Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
સુખી જીવન.
૧૫૮
સુબૂમ ચક્ર જે ખટ ખંડને રાજીઓ, લોભે લૂંટાણે ભરદરિયા માંહિજે; રક્ષા કારણ દેવ નહિ તેના થયા, સપ્તમીએ પહેચા લોભે કયાંહિ જે. જે. ૭ માન મહા વેરીને વેગે વારિ, અષ્ટ પ્રકારે ગણિયા મદના ભેદ. સન્નત ચકી સરિખા રૂ૫ રહિત થયા, મદ મૂક્યાથી મળે પરમપદ જેહજે જે. ૮ કેવળ કમળા બાબળને આવતી, લધુ બંધને વંદુ જઈ હું કેમજે; ભગિની બ્રાહ્મી સુંદરીએ સમજાવતાં, માન ગયેથી ઝળહળ જતિ ક્ષેમ. ન. ૪ કપટ કર્યાથી ચપટ થશે ઝટ વારમાં, બંધાતા નવ જબરી માયા જાળ; મલિ જિનવર તપ કરતાં કપટ થયા, મહિલા રૂપે શ્રી જિનવર અવતાર. જન. ૧૦ અત્યંતરના શેર તમે દૂર કરો, જે સંબંધે લખચોરાશી થાય; બાહ્ય અત્યંતર તપ જપ તેને આદર, દાવાનળ દુઃખ સરવે દૂર પળાય. જન. ૧૧ વત પચ્ચખાણ કરો નિજ પૂરણ ભાવથી, સેવા ભક્તિ જંગમ સ્થાવર તીર્થજે; અનુમોદીએ શુભ કૃત્યો સરવે સદા, જેથી આતમરામ રહે પવિત્રજો. જન. ૧૨ દુષ્ટ રિવાજે સાંસારિક દૂર કરે, સસ વ્યસનથી પ્રાણ થાય ખુવારજે; ઉત્તેજન જાતિ બંધુને આપવું, સગપણ સ્વામી ભાઈ તણું સચવાય. જ્ઞાન દાનને ફેલાવો અધિકો કરે, જીર્ણ પુસ્તકને વળી જીર્ણોદ્ધાર; દેવ કવ્યાદિકના હિસાબે સાચવી, નિજ લક્ષ્મીથી અધિક કરે સંભાળજે. જે. ૧૪ સર્વ જીવનું ભલું કરવા ઉમંગથી, ધરી સાદાઈ રાખે મન નરમાશ; સમજુ થઈ નિર્લોભી આનન્દ રહે, આળસ છેડી કરજો ઉઘમ ખાસ. એન. ૧૫ પ્રમાણિકતા રાખી સાચું બોલવું, મન તનને વશ કરવા કરો ઉપાય; યથાશક્તિથી ધર્મ દિલ ઉદારતા, સુશિલ થાતાં પાળે દશ શિક્ષાય. જન. ૧૬ બુદ્ધિસાગર શિક્ષા રહો અવની પરે, સદગુરૂ ચણે ભાવ ભલો પ્રગટાયજે; ગિરધર સુત આ દિલસુખે પ્રેમે કહી, માણેકપુરે ચિત્ત હરખાય. જા. ૧૭
सुखी जीवन.
(“હંપલાઈફ” નામના ઈંગ્લીશ કાવ્ય ઉપરથી.)
(લેખક–મહેતા મગનલાલ માધવજી જેનીગ.)
કવ્વાલી. કરે જે કાર્ય છાએ ને કદી જે પરાધીન છે, હઠાવે દુર્ગણે દુરે ઋજુતાં શસ્ત્ર ધારીને; અનુપમ છે મતિ જેની પ્રભાવે સત્ય વાચાના, કરી છે પ્રાપ્ત સદિધા સદા સુખી જીવન તેનું. કરી છે સાધ્ય ઈદ્રિય નિવ જે વિકારોથી, નહિ દરકાર જીવનની ભીતિ નહિ લેશ મૃત્યુની;

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36