Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
5
www.kobatirth.org
પુસ્તક : ૬૪ વીર સ, ૨૪૯૩ આત્મ સ. ૭૦
m3mm
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ISBNO
USRI
-: × ક શ ક :
શ્રી જૈ ન આત્મા ન દ
ભા ૧ ૧ ૨ ૨
સભા
ay: 3 વિ. સ. ૨૦૨૩
પાષ
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અ નુ ક્ર મ ણિ કા
ક્રમ
વિષય
૧ સમ્યગ્દષ્ટિ કયારે થવાય ?
૨ જીંદગી ધાંધલ કે ધમાલ માટે નહીં, ધીરજ અને
સમતાથી જીવવા માટે છે
૩ અપરિગ્રહ અને તપશ્ચર્યાં
૪ યેગશાસ્ત્ર અને તેનું સ્વાપન્ન વિવરણુ
પ પ્રેમનું પરિબળ
૬ શ્રીમદ્ રાજચંદ્ર
www.kobatirth.org
...
લેખકનું નામ
શ્રીમદ્ રાજચંદ્રજી
મુનિશ્રી ચિત્રભાનુ રતિલાલ મફાભાઈ
હીરાલાલ ૨. કાપડિયા
મનસુખલાલ તા. મહેતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–: ભેટ પુસ્તક માટે વિજ્ઞપ્તિ :
:
પૃષ્ઠ
૪૧
ખાસ
વિજ્ઞપ્તિ
આ સભાના જ્ઞાનખાતામાં સારી એવી તૂટ છે. આ માટે દાન આપવા ઉદાર દાતાએને વિનતિ કરવામાં આવે છે.
ભાડે આપવાનું છે.
ભાવનગર ખારગેટ-દાઊદજીની હવેલી પાસે સભાનુ એક ચાર માળનુ મકાન આવેલ છે. આ મકાનનેા ત્રીજો-ચેાથા માળ ભાડે આપવાના છે. ભાડે રાખવા ઇચ્છનાર ભાઇઓએ નીચેના સ્થળે મળવુ,
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.
For Private And Personal Use Only
× ૪ ×
૫૪
શ્રી આત્માનંદ પ્રકાશનું ભેટનું પુસ્તક પ. પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજ વિરચિત ચાર સાધન' તૈયાર છે. ત્રીસ પૈસાની પેની સ્ટાંપ્સ મેાકલીત જે સભ્ય સાહેબેાએ હજી સુધી ન ગાયેલ હાય તેમને મગાવી લેવા વિનતી છે.
શ્રી મૂળચંદજી મહારાજની પુણ્યતિથિ
તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. શ્રી મૂળચદજી મહારાજ ગણિવર્યની સ્વર્ગવાસ તિથિ અંગે આપણી સભા તરાથી માગશર વદી ૬ ને સોમવારના રાજ અત્રેના શ્રી દાદાસાહેબ જિનમંદિરમાં સવારે ૧૦ કલાકે શ્રી આત્મવલ્લભકૃત પંચપરમેષ્ટીની પૂજા ભણાવી દેશુરુ ભક્તિ કરી પુણ્યતિથિ ઉજવામાં આવેલ હતી. તેમજ આંગી રચના કરવામાં આવે? હતી. આ પ્રસગે સભાસદ બધુ તથા અન્ય ગૃહથાએ સારા પ્રમાણમાં લાભ લીધા હતા.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશ,
XXXXXXXXXXXX સમ્યગ્દષ્ટિ કયારે થવાય ?
અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લેમ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રહિની, સમ્યફમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ
જ્યાં સુધી ક્ષપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાંસુધી સમષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેઠવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થે સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એજ ગ્રંથિ લેવાને ફરી ફરીને બેક કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે.”
0
.
