Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાધુ આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને અન્ય સમસ્ત જે મુનિધર્મના ધારક છે અને આત્મસ્વભાવને સાથે છે, બાહ્ય ૨૮ મૂળ ગુણોનું અખંડ પાલન કરે છે. સમસ્ત આરંભ અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે, સદા જ્ઞાનધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી સદા દૂર રહે છે, તેમને સાધુ પરમેષ્ઠી કહે છે. સાધુ પરમેષ્ઠી આ રીતે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. પ્રશ્ન ૧. પંચ પરમેષ્ઠી કોને કહે છે? ૨. અરહંત અને સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ લખો અને તેમનો તફાવત સ્પષ્ટ કરો. ૩. સામાન્યપણે સાધુઓનું સ્વરૂપ લખીને આચાર્ય સાધુઓ અને ઉપાધ્યાય સાધુઓનું સ્વરૂપ લખો. ૧૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34