Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 58
________________ अ० ज्ञा०प्र० मंडळ तरफथी. પ્રગટ થયેલ નવીન પ્રસ્થા, () જૈન ઐતિહાસિક રાસમાળા-વૃષ્ટ ૪૦૮ી પાકી બાઈન્ડીંગ કી. માત્ર રૂ. ૧-૦-૦ ) અમદાવાદના નગરોડના પૂર્વજ, જેનાની જાહોજલાલીમાં અગત્ય નો ભાગ ભજવનાર, બાદશાહિ ફરમાના અને માન મેળવનાર, ચમત્કારીક રીત સત્રના પ્રભાવ પામનાર, ગાયકવાડ અને અંગ્રેજ સરકારનું સાલીયાનું' (વર્ષશન) મેળવનાર, અકબરના સમયથી રાજા સાથે માનભર્યો સંબંધ જાળવના૨ ) શ્રેણિવર્ય શ્રી શાન્તિદાસજી અને તેઓના વારસ પુત્રોનાં જાણવા ચાગ્યચરીત્રા પામાં રાસરૂપે અને ગદ્યમાં ભાષાન્તર સાથે અત્યાર સુધીની નવીન અપ્રસિદ્ધ જાણવાયોગ્ય હકીકત સાથે, અને આખા કુટુંબની વંશાવલી જે ૧૬ પ્રણની થઇ છે તે સાથે તેમજ બાદશાહી—ગાયકવાડી–અ‘ગ્રેજ સરકારના ફરમાનાની નકલા સાથે આગ્રન્થ ઘણાજ ઉપાગી અને જાણવા ચાગ્ય થા છે. મહેનતના પ્રમાણમાં કી‘મત ક'ઈજ નથી-કઠીણ શબ્દોના શબ્દાર્થ કોષ પણ આચા છે-ઉપરાંત ૧૧ પ્રાચીન સહામુનિઓના રાસે અને ચરીત્રો આ ગ્રન્થ માં આપ્યાં છે જે તેઓની પાટે ઉતરી આવેલા હાલના મુનિરાજોને જાણવા રોગ્ય અને અનુકરણ કરવા યોગ્ય છે. ૧૧ રાસનાં નામ ( ૧ ) લહિમસાગર સૂરિ ( ૨ ) નેમીસાગરાપાધ્યાય. ( ૩ )વિજય દેવસૂરિ ( ૪) વિજયા નંદે સૂરિ, ( ૫ ) કલ્યાણ વિજય ગણિ, ( ૬ ) સત્યવિજચ પન્યાસ, (૭ ) કપુરવિજય ગણિ (૮) ક્ષમાવિજય ગણિ ( ૯ ) જીનવિજય ગણિ, ( ૧૦ ) ઉત્તમ વિજયજી પન્યારા, (૧૧) પદ્યવિજયજી ગણિ, ©રજી સહકરોછોકરઉછક હિ) અધ્યાત્મશાન્તિ આવત્તિ બીજી. (પાકી બાઈન્ડીગ પૃષ્ઠ ૧૨ કી. રૂ. ૭-૩-૦ (ST ©:વછેરું છે.કહ999999999છે છે ખરેખર શાન્તિને આપનારા આ લઘુગ્રન્થ અહાનીશ અભ્યાસપાઠની માફક મનન કરવા ચાગ્યું છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ તે સ. ૧૯૫૯ માં રચેલા છે તેની આ બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ન્યૂ અપૂવ છે. વચનામૃત. ચાગદીપક. | ભ૦ ભાગ છઠ્ઠી, ગુરૂબા, તીર્થયાત્રાવિમાન ઇત્યાદી. 'ન્થિા દરેક ઘરમાં અવશ્ય હોવા જોઇએ ( ૨૭ ગ્રન્થાનાં નામે અને કે 'મત માટે વાંચા ટાઇટલ પૃષ્ટ ઇમીજુ" ).

Loading...

Page Navigation
1 ... 56 57 58 59