10
ΒΟΣ ΕΙΣΟΔΟΣ: ΤΑΣΟΣ
Lives-
deo
•ΣΕΙΣΧΙΣΤΣ ΤΣχα τα ΣΧΕ
ΙΣΧΥΟΣ
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યો છે.
અનાદિકાળથી જ અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવે છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસાર પરિણામ થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વિયગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ સદ્ગવિગ્નાર અને સદુગ્રંથને પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.” –આત્મજ્ઞસંત શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક ૪૦, ૫૯)
το
=
== પુતક ૬૪ : અંક ૩
પષ ૨૦૨૩૪ ૧ જાન્યુઆરી ૧૯૬૭ ૧
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિન્દગી ધાંધલ કે ધમાલ માટે નહીં,
ધીરજ અને સમતાથી જીવવા માટે છે
===5 પ્રવચનકાર : પૂજ્ય મુનિ શ્રી ચિત્રભાનુ મહારાજ પૂ == ===
માનવી પાસે જેવી ષ્ટિ ડાય છે તેવી તે સૃષ્ટિ જુએ છે. જીવનને ધન્ય આધ્યાત્મિક વિચાર, વાચન અને છે. જીવનને વ્યવસ્થિત બનાવવા સંસ્કાર અને આધ્યાત્મિક દૃષ્ટિ
અનાવવા માટે જોઇએ
સમજણુ માટે આત્મઅનિવાય છે. જિં’ઇંગી વ્યવસ્થાભરી દષ્ટિથી, સમજણુ ભર્યો વિચાર અને સ ંસ્કારથી સમૃદ્ધ બને છે. જિન્નુગીનાં વર્ષો- આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી સુંદર રીતે જીવે.
આધ્યાત્મિક દૃષ્ટિ માટે વાણી, વિચાર અને વનમાં, વિનય અને વિવેકનુ દÖન થવુ ઘટે.
માનવીને જાણવા માટે તેને જાગૃત કરી. વાણી ઉપરથી કુળ જણાય છે. વતન અને વિચાર ઉપરથી માનવીનું અંતર-હૃદય અને ભાવ જાણી શકાય છે.
માનવી જીવનમાં જેમ જેમ ઉર્ધ્વ ગતિ પામે છે તેમ તેમ તેનામાં સૂક્ષ્મતા આવે છે. સંસ્કાર અને સમજણપૂર્વક શાંતિથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે.
જગત આખું ગરમ થાય તા થવા ઢ, પણ તમે કદી ગરમ ન થાવ. તમે તમારાં મન અને હૃદય, સમતા તયા સહનશીલતાપૂવ કના વિચારથી શાંત અને પ્રસન્ન રાખા.
ચતુર માનવી માલવા અને શ્રવણુ કરવા થકી વિચારશીલ અને વિવવાન બને છે.
તમે મારા આત્માથી માધ્યાત્મિક સુખ શાંતિ ભાગવા. સમયને સુદર રીતે વ્યવસ્થિત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી ગઢવા. તમાશ મગજનાં જ્ઞાનતંતુને નુકશાન થાય તેવું વાંચા, વિચારા કે ખેલે નહીં. ગરમ કદી ન થાય. ક્રોધ આવે ત્યારે સમતા રાખામોન રાખો. વિચારપૂર્વક સમતા પાળે. અને નવકાર મંત્રનું મનમાં રટણ કરા.
યુવાનીમાં તમે તમારા આત્માના વિચાર કરી સુખ શાંતિ લાગવા, વૃદ્ધ થઈ ગયા પછી ધણુ માડું થઈ ગયું હશે. માટે જ તમે તમારા આત્માનું સુખ યૌવનમાં જ માણે.
આજે માનવી પાસે વિચાર કરવાના સમય નથી. જિં'નૢગીને શાંતિથી માણવાના સમય થી. જિ'દગી ધાંધલ કે ધમાલ માટે નથી, જિંદગી વિચારપૂર્વક જીવવા માટે છે,
જીવનની બધી જ પ્રવૃત્તિ પાછળ પ્રસન્ન તાના માનદ જોઇએ. જીવનનું ઊંડાણ મના મધનથી સમજો અને વિચારીને તમારા જીવનની ચૈાજના ઘડા.
