Book Title: Buddhiprabha 1914 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ ૩૮૦ બુદ્ધિપ્રભા. दोधक छंद अ ११ भगण ३ अंते बे गुरु. (લેખક–પાનાચંદ જેચંદ મુંબાઈ). (નિર્જળાગામ નવાણ ગળાવ-એ રાગ. ધર્મ મહદયને સ્પેશ્ય થવા એકવિસ ગુણ આદરવાની શિક્ષા અક્ષક જે નિજ દેવ હમેશ સુધારે, જે પરદેપ કદી ન વિચારે; જે ગુણ ગંભિરતા પ્રગટાવે, તે શુભ ધર્મ મહેય પાવે. રૂપનિધિ જે મિત ભોજન કાય સુધારે, અંગ ઉપાંગ ન હીન લગાર; સંદિર રૂપ શું અંગ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે. સામ્ય જે શુભ શાનદયાળુ સ્વભાવે, જે જીવ પાપનું કર્મ નિવારે; શીતળતા શશિના સમ આવે, તે શુભ ધર્મ મહદય પાવે. જનપ્રિય લોક વિષે વળી વલ્લભ ઘાવે, એટ અનેકજ કાર્ય કરાવે; કોમળ વાણુ વદી હરખાવે, તે શુભ ધર્મ મહદય પાવે. અમર" જૂર કઠોરપણું ઝટ વારે, જ્ઞાન ક્ષમા વિનયાદિક ધારે; તામસ ભાવ કદી નવ લાવે, તે શુભ ધર્મ મહદય પાવે. લોક અલોક અપાચિન ઘાવે, માનવને હિતકારિ કરાવે; આળ દઇ પરને ન દુભાવે, તે શુભ ધર્મ મહદય પાવે. અશઠ૮ વંચક ધુર્ત ન થાય કદાપી, જે નવ થાય વિશ્વાસ વિધાતી; જે કુટિલાપણું નવ લાવે, તે શુભ ધર્મ મહોદય પાવે. દક્ષિણાવંત કારજ જે નિજ ત્યાગ કરીને, કામ કરે પરપ્રીત ધરીને; દક્ષિણવંતુ પારિ કહાવે, તે શુભ ધર્મ મહોદય પાવે. લાલુ શીલ સ્વભાવ લજાનુ કહાવે, લાજ વિયુ કદી ઉત્તમતા કુળમાંહિ દિપાવે, તે શુભ ધર્મ મહદય પાવે. ૧ ગભિર. ૨ ૩પવાન. ૩ શાન્ત. ૪ માણસની પ્રીતિવાળે. ૫ પ્રસન્ન ચિત્ત યુક્ત શાન આભા. ૬ બીકણ. ૭ અપવાદિ. ૮ છળ રહિત. ૯ સામાનું દિલ પ્રસન્ન રાખનાર.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32