Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ત્રીજો પંચ પરમેષ્ઠી ગમો અરહંતાણં, ગમો સિદ્ધાણં, સમો આઇરિયાણું, ગમો ઉવક્ઝાયાણં, ણમો લોએ સવ્વ સાહૂણં. આ પંચ નમસ્કાર મંત્ર છે. એમાં સૌથી પહેલાં વીતરાગી અને પૂર્ણ જ્ઞાની અરહંત ભગવાનોને અને સિદ્ધ ભગવાનોને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્યાર પછી વીતરાગ માર્ગમાં ચાલનાર મુનિરાજોને નમસ્કાર કરવામાં આવ્યા છે જેમાં આચાર્ય મુનિરાજ, ઉપાધ્યાય મુનિરાજ અને સામાન્ય મુનિરાજ બધા આવી જાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34