માનવીની જિંદગી ઝડપથી પસાર થઈ જાય છે. જિ ંદગી કાઈથી રાકી શકાતી નથી. દા ર માનવીની ક્ષણા મૃત્યુ તરફ પ્રયાણ કરી રહી છે.
તમે એકાંત મોનમાં રહી આત્માનુ ચિન્તન કરો, સજ્જન શુ' કર્યું' તેના વિચાર કરે. વાણીમાં માધુ જોઇએ, જીવનમાં શાન્તિ અને આત્મામાં પ્રસન્નતાનેા પ્રકાશ છે ખરા? આ હાય તાજ જીવન જીવંત છે, નહિ તા એક નિષ્ફળ ફેરા છે. – ( ‘દ્વિવ્યદીપ'માંથી સાભાર )
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપરિગ્રહ અને તપશ્ચર્યા
લેખક: રતિલાલ મફાભાઈ-માંડળ આ વિશ્વમાં ચોતરફ ફેલાયેલા ઘેર દુઃખનું મૂળ દિવસ અને યુક્તિઓ પણ રચવી પડે છે. એમાં જે કારણ હિંસાવૃત્તિ હેઈ મન, વચન અને કાયાથી હિંસા વળી એ સફળ થાય છે તે વળી ધમક, વિલાસ ને કરવી નહીં, કાવવી નહીં કે એને અનુમોદવી નહીં- સત્તા ખુમારીના તેજાને આચરી વધુ પીડાય છે અને કહી ભગવાન મહાવીરે અહિંસાને આધ્યાત્મિક જીવનને બીજાને પણ પીડવા-દબાવવા કારસ્તાન રચે જાય છે. મળ પાયો કાથો છે. અને તેથી એમણે અહિંસા, વળી બીજી બાજુ કચડાયેલા. લૂંટનારાઓ પ્રત્યે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ પંચમહાવ્રતોને હમેશા શંકાની નજરે જોતા હોઈ દ્વેષ, વેર અને મુખ્યત્વે એક અહિંસામાંજ સમાવી લીધા છે. અર્થાત કડવાશ પિલી પ્રસંગ આવે ભડકે જગાવવા તૈયાર એક અહિંસા ધર્મના પૂર્ણ પાલનમાં જ અન્ય ચાર બની બેઠા હોય છે ને એમ છતાં એમનુંસવ હાઈ મહાવ્રતનું પાલન આવી જ જાય છે. એ પાંચ મહાવ્રતને ગયું હોય છે તે તે ચોરી, લૂંટ, ઈર્ષા, આળસ, એક બીજા સાથે એ ઘનિષ્ટ સંબંધ છે કે એકમાં સ્વાર્થબુદ્ધિ, સંકુચિતતા અને અનુદારતા જેવા ગુણોમાં જે કચાશ રહે છે તે મૂળ સાધનાજ નિષ્ફળ જાય છે. ઘેરાઈ એવા વિકૃત બની જાય છે કે પછી એ પોતે જ
એક કાળે બ્રાહ્મણવગ અપરિગ્રહ વ્રતનું પાલન સમાજને માટે એક વિકટ સમસ્યારૂપ બની રહે છે. કરતો. પણ લગ્ન જીવન એણે છોડવું નહોતું. જેથી આમ આ એક પરિગ્રહ લાલસાને કારણે સમાજે કુટુંબની જવાબદારી અને એના ભરણપોષણમાં એ શું કે સંપ્રદાય શું, બધાજ હંમેશા કહે યુદ્ધો, એ ગૂંચવાઈ ગયો કે એની વાનસાધનાજ તૂટી પડી. કાવાદાવા અને ખટપટમાં પડી જઈ જગત આખામાં ને એથી એ ન રહ્યો વાટને કે ન રહ્યો ધાટને એવી અશાંતિની આગ પ્રસરાવી મૂકે છે એની દશા થઈ પડી હતી. ભગવાન મહાવીરે આવી
જોકે એ ઇરછે છે તે શાંતિ, પણ શાંતિના નામે જ બધી નબળાઈઓનો ખ્યાલ રાખી અહિંસા ધર્મના ..
