Book Title: Buddhiprabha 1913 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૧૬૦ બુદ્ધિપ્રભા. નહિ લવલેશ ચઢે જે ઉચ્ચ સ્થિતિએ દે વા દુષ્ટ કૃત્યથી રહે અળગે ખુશામતના ફરે યના પરાયેં જે સદા વર્તે જે બુદ્ધિથી ગુમાવે વ્યર્થ નહિ પૈસા અખીલ આ જગ્યની પ્રત્યે દયામય ધર્મ છે જેની રહે મસ્ક્યુલ ભક્તિમાં અને સન્મિત્રની સગે રહે જે ભગ્ન આટૅ રહે સંતાપી મનમાં જે રહે જે મુક્ત હંમેશાં નહિં દરકાર ચડતીની રહે જે આત્મ નિદૈ સદા ભલે લેાકેા કરે સ્તુતિ ભલે નિંદા કરે લેાકા, પરવા છે. સદા સુખી જીવન તેનું. પ્રભાવે ભાગ્ય દેવીના, કરે નહિ તેહની ઈર્ષ્યા; ખરેખર કારી જખમાથી, સદા સુખી જીવન તેવું. રહિ વિરક્ત ગપ્પાંથી, ખુશામતથી ફુલાઈને; અહે। જે આત્મ સમભાવે, સદા સુખી જીવન તેનું. અહેનીશ સંત સેવામાં, અને ધાર્મિક વાચનમાં; અને નિર્દોષ સુખમાં જે, સદા સુખી જીવન તેવું. પરાધીનતાની ખેડીથી, નહિ દરકાર પડતીની; ગારવી સદા સુખી જીવન તેનું, તુ મગ્ન મસ્તિમાં મન રહેજે. सुवर्ण रज. = Golden Grain. જ્ઞાનદાયક અને ઉપદેશક ન્હાનાં ન્હાનાં વાકયાને અમૂલ્ય સગ્રહ, ( સંગ્રાહક-ઉદયચંદ લાલચદ શાહ ઝવેરીવાડા અમદાવાદ. ) ર 3 と ૫ પાતે કાણુ છે, તેનું જ્ઞાન મનુષ્ય શી રીતે પ્રાપ્ત કરી શકશે? તે ચિંતવનથી નહિ પરંતુ આચરણથી ! સ્વતઃનુ કર્તવ્ય શું છે, તે બજાવવાની આવશ્યકતા છે અને તેમ કરવાથી એકદમ જણાઈ આવે તેમ છે કે પુરૂષની કીંમત શું છે? * #: * આત્મ સંયમત કર્યાં શિવાય સ્વાતંત્ર્ય પ્રાપ્ત યવું તે શ્રેયસ્કર નથી; કિન્તુ હાનિકારક છે. * 快 * * વૃદ્ઘાવસ્થામાં મનુષ્ય માત્ર તરૂણપણા કરતાં પશુ અધિક કર્તવ્યવાન રહેવું જોઇએ. * * re * આચાર પ્રમાણે વિચારમાં પણ સાધ્યાસાધ્ય વિવેક કરવા જોઇએ. તે શિવાય માનવ– ચરિત્રમાં કિવા જ્ઞાનના પ્રમાણે ધણીજ અલ્પ સિદ્ધિ પ્રાપ્ત થશે. દૃષ્ટાંત તરીકે કે ૧ નિર્દેષ આર. ડેર, રમતગમત,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36