આજ, તેથી શુદ્ધ ન રહી સેાનની.
( ભાવાર્થઃ—વાંસને ઉપર પ્રમાણે પુછતાં જાણે વાંસ તેને જવાબ આપતા હૈાય તેમ કહે છે.
હે હુલામણુ ! મને કહાડી વડે કાપીને રિઆનાં નાંખ્યા, રિઆના ઉછળતા માામાં હું બેભાન થવાથી મને આજે સેનની શુદ્ધ રહી નથી. )
જાળ નાંખનાર પ્રતિ નલીડા નાંખને જાળ, મીઠા મેરામણ મધે, કરમ છે કપાલકે, ખેતેરસે ખરડે રહ્યાં ?
Page #25
--------------------------------------------------------------------------
________________
ર્મણિ યશગાન !
૧૫૭
(ભાવાર્થ –હે જાળ નાખનાર ! હલામણના નામની જાળ આ મીઠામેરામણ (દરિઆ) માં નખ, કે મારાં કરમ પાળે છે, કે બધાં બરડે રહ્યાં તે જણાય.)
જાલીડા નાખને જાળ, તારા નમતની નેંધીને,
માંહી આવે શું શંખલા ને સેવાળ, કાં માછલીયું ટેળે મળે? (ભાવાર્થ –હે જાળ નાંખનાર ! હવે તારી નીમીતની જાળ નાંખ, મહી સંખલા, સેવાળ, કે ટોળે મળીને માછલીઓ આવે છે?)
સેનાના વિયોગથી હલામણુનું શરીર દિવસે દિવસે સુકાઈ જતું જોઈને તેની ફઈએ તેને બીજી સ્ત્રીઓ પરણવાને ઘણય સમજાવ્યું. ત્યારે તેણે કહ્યું કે
લાંબા પહેરે ઘાઘરા, પેટે ડમરીયું;
વારૂ સેનાના ઉપરે, લઈ સલસે સુમરીયું. (ભાવાર્થ –અત્રેની સુમરીયું (સ્ત્રીઓ) લાંબા ઘાઘરા પહેરે છે, અને પિટપર ડમરીયું (એક જાતનાં કપડાં) પહેરે છે. સિંધની સેલસે સુમરી સોનની ઉપરની ઉતારી લઉં. (સેલસે સાથે લઈએ તે પણ સેનની બરાબરી થાય નહિ.)
હલામણ રાત્ર દિવસ બેચેન રહે, કોઈ દિવસ ઘેર સુવા આવે ન આવે એ જોઈને તેની ફેઈએ તેનું આશ્વાસન કરી તેને સમજાવ્યું, ને રાત્રે સુવા નહિ આવવાનું કારણ પુછતાં તેણે કહ્યું કે –
સુખની શય્યા ન હોય, શયાએ સુવાય નહિ,
હલામણને હય, સાન વિયોગે સાથ. (ભાવાર્થ–સુખની શય્યાએ મારાથી સુવાય નહિ, કારણ સેનના વિગે હલામણને તો સાથરોજ હેવો જોઈએ. )
એક દિવસ હલામણ સેનના સંબંધી વિચાર કરતા જંગલમાં એક પથ્થરની શિલા પર બેઠા છે. એ શિલા નીચેથી એક ઝેરી નાગ નીકળી તેના પગને અંગુઠે કરડી ચાલ્યા ગયો, સોનના સમાગમની આશામાં ને આશામાં સાપનું ઝેર ચઢતાં ચઢતાં તે જમીન ઉપર પડી તરફડવા લાગે.
આ વખતની તેની સ્થિતિ ઘણી દયાજનક થઈ પડી ! ને સેનના વિવેગમાંજ ભરવાને વખત વિધિએ આ ! તેના કુલ્હાત આખુ વન ગજાવી મૂકયું. પ્રેમના જોગીડાના પ્રેમ આહલેકે વનમાં કરૂણરસ રેલી મૂકે. તે વખતના તેના કરૂણુ ઉપજાવનાર દુહા નીચે પ્રમાણે છે –
વળજે સેન સુજાણ, હું સુતો છેલ્લે સાથ પામી નથી તું પ્રાણ, અધ ઘડીએ આરામની, મનહર તારૂ મુખ, હે જાણુ અજાણે જોયું નહિ,
આશા રહી ઉર માંહ્ય, અંતે પાપે આ ગતિ. (ભાવાર્થ –હે સગુણી સોન ! હું છેલ્લે સાથરે સુતે ( મરવાની અણિએ) છું. હે! પ્રાણુ! તું અર્ધી ઘડી પણ આરામ મારા તરફથી પામી નથી. અરેરે ! તારું મનહર મુખ જાણીને તો શું ! પણ અજાણતાં પણ હેં જોયું નહિ. મારી આશા હૃદયમાં જ રહી ગઈ, અને અરે છેવટે એ દશાએ આવી પડ.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫૮
બુદ્ધિપ્રભા.
