SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. લગ્ન માટે નિમેલે મુહુતૅ પુરોહિત રાજબાળા સાથે ધુમલી આવ્યા, અને દરખાર તરફથી આપવામાં આવેલે ઉતારે તેઓ ઉતર્યાં. ૧૫૪ .. લગ્ન કરવાની ખુશાલીમાં મગ્ન થતા કુમાર હલામણને તેના એક વિશ્વાસુ ખવાસે જણાવ્યું કે સાન સાથે સિયાઝની પરણવાની મરજી છે. ” ખવાસને મેડેથી આવા નહિ ધારેલા શબ્દો નીકળવાથી હલામણુ કુમાર આશ્ચર્ય ચકિત થયો અને મુરબીના પુત્રવધૂ પર કુંદષ્ટિ જાણી ઘણા દિલગીર થયા પણ પિતૃ ભક્તિના પ્રભાવે તેની મરજી એમ હોય તો એમ કરી ” એમ તે ખવાસને તેણે જણાવ્યું. સત્ય એવી પુસત્કૃષ્ટ વસ્તુ છે કે તેને ગ્રહ્યુ કરનારને સારે વિશ્ર્વના અણુદી' હાથ તેને મદદ કરવા સદાય તત્પરજ રહે છે. એવી રીતે સત્તીનું સત્ય સચવાવાનું નિર્માણ થયેલું હશે, તેથી એક દિવસે એવા પ્રસંગ આવ્યો કે સૈાનને ઉતારથી તેની દાસી પનપર પાણી ભરવાને ગ, ત્યાં શિયા”ની દાસી પણું આવી હતી. એક ખીજાને પાણી ભરતાં છાંટા ઉડતાં અન્ય અન્યને હાંશાતરી થઈ અને વાત વધી પડતાં એકમેકને મેણાં ટાણાં પર ઉતરી પડી. એટલે શિયાળતી દાસ્તે મેલી:–— બાંધી મુડી લાખની, ઉધાડી થા ખાય; હુલામણુ દૃા પારખે, સાન શિયાને ય. ( ભાવાર્થ..હું દાસી ! બાંધી મુડીજ રાખ, કારણ તે લાખ રૂપીઆની અમૂલ્ય છે, તે તે ઉઘાડવાથી ખીનકીમતી છે. દુલાનેા પારખનાર હુલામણુ છે. ત્યારે સાન શિયા સાથે પરણે છે માટે માપમાંજ રહે ! ” ) શિયાની દાસીને માંઢે આ શબ્દો સાંભળી સેાનની ાસી જખવાણી પડી ગઈ, ને ઞાન પાસે જઇ રડી પડી ને કારણ પુછતાં તે એટલી કેઃ— ખાઈ અને બાંદી લઢી, એક વચનને કારણે, નદીએ ભરતાં નીર; શેાસાયુ. મારું શરીર. ( ભાવાર્થ હૈ બાઇ! નદીએ હું પાણી ભરવા ગઈ હતી, ત્યાં શિયાની દાસી મારી સાથે વતી, તે એક વચન કહ્યું, તે સાંભળી મારૂં મન દુખાયુ છે. ) સાતે પુછ્યું કે એવું શું કડવું વચન તેણે કહ્યું ? ત્યારે સેાનની દાસીએ પનઘટપર બનેલી હકીકત તેને જણાવી, મૈં કહ્યું કે તમારી શમા પૂર્ણ કરનાર શિયાળ નહિ પણ હુલામણુ છે, ને તમે પુરેહિતના પ્રપચમાં ફસાયાં છે. દાસીને માંથી આ શબ્દે સાંભળતાંજ મેાનની રગેરગમાં ધ વ્યાપાર ગયા તે તે ક્રોધે સાક્ષાત જગદંબા સ્વરૂપ ધારણ કર્યું. તેણે તુર્તજ રાજગારને મેલાવી મગાવ્યા, ને તેને પુછ્યું કે “ શમસ્યા પૂર્ણ કરનાર પુરૂષ કાણુ છે ? કુંવરીની ધાને હ્રસ્વરૂપ એ ભયથી ડરી જઈ-સમશ્યા પૂર્ણ કરનાર શિયાછ નહિ પણ હલામણ કુમાર છે એ સત્ય વાર્તા કહી દીધી. સાતે લાલચમાં લપટાયલા ગાળને ધીક્કારી કાઢી મુક્યા ને બનેલા બનાવથી તે શાકસમુદ્રમાં ડુબી ગઇ, શિયાને ત્યાંથી રિવાજ મુજબ સાનને માટે દાસીએ પાક લઈ આવી, તેનુ સાને અપમાન કરી પોષાક ફેંકી દીધા. દાસીઓને તેમ કરવાનું કારણ પુછ્તાં સાને કહ્યું સુડી ભર્યાં શણગાર, શિયાના બે નહિ, લામણ ભરથાર, શિયે હમારા સાસરા. —
SR No.522065
Book TitleBuddhiprabha 1914 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size778 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy