Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગશાસ્ત્ર અને એનું પણ વિવરણ [ સમીક્ષાત્મક સંસ્કરણ સંબંધી સયને ] મૂળમાંનાં અન્યકઈક પદ્યની ગંધ, પાઠાંતરાની પેજના, અવતરણાનાં મૂળને ન નિશ, સામ્ય અંગે વિચારણા, મૂળ, આન્તર શ્લેક અને વિવરણર્ગત પદ્યો તેમ જ 2) ટિપણે માટે બીબાંઓની પસંદગી, વિવિધ પરિશિષ્ટ, વિસ્તૃત વિષય સૂચી, ઉદઘાત, 5 આમુખ, મૂળનો અનુવાદ અને આલેખને ] લે છે. હિરાલાલ ૨ કાપડિયા એમ. એ. હે જૈન સાહિત્યના બે વિભાગ પાડી શકાય : (૧) પગથામાં મનુસ્મૃતિમાંથી કેટલાક શ્લોક આગમિક અને (૨) અનામિક. આગમિક સાહિત્ય ગૂંથી લેવાયા છે. એવું અન્ય કોઈ કોઈ અન્ય માટે જે એટલે આગમે અને મુખ્યત્વે કરીને એનાં વિવરણ- બન્યું હોય તે તેની પણ તે તે સ્થળે નેધ લેવાવી આગમે તરીકે ઓળખવાતા તમામ ગ્રન્થ એકસરખા જોઈએ. પ્રાચીન નથી તેમ જ કોઈ કાઈ તે એ પૂર્વેના ગ્રન્થના ગશાસ્ત્ર અને એનાં સ્વપજ્ઞ વિવરણની જે જ નામથી ઓળખાવાતા ગ્રન્થ છે. તેમ છતાં સામાન્ય તાડપત્રીય પ્રતિઓ ઉપલબ્ધ હોય તેના આધારે પાઠાંતર રીતે આગમે એ જેનાં-વેતાંબરોનાં ધર્મશાસ્ત્રો છે. તૈયાર કરાવાં જોઈએ. અને સંપાદનકળાના નિષ્ણુતાને એનું મહત્તવ સ્વતઃ તેમ જ પરત : એમ ઉભય સ્વરૂપે માન્ય થઈ પડે એ રીતે પાઠાંતરોની વ્યવસ્થા થવી ઘટે છે અર્થાત એનું પિતાનું મહત્વ છે અને સાથે સાથે એટલે કે મૂળમાં ક પાઠ રાખો અને કોને ટિપ્પણુમાં બંને ઉપરનાં વિશિષ્ટ વિવરણ વડે એના મહત્વનાં સ્થાન આપવું તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈ એ. વૃદ્ધિ થયેલી છે. આમ હોઈ આગમના અને એનાં પણ વિવરણમાં જે જે અવતરણ (quotaગૌરવાંકિત વિવરણના સમીક્ષાત્મક સંસ્કરણ critical tions) હેય તેનાં મૂળ ચાલું લખાણમાં દર્શાવાય તો editions) માટે પુષ્કળ આગ્રહ રખાય અને પ્રયાસ તે ઉત્તમ માંગ છે. કોઈ કારણસર તેમ ન જ બને તો કરાય તેમાં કંઈ ખોટું નથી. પરંતુ અનામિક સાહિત્ય- અંતમાં અવતરણની સૂચી જે પરિશિષ્ટ તરીકે અપાય માંના કેટલાક પ્રજો તે ઘણું ઊંચી કક્ષાના છે એટલે . તેમાં તે તેને નિશ થવે જ ઘટે. એ માટે યુણ સમીક્ષાત્મક સંસ્કરણ આવશ્યક છે એ આ પગશાસ્ત્ર અને શુભચન્દ્રાચાર્વત જ્ઞાનાવાત ભુલાવી ન જોઈએ. પ્રસ્તુતમાં હું “કલિકાલસર્વજ્ઞ” વમાં કેટલેક સ્થળે તે અર્થ સામ્ય ઉપરાંત શબ્દ હેમચન્દસરિત ગશાસ્ત્ર અને વિશેષતઃ એ સ્વોપા સામ્ય પણ જોવાય છે. આથી શાસના સંપાદનમાં વિવરણના સંસ્કરણને ઉદ્દેશીને મારા નમ્ર વિચારો જેન ટિપણી રૂપે જ્ઞાનાવનાં પડ્યો સસ્તુલનાથે રજૂ જગત સમક્ષ રજુ કરું છું. કરાવાં જોઈએ કે જેથી ઉપોદઘાતમાં એની સમુચિત ગામ અને એનું પતુ વિવરણ એ બંને વિચારણા થઈ શકે. આ પૂવે છપાયાં છે ખરાં પરંતુ તે અઘતન પદ્ધતિ સ્વોપજ્ઞ વિવરણમાં આન્તર શ્લેકે છે. મળ તે પ્રમાણેનાં નથી. વળી એ બંનેના પ્રકાશિત ગુજરાતી સર્વી શે પદ્યાત્મક છે તો મૂળનાં પઘો સૌથી મેટાં અપવાદો માટે પણ લગભગ એ જ સ્થિતિ છે. બીબામાં, પજ્ઞ વિવરણગત આ આન્તર પ્લેકે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24