પેલીગમ ધુમલીથી ઘણે દૂર નીકળી આવતાં તરસ અને શ્રમથી પિડિત થયેલી રાજકુમારી સોન આ જંગલમાં અચાનક આવી ચઢી. વિશ્રાંતિ માટે રથને થોભાવી, પાણીની શોધ માટે ઘસીને મેક્લી. દાસી પાણીની તપાસ કરતાં કરતાં, જ્યાં હલામણું કુમાર પડયો હતો ત્યાં આવી. હલામણને જોતાં ઓળખે, અને તેની આ સ્થિતિ જોઈ તેનું હૈયું ભરાઈ આવ્યાધી, તે એકદમ સોન પાસે દોડી ગઈને રડી પડી. સોને કારણ પુછતાં દ્રષ્ટિએ દિઠેલા સમાચાર કહી બતાવ્યા, સોન એકદમ ત્યાં આવીને હલામણને નિહાળી તેની આવી સ્તર સ્થિતિમાં અંત આવેલ જોઈ તેના હૃદયમાં કારી ઘા લાગ્યું. ને ચિત્ત શ્રમ થઈ ભૂમિ પર નતિ થઈ પડી. દાસીના આશ્વાસનથી તેને જરા શુદ્ધ આવતાં હૃદય ફાટ રૂદનથી તેણે આખું વન ગજાવી મૂક્યું. તે બેલી:--
હાંબાની હદ માંહ્ય ડે, વ્હાલી વસ્તુ વિસારીયું;
હેડે કે હાર, જે હતો હલામણ જેવો. - (ભાવાર્થ-હાંબાની હદમાં મહું હાલી વસ્તુ, જે મારા હૈયાને હાર હલામણ જેડ ગુમાવ્યો છે.)
હબા ડુંગર હેડ, હે હલામણું હિચ નહિ,
આશાયું રહી અનેક, મને જેઠ જેવા તણી. (ભાવાર્થ-હાંબાના ડુંગર નીચે હે હલામણને હિંચકો નાંખ્યો નહિ, જેઠવો જોવાની મારા દિલમાં અનેક આશાઓ રહી ગઈ.)
આમ છાતી કાટ રૂદન કરતાં કરતાં દાસીને લાકડાં એકઠાં કરી લાવવા તેણે ફરમાવ્યું. દાસએ લાકડાં એકઠાં કર્યા ને બન્નેએ મળી હલામણને ડેપર સુવા, ને પછી રૂદન કરતી બેલી –
હાંબાની હદવાણું, આજ પીઠી ભર્યો પહાડીઓ;
મીંઢલ છુટયાં મશાણ, હું હારી બેઠી હલામણે. " (ભાવાર્થ –કાંબાની હદમાં આજે હું ભ હલામણને રહેપર સુવાડ. હમારા મીંટલ મશાણમાં છૂટયાં. અરેરે ! હું હલામણને ખાઈ બેઠી.)
હલામણને હૈયે ખેડચ ખડકીઓ,
હવે કરવા સ્વર્ગવાસ, મારે બળનું બરડાના ધણી. (ભાવાર્થ –હલામણની છાતી ઉપર લાકડાં ખડકી હવે સ્વર્ગ સાથે કરવા હું બરડાના ધણું (હલામણુ સાથે બળી મરું છું.) આ વિચાર કરી સહગમન કરવા ધારે છે, એટલામાં એક ચમત્કાર બન્યા.
અહા ! વિધિ હારી શક્તિ ને ગતિ અપાર છે. સોન તથા દારીને રડાકુટ ભર્યો કોલાહલ સાંભળી, જંગલમાં સર્પ પકડવા ફરી એક મદારી ત્યાં આવી ચઢ. તેણે દાસીને આ કેલાહલની મતલબ પુછતાં તેણે સઘળી હકીકત જણાવી. મદારીએ હલામણને તપાસી જેવા સોન પાસે રજા માંગી. તે મળતાં બરાબર, તેને શ્વાસની નળીએ તપાસતાં જણાયું કે જીવ બ્રહ્માંડે ચઢી ગયો છે ને સાપનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું છે, પણ જીવ ગયો નથી, જેથી હજી કંઈ ઉપાય થઈ શકે તે કરવાની મદારીની ઈરછા થઈ. તેણે હલામણનું શબ ચીતા ઉપરથી નીચે ઉતારી સાપનું
Page #27
--------------------------------------------------------------------------
________________
અમારી નોધ.