એ અશાંતિ પેદા કરે છે. યુદ્ધોથીજ શાંતિ આવશે પાલન કાજે ભૌતિક કે માનસિક એવા અપરિગ્રહ વ્રતને
એમ એ માનવા લાગે છે. બીજી બાજુ યુધોથી નહીં અહિંસા ધર્મને પાયો કહ્યો છે.
પણ અહિંસાથી જ શાંતિ જન્માવી શકાય એમ છે. કુદરત ઘણુંખરૂં જરૂરિયાત જેટલું જ ઉત્પન્ન કરે એમ જેઓ માને છે તેઓ પણ ગોવંશાદિક પશુઓની છે. એથી આપણી જરૂરિયાત કરતાં વધુ વાપરવું તેમજ કતલધારા, માંસવિક્રયને વેપાર વધારવામાં, ક્રૂરતાપૂર્વક સ્વાર્થવશ બની આપણી બુદ્ધિ કે કાંડાના બળે બીજા- મારી નાખવા માટે વૈજ્ઞાનિક સંશોધનના બહાને એના ભોગે આંચકી લેવું એ ચેારી છે. અને એવી
વાંદરાઓની નિકાસ કરવામાં તેમજ મત્સ્યોદ્યોગ તથા ચીજોને ભોગપભેગ માટે સંગ્રહ કરી રાખવા એ મરઘાં ઉછેરને ધંધો ખીલવવામાં અને એ રીતે પરિગ્રહ છે.
બે પૈસા દેશમાં વધારવામાંજ સુખ લાવી શકાશે એ પરિગ્રહને કારણે વસ્તુ પ્રત્યેને મેહ ઉત્પન એમ માને છે. થાય છે. મોહથી લોભ, લેભથી અસંતોષ, અસંતોષથી પણ શાંતિની સ્થાપના માટે અહિંસા-પ્રેમ એજ અજંપિ, અને અજંપાને કારણે અશાંતિ વળે જાય છે. એક માત્ર અમોધ શસ્ત્ર છે. દુશ્મનને છતી એમના સાથે લૂંટાયેલાઓના ક્રોધ અને દેષને ભોગ થવાના હદયમાં સ્થાન મેળવવાની અદ્ભુત શક્તિ એ અહિંસાકારણે ભય અને ડરથી વસ્તુને સાચવી રાખવાની રાત- માંજ છે. યુદ્ધોને, ઘણાને-કડવાશને ટાળવાની તાકાત
અપરિગ્રહ અને તપશ્ચય
૪૩
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પણ એજ એક માત્ર અમૃતૌષધિ અહિંસામાં જ ભરી હતું અને એને અનુરૂપ જ એમનું જીવન હતું. વસ્ત્રપડેલી છે. પણ એમ છતાં અહિંસા એને પ્રભાવ સુહાને પણ પરિગ્રહ એમણે એ અર્થે જ છોડે પાથરવામાં આજે કારગત નીવડતી નથી, કારણકે હતા. અને આજ પણ એમના મુનિઓ એ જ માગે અહિંસાને નામે, દેશની સંપત્તિ અને સમૃદ્ધિ વધારવાને ચાલી આજના ભગપ્રધાન જગતને એક નવો જ નામે જે હિંસા ચાલી રહી છે અને એના પરિણામે આદર્શ પૂરો પાડી રહ્યા છે. જો કે આજના વાતાવરણની હદયની કઠોરતા, શુષ્કતા તથા સંપત્તિભૂખની લાલસાને અસર સહેજ સ્પર્શી હશે; એમ છતાં જગત આખામાં જે પોષણ મળી રહ્યું છે એ અહિંસાની સાધના માટેનું એનો ત્યાગ આજે પણ અદભૂત ગણાય છે. ભારતીય વિધાતક પગલું છે એમ સહેજે લાગ્યા વિના રહેતું નથી. પ્રજામાં ભાગીઓ પ્રત્યે જે આદરભાવ છે, ત્યાગનું જે
