Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ પાંચમો સદાચાર (ભક્ષ્યાભઢ્ય વિચાર) સુબોધ- કેમ ભાઈ પ્રબોધ, ક્યાં જાવ છો? ચાલો આજે તો ચોકમાં બટાટાનાં ભજીયાં ખાઈએ, ઘણા દિવસોથી ખાધાં નથી. પ્રબોધ- ચોકમાં અને બટાટાનાં ભજીયાં! આપણે કોઈ પણ વસ્તુ બજારમાં ન ખાવી જોઈએ અને બટાટાનાં ભજીયાં શું કાંઇ ખાવાની વસ્તુ છે? યાદ નથી, કાલે ગુરુજીએ કહ્યું હતું કે બટાટા તો અભક્ષ્ય છે? સુબોધ- એ અભક્ષ્ય શું વસ્તુ છે, મારી તો સમજણમાં આવતું નથી. પાઠશાળામાં પંડિતજી કહે છે-આ ના ખાવું ને તે ન ખાવું. દવાખાને વૈદરાજ કહે છેઆ ન ખાવું, તે ન ખાવું. આપણને તો કાંઈ પસંદ નથી. જે મનમાં આવે તે ખાવું અને આનંદમાં રહેવું. પ્રબોધ- જે ખાવા યોગ્ય તે ભક્ષ્ય અને જે ખાવા યોગ્ય નથી તે અભક્ષ્ય છે. એ જ તો કહે છે કે પોતાનો આત્મા એટલો પવિત્ર બનાવો કે તેમાં અભક્ષ્ય ૧૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34