ઝેર ઉતારવાને મારે જે પોતાની પાસે હતો તે જ્યાં હલામણને સર્પ દંશ થયો હતે ત્યાં મુકો, ને તુજ ચેડા સમયમાં તેના હાથ પગ હાલતા જણાવ્યા અને સર્વને હલામણું જીવવાની આશા જણાઈ. એક પ્રહર થયે તમામ ઝેર ઉતરતાં હલામણ ઉી બેઠો થયો. પાસે સેનને જોઈ આશ્ચર્ય ચકિત થયો. સોને સર્વ બીના તેને જણાવી. બંને જણે મદારોને ઉપકાર માન્યો અને સર્વે ગામમાં ફઈને ત્યાં ગયાં. સેન સાથે હલામણુ આવેલો જોઈ કોઈ ઘણાં જ ખુશ થયાં ને મંગલ ગીતાના મૃદુષ્યની વચ્ચે હલામણને સોન કુવરીનાં વિધિરાર લગ્ન થયાં. મદારીને સરે શરપાવ મળે. જે જેવા હલામણ તથા સનરાણી સુખમાં ફળ વ્યતીત કરવા લાગ્યાં.
અતિ પ્રયાસે મેળવેલી ચીજ બહુજ મીઠાશવાળી લાગે છે.
ઘુમલીમાં શિયાળ ટુંક વખતમાંજ મરણ પામ્યા અને હલામણ ઘુમલીનો બાદીપતિ થઈ ત્યાં રાજ્ય કરવા ની આજ્ઞા લેઈ ગયો. અતિ પ્રેમ વચ્ચે આ અપ્રતિમ દંપતિ ઘણા વર્ષો સુખમાં ગળીજન્મભૂમિમાં પિતાનાં નામ અમર કરી ગયાં.
ધન્ય છે એવી દ્રઢ નિશ્ચયવાળી-અખંડ પ્રેમવાળી-સતી સનરાણીને ! કે જેણે પતિતને ખાતર વનવન રખડવાનું પત કર્યું ને રોજ રીદ્ધિને લાત મારી. એકવાર મનથી વરેલા પનિ સાથે બળી મવા તૈયાર થઈ
પ્રાચીન મહિલાઓ શિયળને જ પિતાનું સર્વે જીવન સમજતી હતી. ભૂષણ, અલંકાર, સર્વ તેને જ જાણતી અને રિયળ રૂપી અલંકારે વિભૂષિત રહી તેઓ દેશના ગૈારવ રૂપ બની આ જગતમાં અક્ષય કર્તિ મુકી ગઈ છે. જેના યોગાન ભારત મહિલાઓને અને મહારી બહેનોને સ્મરણિય છે.
સતિ સોન રાણનું જીવન ચરિત્ર વાંચી હારી આર્ય ભગીનીઓ તેણી કંઈક ઝાંખી પિતાના જીવનમાં કરાવશે તો મારી રંક લેખીનીનું સાર્થક થયું માનીશ.
ધન્ય છે તેવી પ્રાતઃસ્મરણિય સભારીઓને !
अमारी नोंध.
હવેની બીના છે કે થોડા સમયથી ઘમ વીર પુરુષોની જ્યતાઓ ઉજવવાની શરૂવાત
થઈ છે તે ઉત્સાહપૂર્વક આગળ વધતી જાય છે. પ્રભુ મહાજયંતીએ વીરની જયંતી આ વર્ષે અધીક સ્થળે ઉજવાઈ છે. તેમ ગત
( જેઠ ) માસમાં ત્રણ મુનિ મહારાજાઓની જયંતી ઉજવાઈ છે, જેનામાં અધિક ગુણ હોય તે જગતને વિષે માનનીય ગણાયજ છે, પછી તે ગમે તે વ્યક્તિ છે અર્થાત્ જેનાં કામ-ઉત્તમ ગુણોવડ–ઉત્તમ થયેલાં છે-જગતને ઉપકારકારી નીવડેલાં છે. એવા-જયવંતા–મહતમાં મુનિશ્વરેની જયંતીએ ઉજવાય અને તે વડે ગુણાનુરાગ પ્રગટાવાય તેવા શુભ કાર્યોને દરેક વ્યક્તિએ હર્વ પૂર્વક આવકાર આપી ગુણાનુરાગી થવું જ જોઈએ.
ગત (જે) માસમાં ડા દશક ઉપર હયાત અને સમકાલિન એવા જુદા જુદા વણ ગ૭ના અધિપતિ સમર્થ જ્ઞાની અને શાસન પ્રેમી એવા ત્રણ મુનિશ્વરેની જયંતીએ
Page #28
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભાજુદા જુદા સ્થળે ઉજવાઈ છે, એ જૈન પના વાંકે પ્રગટ થતા અહેવાલોથી જોઇ શક્યા છે. તે જ રીતે અશાડ માસમાં પૂજય સુખસાગરજી મહારાજની ઉજવાઈ છે. શ્રીમદ્ વિજયાનંદ સુરિશ્વર ( વિજયગચ્છ ), શ્રીમદ્ રવિસાગરજી (સાગર ગ9), પન્યાસ શ્રી દયાવિમલજી ( વિમલ) એમ ત્રણે જેમ સમકાલીન હતા તેમ ગરાધિપતી હતા. આ મહામાં શ્રીઓમાં પથમના બે મહાત્માઓની જયંતી તેઓના શિષ્ય પરિવારની હાજરી તળે ઘણુંજ સારા રૂપમાં અનેક સ્થળે ઉજવાઈ છે અને તેમાં ગૃહસ્થ ભકતોએ ઘણોજ ઉત્સાહ ભર્યો ભાગ લીધે છે. કેટલેક સ્થળે મુનિજન વીના એકલા શ્રાવકેએ પણ યથાશક્તિ ગુણાનુવાદ ગાઈ જયંતીઓ કરી છે.