એ સંપત્તિભૂખ આજે તે એટલી વ્યાપક બની આકર્ષણ છે એ મહાવીરાદિ સંતની ત્યાગદશાએ સિંચેલા ગઈ છે કે એના પરિણામે જ અનીતિ, કાળાંબજાર, સંસ્કારોનું જ પરિણામ છે. છળપ્રપંચ, જૂઠ તથા શાહુકારી ચોરી જેવા દુર્ગણે- મહાવીરે શીખવેલા પાંચ મહાવ્રતમાં ત્યાગ-અપરિઆજે સમાજવ્યાપી બની ગયા છે કારણકે આજે ગ્રહ વ્રત એ જ બધા મહાત્રતાને પાયો હોઈ ત્યાગી આપણે સહુ સંપત્તિભૂખ, વિલાસ, અર્થલાલસા, સંસ્થા ઊભી કરવા પર એમણે ખૂબ ભાર મૂક્યો હતે. પરિગ્રહ,મેહ અને વૈભવ પ્રદર્શનની હરીફાઈમાં અટવાઈ ત્યાગ એ જૈનધર્મનું પ્રધાન તત્ત્વ છે. પૂર્ણત્યાગપડ્યા છીએ. એથી જ્યાં સુધી હિંસા-અશાંતિના મૂળ અપરિગ્રહ એ એનો આદર્શ છે અને એ આદર્શને કારણરૂપ આર્થિક અસમાનતા ન તૂટે, સત્તા-સંપત્તિ પહોંચવા માટે જ કમિક પગથિયાં રૂપે એમણે સાધકને કે પરિશ્રમેહ ન è તેમજ બીજાનું આંચકી લેવાની વાત (દાન કરવું અર્થાત્ સંપત્તિને બીજાને અર્થે વૃત્તિ ન જાય ત્યાંસુધી અહિંસા કેવી રીતે ફળદાયિની ત્યાગ કરવો) તિથિ સંવિમોરાગ્રત (તારા અન્નમાં બની શકે ? એક બાજુ સ્વાર્થવશ બની અન્યનું સુખ અન્યને પણ હિસ્સો છે એમ માની એને ભાગ પાડ લંટવું અને પછી લટાયેલાઓનો પ્રેમ સંપાદન કરવા અને આંગણે આવેલા અતિથિ-ભિક્ષને જમાડીને જમ) મથવું એ બે સાથે ન બની શકે. એથી અન્યના સુખ તથા મોળોમોmવિરમણવ્રત ( દિનભરદિન ભાગમાટે આપણે ઘસાતાં ન શીખીએ, એમને ખાતર ત્યાગ ઉપભોગના સાધનોની મર્યાદા બાંધે અને તે પણ ધટાડતા ન કરી શકીએ ત્યાં સુધી અહિંસાની સાધના સફળ ન રહે ) જેવા આચાર આપ્યા હતા. થાય, અને એ ન થાય ત્યાંસુધી જગત પર સુખ-શાંતિનું
ભ. મહાવીરનું દઢ મંતવ્ય હતું કે જ્યાં સુધી વાતાવરણ પણ નિર્માણ ન થઈ શકે.
