Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
૧૫૨
બુદ્ધિપ્રભા
પૂર્ણ લાગ સાધી મુને તે, ચાપ લઈ ચાંચે ભરે, સિદ્ધ કર્મ થાયે સધી, નહિ બાહ્ય સાધનથી રૈ. (19)
કાઇ ચેાગી કે વળી ભોગી કે, અત્યંત આડંબર કરી, ભેળાપણાના લેાકી, એમ ભમાવે યુક્તિ કરી; અહુ નાહિ ધાઇ તિલક તાણી, બાહ્યાડ બર અતિ ધરે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વયી, નહિ બાહ્ય સાધનથી ખરે ( ૮ )
શ્વેત રંગા ધ્યાન ધારી, સ્થાન સરવર બેસતા, ભક્તિ બગની ટંગ સમી છે, ભલા તેતે દીસતા; મન પરિણામે નર્ક પડશે, નિશ્ર તેતા આખરે, સિદ્ધ કર્યું થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે. ( ૮ )
R
માટે સુણા વૃદ્ધિ જતા, ગુણુ સાગરના ગ્રાહક થશે, ડાંગીજનાના ઢાંગથી, “ દિલખુશ ” અંજાઈ નવ જશે; સાવધ થઇ શુદ્ધ તત્ત્વ સેવી, મેક્ષપદ પામેા રે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે
( અપૂર્યુ. )
जैनोभ्युदय हितशिक्षा.
આધવજી સદેશા કહેજે સ્પામને-એ રાગ
ત. ૨
જૈન બંધુઓ ! શીખ સુણેા સેાહામણી, જિનવર ભાષિત ધર્મ તત્ત્વ વિચારો; સકળ કરો નર ભવને શિવ સુખ પામવા, મન, વચ, કાયે ધર્મ રત્ન આધારો. જૈન. ૧ દુઃખકારી જે વચને મુખી વારતાં, સમતા સાગરમાં સુખ અપરંપાર ને; મિષ્ટ વચનથી વદીએ સહુને પ્રેમથી, ભ્રાતૃભાવ વધતા સા વ્યવહારો. જળ વાળ સમ ચલિત જીવિત જાણીએ, સમજ્યા નાની વૈરાગ્યે રંગાયખે; ખૂટા જગબંધનને બળથી તાડીએ, આત્મિક ધન મેળવીયું સુષુિજન ગાયને. જૈન. ૩ અભયદાન આપીને જીવ રક્ષા કરા, સુપાત્રાદિક દાન પંચ પ્રકારને;
ૉન. પ
ભવ વ બળતાં રસ્તે સરલ એ સાચવી, બ્રહ્મચર્યાદિક મહા વ્રતને વિચારો, જૈન, ૪ ક્રેાધાનલને અળગા કરીએ આપણે, જેના સંગે નીચ ગતિ લેવાયો; ચંડ કાશી મહા તપસી સાધુ હતા, ક્રોધ કરીને સર્પ ઝેરીલેા થાયો. લાભે લક્ષણુ ચેતનજી જારો વહ્યાં, લાભે લેાભ કરે છે અતિ ઉત્પાતો; તૃષ્ણા તેના સાચ થી છૂટે ના, લશ્કર જેનું ભારે વિપરીત વાતો.
જૈન. ૬

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36