ખાસ નોંધવા યોગ્ય અરસપરસ પ્રેમને મજબુત કરનારી બીના તે એ છે કે પરમ ઉપગારી શાન્ત મૂર્તિ, ચારિત્ર ચૂડામણી ક્રિયે દ્ધારક શ્રીમદ્ રવિસાગરજી મહારાજશ્રીની પાટણ ખાતે સાગરના ઉપાયે થયેલી જયંતીમાં પ્રવર્તક મુનિ મહારાજશ્રી કનીવિજયજી આદે તથા મહેસાણામાં કે જ્યાં શ્રીમદ્ કાળધર્મ પામ્યા છે તે ગામને ઉપાશ્રયે થયેલી જયંતીમાં મુનિ મહારાજ કનકવિજયજી અને લલિતવિજયજી આદે મુનિરાજે પ્રેમપૂર્વક ઉત્સાહિ ભાગ લીધે છે; અને અન્ય પ્રેમમાં વધારે કરનાર અને મહાત્મા જનેના ગુણ ગાઈ સ્વગુણુ પ્રગટમાં વધારો કરવાના સાધન રૂપ જયંતીઓ અને તેવા શુભ કાર્યોમાં આ રીતે અરસપરસ ભાગ લેઈ જૈન બંધુઓ ઉપરજ નહિ પણ જેનેનર બંધુઓ ઉપર પણ ઉત્તમ છાપ પાડવાને હવે પછી તે તે પ્રસંગોએ જ્યાં જ્યાં જે જે મુનિશ્વ સ્થિત હોય, તેઓ અવશ્ય વધુ ભાગ લેશે એમ ઈચ્છીએ છીએ.
દોષ દષ્ટિ ધારકેની કંઈ બેટ નથી, અને તેથી જગતને કઈ રીતે લાભ પણ નથી. બલિહારી ગુણ દષ્ટિ જનની છે કે જેઓ સ્વ અને પારને લાભદાઇ બને છે. ધન્ય છે તેવા ઉત્તમ પુરૂષોને કે જેઓ પરના નાના સરખા પણ ગુણને મેર તુલ્ય જોઈ શકે છે. ધર્મવીરેની આ રીતે જયંતીએ જૈન બંધુઓએ ઉજવી છે જ્યારે આપણે નામદાર
વૈઈસરાય અને સમ્રા, નામદાર શહેનશાહની જન્મ તીથીઓના જન્મેસવ, મહે પણ ગત માસમાં આખી હીંદી પ્રજાએ કર્યા છે.
સત્ય છે કે બ્રીટીશ રાજ્ય અમલમાં પ્રજા આગલા સમય કરતાં સારી શાન્તિ ભગવે છે એટલું જ નહિ પણ આર્થિક ઉન્નતિ માટે કેટલીક રીતે જાગૃત બની છે. આપણે ઈચ્છીશું કે હાલના નામદાર શહેનશાહના રાજ્ય અમલમાં દયા ધર્મને વિશેષ પ્રચાર થાય અને સર્વે પ્રજા આર્થિક, ધાર્મિક, અને છેવટે આધ્યાત્મિક લાભે સારા પ્રમાણમાં મેળવે એવી શક્તિ પ્રસરે. પૂજ્ય મુનિશ્વરનાં ચોમાસાં હવે નકી થઈ ગયાં છે અને જૈન પત્રના અહેવાલો ઉપ
રથી કયા કયા મુનિરાજે કયાં બિરાજે છે તે આપણે વાંચ્યું ચાતુર્માસ છે. જે પ્રત્યે જૈન બંધુઓને ાનાદિ વડે અનેક લાભે
પ્રાપ્ત કરાવવા તથા ગુણનુરાગ વડે શાન્તિ પ્રસરાવવાને જે જે સ્થાનેથી વિનંતીઓ થઇ છે તેને તમે અનુમોદન આપવા સાથે ઉમેરીએ છીએ કે તેમ થવા માટે જન બંધુઓએ પણ પિતાની ફરજ અદા કરવી. એક હાથે તાલી પડતી નથી.
