Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ આઠમો
જિનવાણી-સ્તુતિ
વીર હિમાચલતેં નિકસી, ગુરુ ગૌતમકે મુખ કુંડ ઢરી હૈ; મોટું મહાચલ ભેદ અલી, જગકી જડતાપ દૂર કરી હૈ. જ્ઞાન પાયોનિધિ માંહિ રલી, બહુ ભંગ તરંગનિસોં ઉછરી હૈ તા શુચિ શારદ ગંગ નદી પ્રતિ,મેં અંજુલિ કર શીશ ધરી છે. ૧. યા જગમંદિરમેં અનિવાર, અજ્ઞાન અંધેર છક્યો અતિ ભારી; શ્રી જિનકી ધુનિ દીપશિખાસમ, જો નહિં હોત પ્રકાશન-રી. તો કિસ ભાંતિ પદારથ પાંતિ, કહાં લહતે રહતે અવિચારી; યા વિધિ સંત કહે ધનિ હૈ, ધનિ જિન વૈન બડ ઉપકારી. ૨.
આ જિનવાણીની સ્તુતિ છે. એમાં દીપશિખાની જેમ અજ્ઞાન-અંધકારનો નાશ કરનાર પવિત્ર જિનવાણી-રૂપ ગંગાને નમસ્કાર કરવામાં આવ્યા છે.
જિનવાણી અર્થાત્ જિનેન્દ્ર ભગવાને આપેલો તત્ત્વનો ઉપદેશ તેમના દ્વારા બતાવવામાં આવેલો મોક્ષનો માર્ગ.
૨૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Page Navigation
1 ... 31 32 33 34