Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જિન્દગી ધાંધલ કે ધમાલ માટે નહીં, ધીરજ અને સમતાથી જીવવા માટે છે ===5 પ્રવચનકાર : પૂજ્ય મુનિ શ્રી ચિત્રભાનુ મહારાજ પૂ == === માનવી પાસે જેવી ષ્ટિ ડાય છે તેવી તે સૃષ્ટિ જુએ છે. જીવનને ધન્ય આધ્યાત્મિક વિચાર, વાચન અને છે. જીવનને વ્યવસ્થિત બનાવવા સંસ્કાર અને આધ્યાત્મિક દૃષ્ટિ અનાવવા માટે જોઇએ સમજણુ માટે આત્મઅનિવાય છે. જિં’ઇંગી વ્યવસ્થાભરી દષ્ટિથી, સમજણુ ભર્યો વિચાર અને સ ંસ્કારથી સમૃદ્ધ બને છે. જિન્નુગીનાં વર્ષો- આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી સુંદર રીતે જીવે. આધ્યાત્મિક દૃષ્ટિ માટે વાણી, વિચાર અને વનમાં, વિનય અને વિવેકનુ દÖન થવુ ઘટે. માનવીને જાણવા માટે તેને જાગૃત કરી. વાણી ઉપરથી કુળ જણાય છે. વતન અને વિચાર ઉપરથી માનવીનું અંતર-હૃદય અને ભાવ જાણી શકાય છે. માનવી જીવનમાં જેમ જેમ ઉર્ધ્વ ગતિ પામે છે તેમ તેમ તેનામાં સૂક્ષ્મતા આવે છે. સંસ્કાર અને સમજણપૂર્વક શાંતિથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. જગત આખું ગરમ થાય તા થવા ઢ, પણ તમે કદી ગરમ ન થાવ. તમે તમારાં મન અને હૃદય, સમતા તયા સહનશીલતાપૂવ કના વિચારથી શાંત અને પ્રસન્ન રાખા. ચતુર માનવી માલવા અને શ્રવણુ કરવા થકી વિચારશીલ અને વિવવાન બને છે. તમે મારા આત્માથી માધ્યાત્મિક સુખ શાંતિ ભાગવા. સમયને સુદર રીતે વ્યવસ્થિત Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી ગઢવા. તમાશ મગજનાં જ્ઞાનતંતુને નુકશાન થાય તેવું વાંચા, વિચારા કે ખેલે નહીં. ગરમ કદી ન થાય. ક્રોધ આવે ત્યારે સમતા રાખામોન રાખો. વિચારપૂર્વક સમતા પાળે. અને નવકાર મંત્રનું મનમાં રટણ કરા. યુવાનીમાં તમે તમારા આત્માના વિચાર કરી સુખ શાંતિ લાગવા, વૃદ્ધ થઈ ગયા પછી ધણુ માડું થઈ ગયું હશે. માટે જ તમે તમારા આત્માનું સુખ યૌવનમાં જ માણે. આજે માનવી પાસે વિચાર કરવાના સમય નથી. જિં'નૢગીને શાંતિથી માણવાના સમય થી. જિ'દગી ધાંધલ કે ધમાલ માટે નથી, જિંદગી વિચારપૂર્વક જીવવા માટે છે, જીવનની બધી જ પ્રવૃત્તિ પાછળ પ્રસન્ન તાના માનદ જોઇએ. જીવનનું ઊંડાણ મના મધનથી સમજો અને વિચારીને તમારા જીવનની ચૈાજના ઘડા. માનવીની જિંદગી ઝડપથી પસાર થઈ જાય છે. જિ ંદગી કાઈથી રાકી શકાતી નથી. દા ર માનવીની ક્ષણા મૃત્યુ તરફ પ્રયાણ કરી રહી છે. તમે એકાંત મોનમાં રહી આત્માનુ ચિન્તન કરો, સજ્જન શુ' કર્યું' તેના વિચાર કરે. વાણીમાં માધુ જોઇએ, જીવનમાં શાન્તિ અને આત્મામાં પ્રસન્નતાનેા પ્રકાશ છે ખરા? આ હાય તાજ જીવન જીવંત છે, નહિ તા એક નિષ્ફળ ફેરા છે. – ( ‘દ્વિવ્યદીપ'માંથી સાભાર ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24