ધ્ય ને વા અંગે પ્રાપ્ત થાય છે. તે પ્રકારનું તેઓ વર્તન કરી જાય છે;
Page #29
--------------------------------------------------------------------------
________________
રાજકુમારોને ધાર્મિક શિક્ષણ,
૧૬૧
માટે મુનિશ્વરાએ સામ્યતાપૂર્વક નિર્મળ ચારિત્ર પાળી ગુણી જતાના ગુણે તરજ દૃષ્ટિ રાખી માધ્યસ્થ ભાવે સર્વે પ્રસગેએ શ્રાવક વર્ગમાં શાન્તિ જળવાય-કુસપા દુર થાય તેમ કરવું; તેજ રીતે શ્રાવક વર્ગે મુનિમાર્ગ અને તેની જરૂરીઆત તથા ઉચ્ચરાતા વચનોમાં રહેલું ગાંભીર્ય જાણ્યા વીના શાક્ય સમાન અની નાની સરખી ખીનાને અજ્ઞાનતા વડે મૈટુ રૂપ આપી મુનિયા ઉપર અભાવ થવાના કારણીક ન થતાં પૂજ્ય વ્રુત્તિ રાખી તેઓને વિશેવ શાન્તતા મળે તેમ કરવું. ભીષ્ટ સૂચના એ છે કે ધર્મ કાર્યો અનેક પ્રકારે આ ચાતુમાંસમાં પણ થશે અને અનેક પ્રકારે દ્રવ્યનો પણ વ્યય થશે, પણ સમય અનુસાર સાત ક્ષેત્રા પૈકી જે ક્ષેત્ર વડે સાતે ક્ષેત્રને પુષ્ટિ મળે તે ક્ષેત્રમાં વધુ સહાય આપવાને આધ અપાય અને જૈન બધુ તેના અમલ કરે એમ થવું જોઇએ છે.
સતાષકારક છે કે, મુનિશ્વરા હવે જુદા જુદા સ્થળે સારા પ્રમાણમાં વીચરવા લાગ્ય છે અને અપરિચીત એવા સ્થળેાના જૈન બને પણ લાભ મળવા લાગ્યા છે. પ્રાર્થના છે કે અધિાયક જૈન સમાજમાં સર્વત્ર શાન્તિ ફેલાવે અને જૈન શાનસની ઉન્નતિ અર્થે થતા કાર્યોમાં સહાય આપે.
राजकुमारोने धार्मिक शिक्षण.
( લેખકઃવકીલ નદલાલ લલ્લુભાઈ વડેદરા, )
તારીખ ૨૬ જુલાઈ ૧૯૧૪ ના મુંબાના ગુજરાતી સપ્તાહિક પત્રમાં ભુજ (કચ્છ) નું ખબરપત્ર તા. ૧૯૭–૧૪ નું પુષ્ટ ૧૩૨૦~૧ માં પ્રગટ થયું છે, તેમાં નીચે પ્રમાણે જણાવે છે. બાળ રાજકુમારોના શિક્ષણનું મુહુર્તો-ભુજની ગાદી સ્થાપનાર પહેલા રાત્ર શ્રી ખેંગારજીને ભવિષ્ય કહેનાર તથા રાજ મળવામાં મદદ આપનાર જૈન યતિ ઉપાધ્યાય શ્રી માણેકમેરજીની ( મેટી ) પોશાળમાં કચ્છના રાજકુમારી પ્રાચીનકાળમાં શિક્ષણ લેતા; તે જમાના બદલી જવા છતાં વૃદ્ધિ કાયમ રહેલી છે. તદનુસાર નામદાર યુવરાજ કુમારશ્રી વિજયરાજજીના એ બાળક રાજકુમારોને શિક્ષણનું મુહુર્ત્ત કરવાનુ હતું, પરંતુ કેટલાક વર્ષથી છેલ્લા ઉપાધ્યાય જયરાજ મેજી પચવ પામ્યા પછી લાયક માણસને અભાવે.ગાદી ખાલી હતી પરંતુ કુમારેાંતે કેળવણી આપવાની જરૂરીઆત ઉભી થતાં વિશનજી નામે ઉક્ત પૈશાળા એક ચલાને ઉપાધ્યાય શ્રી વાસા મેરજી નામથી અશાડ વિદે ને શુક્રવારને રાજ યતિની દિક્ષા દદ' ગાદીએ બેસાડવામાં આવ્યો છે; અને વિદ ૫ ને રિવવાર રાજ આળક કુમારા શ્રી મેઘરાજજી અને નટવરને વિદ્યા ભગવાનુ મજકુર નવીન ઉપાધ્યાય પાસે મુફ્ત કરાવવામાં આવ્યું છે. ઉપાધ્યાયની દીક્ષા વખતે યુવરાજ કુમારશ્રી વિજયરાજજી અને કુમારશ્રી મનુભા સાહેબે હાજરી આપી હતી, અને કુંવરોના શિક્ષણુ મુહુર્ત્ત પ્રસંગે ખુદાવંદ મહારાજા શ્રી હવ્વુર સાહેબ પ્રશસ્ત પાળમાં પધાર્યાં હતા.