સમાજમાં આર્થિક અસમાનતા હશે, સુખની સરખી આથી અહિંસાની સાધના માટે જીવનની જરૂરિયાત વહેંચણી નહીં હોય ત્યાં સુધી અહિંસાની સાધના ન ધટાડતા રહી સાદા સંયમી જીવન જીવવાનો અભ્યાસ થઈ શકે. અને એટલા માટે જ એમણે સ્થાન અને પાડવો અને છેવટે પૂર્ણપણે અપરિગ્રહી ત્યાગી જીવનના વિમાન પર ભાર મૂકવા એટલે સુધી કહી નાખ્યું આદર્શને સિદ્ધ કરે એ મહાવીરને એ યુગમાં જગતને છે કે “અસંવિમાની ન હિ તtણ મોવવો? જે વ્યક્તિ ખાસ સંદેશ હતો. અને આજે જયારે આખું જગત પ્રાપ્ત વસ્તુઓનું સમવિભાજન નથી કરતો તે મોક્ષ અર્થ અને સત્તાની હરીફાઈમાં પડી જવાને કારણે નથી પામતો (દશ. ૧. અ. ૯ ઉ. ૨ ગા. ૨). દાવાનલ પર આવીને ઊભેલું છે ત્યારે તે એ સંદેશની આમ ત્યાગ–અપરિગ્રહ પર જૈન ધર્મે એટલે ભાર કિંમત અનેકગણી વધી જાય છે.
મૂક્યો છે કે એનું સમગ્ર કથા સાહિત્ય ત્યાગ-અપરિગ્રહ અપરિગ્રહી-ત્યાગી જીવન વિના અહિંસાની સાધના અને સંસાર ત્યાગના ધ્યેયને અનુલક્ષીને જ નિર્માણ સકળ બને જ નહીં એવું ભ. મહાવીરનું દઢ મંતવ્ય થયું છે. કારણકે ત્યાગ સિવાય અહિંસા નથી અને
માત્માનંદ પ્રકારો
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિંસા વિના સુખ-શાંતિ નથી. આમ વ્યક્તિ કે વિશ્વના પર જ મેળવવાને અભ્યાસ ન હોઈ આપણે જાણવા સુખ-શાંતિ અર્થે ત્યાગ- અપરિગ્રહ એ જ એક માત્ર છતાં પણ લપસ્યા અને ગબડ્યા-સત્ય અને અહિંસા, સારો ઉપાય છે. ઉપનિષદકારે પણું એમ જ કહે છે કે સ્વાત ગ્ય અને રાષ્ટ્રભક્તિના મંત્રનું ગુંજન તે ખૂબ “સ્થાન મુલ્લીઃ ” ત્યાગીને જ સુખ ભોગવ. ચાલતું હતું પરંતુ નિબળતાનાં કારણે આપણે જાતે જ પરિગ્રહ એ મૂછા-મેહનું કારણ છે, વાસનાનું
કાળાં બજારોને ઉત્તેજન આપવા લાગ્યા. અને એ રીતે
અસત્ય, ચોરી, જૂઠ, કાવાદાવા ઉપરાંત દેશદ્રોહ આયરતાં કારણ છે. એથી જ્યાં સુધી સંસારની વાસના જીવને ચટેલી છે ત્યાં સુધી બંધન છૂટતું નથી, ભવભ્રમણ
પણ ન અચકાયા. દિલમાં એનું દર્દ નહોતું એમ નહીં
પણ નિર્બળતાએ આપણને લાચાર બનાવ્યા હતા અને એનું તૂટતું નથી. આ દૃષ્ટિએ સંપૂર્ણ ત્યાગી-અપરિગ્રહી
આજે તે એ રોગ હવે એ કોઠે પડી ગયું છે કે જીવનશા નિર્માણ થયા વિના નિર્વાણ નથી. આથી જેમ
એની ખટક પણ હવે જતી રહી છે અને આથી એમાં વ્યક્તિગત મોક્ષની દૃષ્ટિએ ત્યાગની જરૂર છે તેમ
એવા ફસાઈ ગયા છીએ કે એ વિષચક્રમાંથી બીજો સમાજના સુખ સંવર્ધન માટે જરૂરી સુખની સરખી
ગાંધી ઉત્પન્ન થયા સિવાય બહાર નીકળી શકાય તેવું વહેચણી માટે પણ ત્યાગ એ જ એક માત્ર ઉપાય છે
નથી રહ્યું. આમ સુખશાંતિને પાયો અહિંસા છે અને અહિંસાને પાયે અપરિગ્રહ છે.
