________________
૨૮
બુદ્ધિપ્રભા.
ખાર ન
થવાથી પ્રતિજ્ઞા પ્રમાણે થેડી વારે
પા
ો -----
પશુ આવેલ હતા પણ અનેક પ્રકારનાં લડાઇનાં વાજીંત્રે જ ભેર જ્યારે વાગવા માંડમાં અને સધળું ભર તૈયાર થયું ત્યારે જોશીએ શુભ મુહુર્ત નૈ! લશ્કર ચાલવા માટે રાજ્યને સૂચવ્યું ત્યારે રાજ્યને કાંધ ઘતિ ચવાથી તપરવીના પારણાની વાત પાછી યાદ આવી તેથી પૂજ્વા લાગ્યા કે તપસ્વી અગ્નિશર્માન મેં આમત્રણું જમવાનું આપેક્ષ છે તે આવેલ છે કે નહિ તેની તપાસ કરી તેને જમાડયા પછી પ્રયાણ થશે ત્યારે કાઇએ કહ્યું. કહે પ્રભેા ! તે તા આવીને હમણુજ ગયા છે! ત્યારે રાજાએ સધળી વાત પડતી મૂકીને એકદમ તપસ્વીને પાછા તેડી લાવવા માટે તેની પવાડે ધાડા દેડાવતે ગયા અને અધવચમાં પકડી પાડી રચથી ઉતરી તેમને ઉભા રાખી ચરણુમાં માથું નમાવી પારણું કરવા પધારવા વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે હું મહાન તપસ્વિન હું સાંસારિક ખટપટમાં રોકાઈ જવાથી આપની ભક્તિ તે સમયે કરી શકયા નથી તેમ મારે તે કાર્યને ઠેકાણે પારપાડવા દૂર જવાનું છે તે પણ હું આપને પારણું કરાવી પછીજ જઈશ. આમ રાજાએ ધણે આગ્રહ કર્યો પણ પેાતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે તપસ્વીથી પારણું કરવા પાછુ ધરાય તેમ ન હેાવાથી સર્વથા ના પાડી અને કહ્યું કે હું પૃથ્વીપાળ ! મહાન પુરૂષે તે પણ પ્રતિજ્ઞાના ભંગ કરતા નથી માટે તું સાષ રાખી સમયેચિત કાય કર, પશુ રાજા તે ધરતી પાસે મા માગતે લજ્જાથી નીચે નમેલે ગદ્ગદ્ સ્વરે ખાસતે। હતા કે તપસ્વિન! હુ' શા માટે પાછે! જાઉં ! યારધાર તપસ્વીને દુઃ ખ દેનારા પ્રમાદી કેવી રીતે ત્રણ માસના સામટા ઉપવાસ કરાવી સુખથી ગૅસી શકા અને તે છતાં પણ તપસ્વીને મારે હાથે પારણ કરાવાના લાભ તે મળી શકયેાજ નથી ! માટે કાઈ પણ રીતે પાર કરવા પાછા ધારા અને મારૂં મન સતેષ કરા ! રાન્ન ચર્ શુને છેડતે નહાતા, તપસ્વિથી પાછા પારણું કરવા જવાય તેવું નહેતુ તેથી આખરે તપસ્વીએ કહ્યુ કે હું નરેશ ! આજે તે। તારી વિધિ સ્વીકારાય તેમ છેજ નહિ. પશુ ને તારા એટલા ચહુ છે તે! આવતું પારણું તારે ત્યાં થરશે. તપસ્વીએ ખાવતા પારણુાની હ્રાપાડી તેથી તેને સતાષ થયે તેમ આવે મહાન રાજા પણ પેાતાની અજાણે થએલી પણ ભૂલને ખાવી રીતે સુધારવા ચાહે છે તે જોઇ તપસ્વીને પણ સતેાષ થયા હતા. અને જ્યારે છુટા પડયા ત્યારે નરપતિએ તપસ્વીને કહ્યું કે હું મહાભાગ ! તમારી સાથે તપસ્વીતા દર્શાના થૅ આવવાની મને બહુ આકાંક્ષા છે છતાં પણ મારા પ્રમાદથી થતી વારંવાર ભૂલેથી કલ કિત થએલા મુખને લેઈને ત્યાં કેવી રીતે આવી શકું, એમ કહી રજા લેઇ રાજા પાતાના ક્રમે લાગ્યું અને તપસ્વીએ તાવનમાં જઇ ગુરૂ આગળ સધળુ કહી રાજાની પ્રશ્ન ́સા કરી ત્રીજા માસની તપશ્ચર્ષી પશુ નિર્મળ ભાવથી કરવા માંડી પણ રાજાને તેા પારણું કરાવતી વારંવાર વિઘ્ન ખાવવાથી તેનુ મનતા પેાતાનુ સાંસારિક કાર્ય કરવા છતાં પણ ખેદવાળુજ રહ્યું હતું અને તપસ્વીના પારણાના દિવસે વરસાની મા ગુજારતે હતેા!
ખરે ચારતા રાગ ને દ્વેષ જાણે ભૂલે માનવી ભાન તેમાં કસાણા; પછી આમનું હિત તે ક્રમ જેવે, કરી કાપને સાસુ તે સુખ ખાવે.
તપરવીના ત્રણુ માસ સામટાં તપક્ષોમાં ગુજો હતા તેનું કપાળ તેજથી ચકચકીત