આ ખબરપત્રથી આપણુને જાય છે કે કચ્છના રાજકુટુંબમાં રાજકુમારાના શિક્ષણની શરૂવાત જૈન ગાદીપતી ઉપાધ્યાયની પાસેથી થાય છે. ગાદીપતી ઉપાધ્યાયની જગ્યા ખાલી હતી તેથી તે જગ્યાએ ઉપાધ્યાયની યોજના તેના માટે કરવામાં આવી, અને પછી તે ઉપાધ્યાય પાસે ખાળકુમારના શ ક્ષણની શરૂવાત કરવામાં આવી છે.
Co
33
Page #30
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
આ રિવાજથી આપણા જૈન ભાઓએ શું ધ્યાનમાં લેવાનું છે, કચ્છ જેવા પહેલી પતિના રાજકુટુંબમાં પણ જૈન ધર્મ ગુરૂ પાસેથી શિક્ષણુની શરૂવાત કરવાના જે રિવાજ છે, તે રિવાજને તે આ સુધરેલા જમાનામાં વહેમ, યા ખરાબ રિવાજ છે, એમ કહી ત્યાગ કરતા નથી. છતાં આપણા જેવા ભાઈ પોતાની પ્રજાની કેળવણીની શરૂઆત ધાાત્મક શિક્ષણુધી નહિ કરાવતાં વ્યવહારિક કેળવણીની શરૂવાત કરે છે; વાસ્તવિક તે આપણી પ્રજાની શરૂવાત ધાર્મિક શિક્ષણથી શરૂ કરાવવાની જૈન નામ ધરાવનારતે ખાસ જ છે.
पर्युषण अने श्रावकोनुं कर्तव्य.
( લેખકઃ—ધડીઆળી સાકર
માણેકય—સુબાઈ. )
થોડા વખતમાં નેનના પર્યુષણ પર્વના તેહવારે શરૂ થશે અને કહેવાતા દયાના કાર્યોમાં લાખ રૂપીઆ ખર્ચાશે. પર્યુષણ પર્વ વિષે અમે નથી ધારતા કે અમારા વાંચકોમાંના કોઈ અજાણ હોય, છતાં જેઓને તે વિષે જાણવાની ફચ્છિા હોય તેને માટે અમે કાંઈકે ટુંક વિગતો આપીશું, એ પર્વ શ્વેતામ્બરા શ્રાવણુ વદ બારસ લગભગથી તે ભાદરવા શુદી ચોથ——પાંચમ સુધી ગણે છે, જ્યારે દિગંબરી ભાદરવા શુદી પાંચમથી આશરે નવ દિવસ સુધી ગણે છે. એ વખતે ધર્મને લગતાં અનેક કાર્યો થાય છે અને સ્ત્રી તેમજ પુરૂષો અનેક પ્રકારના લાડવા લે છે. શ્વેતામ્બરા એ પર્વના દિવસે! દરમાન મંદિરામાં ધૃજા કરે છે, ઉપાશ્રયે જાય છે, ઉપવાસ કરે છે, વો ડરે છે, વ્યાખ્યાન સાંભળે છે અને વ્યવહારના કાર્યોંમાંથી નિવૃત્તિ લે છે. ઉપાશ્રયે લાંબે વખત સુધી વ્યાખ્યાને વંચાય છે, જેમાં તીર્થંકર ભગવાનનાં ચરિત્રા મુખ્ય કરીને સંભળાવવામાં આવે છે. દીઆના ઉત્તમ પુસ્તામાં ઉત્તમ ગણાતાં પુસ્તક-કપત્રને ધામધુમથી વધેડે કાઢી ઉપાશ્રયે લઈ જઇ તેની પૃદ્ધ પણ કરવામાં આવે છે. વળી ઉપવાસ કરવામાં આવે છે. તેમાં પણ અહિંસાના તત્વને બેહદ અગ્રસ્થાન આપવામાં આવે છે. ખાવા પીવાની ચીજ ઉપરી જેટલા મેહ ઘટાડવામાં આવે અને ચિા ઉપરના માને ત્યાગ કરવામાં આવે તે કર્મ ખપે અને પુણ્ય વધતાં મેાક્ષના માર્ગ સુલભ થઈ શકે એવું માનીને હારા શ્રાવીકા અને શ્રાવકોને, સાધુ અને સાધ્વીએ એક બે, ત્રણ ત્રણુ અને તેથી વધીને આ, દશ, પંદર, વીસ, પચીસ, ત્રીસ દિવસના ઉપવાસ કરે છે, જે દરમ્યાન તેએ કાંઈ પણ ખાતા નથી, અને કવચિતજ પાણીને ઉપચાર કરે છે. છાશને ઉપયોગ કરનાર-મુખ્ય કરીને સ્થાનકવાસી પૃથના હેાય છે, જેએ છ છ મહીનાના ઉપવાસ કરે છે. પણ મૃત્ પૂજકોમાં વધુમાં વધુ ઉપવાસ ધણું ખરૂ એક મહિના લગભગના હોય છે, જે દરમ્યાન કાંઈ પણ ખાઈ શકાતું નથી અને પાણી સીવાય કાંઇ પી શકાતું નથી. ત્રણુ ચાર દિવસના ઉપવાસ કરનાર કેટલાક તે! પાણી પણ પીતા નથી, અને છ સાત વરસના માળકો પણ ઉપવાસ કરે છે. એ સિવાય અહિંસાને ઉત્તેજન આપવા માટે ગાય, બકરા વગેરે જાનવરોને કસાઈ પાસેથી ડવવામાં આવે છે. માછીમારીને પૈસા આપી માછલાં પકડતા અટકાવવામાં આવે છે. પાણી ફેરવતા ઘાંચીએને ધાણી ફેરવવાના કામથી દૂર રાખી આદુ દિવસ માટે અમુક પૈસા આપવામાં આવે છે, ઘરમાં ગુ અનાજ વગેરે
૬૨
Page #31
--------------------------------------------------------------------------
________________
નાની ફરજ.