કઠોર-સંયમી જીવનની સાધના ન હોવાને કારણે
આપણે એક તો મૂળે સુખશીલિયા પ્રકૃતિના હતા જ તપશ્ચર્યા
એમાં વળી પરિસ્થિતિને કારણે ઘડાવાની અપેક્ષા વિશેષ ને તપશ્ચર્યા–તપને અર્થ છે તપવું અને તપીને વિશેષ નિર્બળ બનતા રહ્યા. વિશુદ્ધ બનવું. એ વિશુદ્ધિ માટે આત્માને પવિત્ર બનાવવા અહિંસાને પાયે જેમ અપરિગ્રહ છે તેમ અપરિમાટે મનને સંયમમાં રાખવું પડે અને મનના સંયમ ગ્રહ-વાસનાત્યાગનો પા તપશ્ચર્યા છે. તપશ્ચર્યો એટલે માટે શરીરને કસાયેલું અને ખડતલ બનાવવું જરૂરી ખડતલ જીવનની સાધના, શરીર અને મનને કસવાની થઈ પડે, એથી શરીરને કસવા તથા મનને સંયમમાં સાધના, વાસનાઓ પર વિજય મેળવવાની સાધના. રાખવા જે આચારવિચારો કે સાધના કરવી પડે અર્થાત આપત્તિઓને હસતે મુખે સહન કરવાની સાધના. એને તપશ્ચર્યા કહેવામાં આવે છે. તપશ્ચર્યા એટલે માત્ર આ માટે ભ. મહાવીરે ખૂબ દીર્ધદષ્ટિ વાપરીને ઉપવાસ કરવા એ નથી પણ વીર બનવાની એક પહેલી જ સાધકને વીર્યવાન બનાવવા માટે તપશ્ચર્યા પર સાધના છે. આથી જ ભગવાને કહ્યું છે કે ઘરને ખૂબ ભાર મૂકે છે. એટલું જ નહીં એમણે પોતે પણ a #wણા; બેસૂરા શો રૂપા જે ધર્મ અનેક કઠિન તપશ્ચર્યાઓ સાધી હતી અને એ માટે શુરવીર હોય છે એ જ કર્મશુરવીર બની શકે છે તેમ જ પ્રબળ પુરૂષાર્થ કર્યો હતો. આમ તપશ્ચર્યા એટલે કેવળ જે કર્મ શુરવીર હોય છે એ જ ધર્મશૂરવીર બની શકે ઉપવાસ જ નહીં પણ સ્વાદ, ખડતલતા, ઓછી છે. મતલબ કે વીર્ય-પરાક્રમ વિના ધર્મ પ્રાપ્ત થતે વસ્તુઓથી ચલાવવા જેટલી વીરતા, આપત્તિઓ નથી. વેદાંત પણ એમ જ કહે છે કે ના મામા - સહન કરવાની શક્તિ, પૈય, મને નિગ્રહ અને પ્રબળ હીરેન ઃ નિર્બળને આત્મા પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ એ છે.
