________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પાંચમો
સદાચાર
(ભક્ષ્યાભઢ્ય વિચાર)
સુબોધ- કેમ ભાઈ પ્રબોધ, ક્યાં જાવ છો? ચાલો આજે તો ચોકમાં બટાટાનાં
ભજીયાં ખાઈએ, ઘણા દિવસોથી ખાધાં નથી. પ્રબોધ- ચોકમાં અને બટાટાનાં ભજીયાં! આપણે કોઈ પણ વસ્તુ બજારમાં ન
ખાવી જોઈએ અને બટાટાનાં ભજીયાં શું કાંઇ ખાવાની વસ્તુ છે? યાદ
નથી, કાલે ગુરુજીએ કહ્યું હતું કે બટાટા તો અભક્ષ્ય છે? સુબોધ- એ અભક્ષ્ય શું વસ્તુ છે, મારી તો સમજણમાં આવતું નથી. પાઠશાળામાં
પંડિતજી કહે છે-આ ના ખાવું ને તે ન ખાવું. દવાખાને વૈદરાજ કહે છેઆ ન ખાવું, તે ન ખાવું. આપણને તો કાંઈ પસંદ નથી. જે મનમાં
આવે તે ખાવું અને આનંદમાં રહેવું. પ્રબોધ- જે ખાવા યોગ્ય તે ભક્ષ્ય અને જે ખાવા યોગ્ય નથી તે અભક્ષ્ય છે. એ
જ તો કહે છે કે પોતાનો આત્મા એટલો પવિત્ર બનાવો કે તેમાં અભક્ષ્ય
૧૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com