i};
દરવામાં કે દળાવવમાં આવતું નથી, મસાલા વગેરે ખાંડવામાં આવતાં નથી, લીલેતરી શાક વગેરે ખાવામાં આવતાં નથી, અને દરાજ કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ કરી સવાર સાંજ લેવામાં આવે છે. છેલ્લે દિવસે સવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવે છે, જે વખતે આખા વર્ષ દરમ્યાન થયેલા પાપ માટે ભાવથી પ્રાયશ્રિત લેવામાં આવે છે, કીધી તેમ નિહ કરવા ભાવ ભાવવામાં આવે છે, અને ધર્મને લગતાં અનેક કાર્યો કરવા તરફ્ નતાવૃત્તિ વાળવા ઉત્કંઠા દર્શાવવામાં આવે છે. સવત્સરી પ્રતિક્રમણુ કરવાને બીજે દિવસે જૈન ધર્મ પાળનાર દરેક ભાઈ તેમજ બહેન એક કાણે જમે છે અને પેાતાની ભાઈચા રાની લાગણી દર્શાવવામાં આવે છે, જે માટે મેટા રમણો થાય છે, એટલુંજ નહિં પણ આખા વરસ દરમ્યાન અરસપરસ જે કાંઈ ટટા થયા હોય, લડાઇ થઈ હોય, નિંદા કર વામાં આવી હોય કે પાપની ભાવના ભાવવામાં આવી હાય તેની મારી નાના મોટાની અંતર ગળ્યા વગર માંગવામાં આવે છે.
જેનેાની ફરજ.
ઉપર જણાવેલા પર્યુષણ પર્વ દરમ્યાન કેવાં કેવાં કામેર્યા કરવામાં આવે છે તેની ટુંક વિગતો ઉપરથી એટલું તો બેઇ શકાશેજ કે તે વખતે પરસ્પરના ઘેર ભૂલી જવામાં આવે છે.-રેલા પાપની મારી માંગવામાં આવે છે, અને ધર્મ પંથે વળવા અનેક માર્ગે ઉત્કંઠા દર્શાવવામાં આવે છે. તે માટે જે બે સધ્યાએ બે વખત જે ક્રિયા દર્જ કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહે છે, અને તે દરમ્યાન નિચલા ક્લોકનુ મન, વચન, અને કાયાથી સેવન કરવામાં આવે છેઃ
ખાનેમ! મુગ્ વે, સબ્વે જીવા ખમતુમે, મિતિમે સવ્વ ભુએસુ, વેર્મઝન કૃષ્ણ
એ શ્લોક માગધી ભાષામાં છે અને તેના વિસ્તારથી અર્થ કરીએ તે ઘણો લાંખે થાય છે, પણ ટુકમાં તેના ભાવાર્થે આ પ્રમાણે છે. હું સર્વ ને ખમાવું છું; સર્વે જીવો અને માછી આપે. મને સર્વ ભૂતા સાથે ત્રીભાવ છે: ભારે કાઇ સાથે વૈરભાવ નથી. જે ઉત્તમ પુએ જૈન ધર્મના સિદ્ધાંતા રહ્યા છે તેઓએ આ બ્લોકમાં કેટલો ઉત્તમ ભાવ દાખલ કર્યાં છે તેનું વર્ણન થવું મુશ્કેલ છે. “ કેઈ પણ જીવ સાથે મને વૈર નથી-દરેક જીવ સાથે મને મૈત્રીભાવ છે ” એ તત્વ તેમાં પ્રાધાન્યપદે બેડવામાં આવ્યું છે અને તે સિદ્ધાંત ઉપર જૈનધર્મને પાત્રે રચાય છે. એજ સિદ્ધાંતને અનુસરીતે હારા પાણીને કપાઈ જતા ઊડાવવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ખાવાની વસ્તુઓને ત્યાગ કરવામાં આવે છે, અને જૈનધર્મના યવૈધ દરેક કાણે સંભળાય છે. પણ્ અસાસ ! જે મહાન તીર્થંકરોએ એ સિદ્ધાંતને જન્મ આપ્યા છે. તે ઉપર હાલના નાનું બહુ અલક્ષ જોવામાં આવે છે. તે સિદ્ધાંતની જરા પણ દરાર ફરવામાં આવતી નથી. અરે ! ખુલ્લા રાખ્ખોનાં ફહીએ તે તેને કોઇ સિદ્ધાંત હોય તે માની શકાય એવું વર્તન કરવામાં આવતું નથી, અને માત્ર વ્યાખ્યાન સાંભળવામાં અને ઉપવાસ કરવામાં સર્વેની ફરજ પૂરી થઇ જતી હોય એમ વર્તવામાં આવે છે. આ ખાબત હાલના જૈનો સારી રીતે સમજે છે. આજેજ મારી ભાગવા છતાં રે દિવસે નવા લડાઈ ટટા આગલા લડાઈ ટટાના અનુસંધાનમાં કરવામાં આવે છે. આગલા દિવસે માગ
Page #32
--------------------------------------------------------------------------
________________ 164 બુદ્ધિપ્રભા. વામાં આવેલી માફી–કરવામાં આવેલાં પ્રાયશ્ચિત ભુલી જવામાં આવે છે. નવા ઝઘડાનાં બી રેપવામાં આવે છે. જુના ઝઘડાઓને પાણી પાઈ ઉછેરવામાં આવે છે. નવા પાપોની શરૂઆત કરવામાં આવે છે, આગલા દિવસે લેવાયેલી પ્રતિજ્ઞા ભૂલી જવામાં આવે છે. શું આ સ્થાતિમાં સુધારા કરવાની જરૂર નથી ? જન વિદ્વાને, કેળવણીના ખાઓ, કોન્સના હિમાયતિએ, નવાં નવાં ખાતાં એ ઉભો કરવાની ઈચ્છા રાખનારાઓ, ભાવણે ભારફતે જન કેમને ઉદ્ધાર કરવામાં સાર્થક માનનાર સંસ્થા, વિદ્વાન સાધુવયે વગેરેએ જન ધર્મના મુખ સિદ્ધાંતને ઉથલાવી નાંખનાર પ્રવર્તકોને સવળે રસ્તે વાળવા ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે, બીજું કાર્યો કરતાં એ કાર્ય તરફ તેઓ લક્ષ આપશે તો તેમાં તેઓ પિતાના આત્માનું કલ્યાણ કરતા ગણાશે એમ કહેવામાં અમે કાંઈ પણ અતિશયેકિત કરતા નથી એમ અમે માનીએ છીએ. आत्म दृष्टि. (લેખક:-શા. નાથાલાલ ચકુભાઈ અમદાવાદ) એક પશ્ચાતાપ. શ્રી વીર પ્રભુના દેશના સમયને સંભારી પશ્ચાતાપ મમ આત્માનું શ્રી વીર પ્રભુને ઉદ્દેશીને કથન. આડ મહા પ્રતિહાર્યની ઠકુરાઈથી વિભૂષિત થઈ ત્રીશ અતિશય વડે દેદિપ્યમાન અને પાંત્રીશ વાણીના ગુણથી ગાજત મેઘ સમાન, મહા વાણીથી જગત માત્રનું આત્મ દરિય ટાળતા હૈ વિરપ્રભુ ! આમાની અનંત શકિત ફેરવી ને કલ્યાણી વેળાએ આપ સમોસરણમાં બીરાજેલા તે વખતે હું પામર પાપી, તે ક્યા પાતાળમાં પિશી ગય હેશ? અથવા જે ત્યાં હતો તે હે દેવાધી દેવ, આપનાં ભેદી અને દીવ્ય વચને મને એવા તે કયા અંતરાય વડે અસર કરી શકયા નહિ હોય? હા....... એક તિરસ્કાર, પિતાની અનંત શક્તિમાં મસ્ત બનેલા સ્વભાવ વિલાસી આભાનું હુ પ્રત્યે કથન, હે મેરાજા ! દુર થાઓ, ૯મારી મહારાજધાનીને, ખંડ ખંડ કરી નાંખવાની મારી અનંત શકિત હું પ્રગટ કરું છું ? મારી તે અગાધ શક્તિની પ્રચંડ આગમાં હમારે વૈભવ પલક માત્રમાં ભસ્મભુત થઈ જશે. કારણકે સ્વભાવ, રમણુતા એજ હમારી હાલી સ્ત્રી છે. અધ્યાત્મ ક્રીડા એજ હમારા અતીન્દ્રિય આત્માને સંતોષ આપી શકે તેવો વિષય છે. અને અનુભવાનંદ તેજ હમારે ખરે આનંદરસ છે. તે સિવાય હવે તમને ક્યાં પણ રૂચી થવાની નથી.. (અષાર્થ.)