ગાંધીજીએ આપણને અહિંસા અને રાષ્ટ્રભક્તિના ભગવાન બુદ્ધ તપના માર્ગેથી પાછા ફર્યા હતા પાઠ તે ખૂબ ભણાવ્યા હતા. પણ શનયુગને કારણે
પણ વીર્યવાન મહાવીરે તે અતુલ પરાક્રમ દાખવી એ આપણે પ્રજાજને થોડીવણ ઓછી વસ્તુઓથી ચલાવી માર્ગેજ યશ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જેથી ભગવાન ન શકયા. જીવનને ખડતલ બનાવવા અને સ્વાદેન્દ્રિય બુધે પણ એમને દીર્ધતપસ્વી કહી બિરદાવ્યા હતા. અપરિગ્રહ અને તપશ્ચર્યા
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં મહાવીરની તપશ્ચર્યા કેવળ ઉપવાસાદિક અન (૫) કાયાકલેશ : શારીરિક કષ્ટ સહન કરવાની ટેવ ત્યાગમાં કે શારીરિક ખડતલતા કેળવવામાંજ સમાસ પાઠવી તે. શરીરને ખડતલ બનાવવું તે. થતી નથી પણ સમગ્ર જીવનને વડનારી એક સાધના (૬) સંલીનતા : ઈન્દ્રિયોને-વશમાં સંયમમાં રાખવી તે. બને છે. જોકે ઉપવાસાદિક વ્રતને એમાં સ્થાન છે પણ અત્યંતર તપ ૫ણ ૬ પ્રકારે કહેવામાં આવ્યું છે, એ કેવળ સાધનરૂપે છે. સાધ્ય તે વિલાસ અને
(૧) પ્રાયશ્ચિતઃ જન્મ જન્માંતરમાં કરેલી ભૂલને પ્રબળ પરાક્રમયુક્ત મનઃશુદ્ધિ અને આત્મશુદ્ધિની પ્રાપ્તિ જ છે.
પસ્તાવે. ફરી એવી ભૂલ નહીં કરવાનો નિશ્ચય
અને શુદ્ધિ માટે સતત આત્મવિચારણું કરવા ગીતા કહે છે કે
ઉપરાંત દેહ અને મનને એનો દંડ દેવા ચોક્કસ विषयाः विनिवत ते निराहारस्य देहिनः । બાબતમાં કરવો પડતો કઠિન ત્યાગ. रसवर्ज' रसोऽप्यस्य पर दृष्टवा निवर्तते ।।
(૨) વિનયઃ ગુજને, વડિલે, વિદ્યાર્તિઓ કે સમાજ નિરાહારથી ઈન્દ્રિયના વિષયો મોળા પડે છે પણ સેવા પ્રત્યે માન બુદ્ધિ, ભક્તિ અને તેનાં ફળ વિષયોને રસ તે ઈશ્વર દર્શનથી જ નષ્ટ થાય.
સ્વરૂપે ઉપજતી નમ્રતાભરી આદરતા. ઉપવાસાદિક વ્રતનું મહત્ત્વ આ કારણે જ છે.
સેવા : સેવા ધર્મ વિષે ભાષ્ય લખવાની જરૂર શું કારણકે આત્મ પ્રાપ્તિના માર્ગમાં મનની એકાગ્રતા
હોઈ શકે? એ તે આજનો યુગધર્મ છે. સેવાનું મહત્તવની છે. પણ મનને બળવાન ઈન્દ્રિો બીજી તરફ
ક્ષેત્ર અપરિમિત છે. શરત એટલી કે સેવા નિષ્કામખેંચી જાય છે. એ ઈદ્રિય અન્નથી પુષ્ટ થાય છે. માટે
ભાવે-વાત્સલ્યપૂર્વક થવી જોઈએ. ઈન્દ્રિયોના વેગને રોકવા યા મળે પાડવા નિરાહારીપણું આવશ્યક છે. એટલે પ્રથમ ભૂમિકા સિદ્ધ થયા પછી જ
સેવા એટલે બીજાઓને માટે વસાવાની અને એમને આત્મા પ્રગટાવવાની સાધના બળ મેળવી શકે છે. આ ઉપર ઊઠાવવાની વૃત્તિ, કુટુંબ, વતન, સમાજ માટે મહાવીર તપને બે ભાગમાં વહેંચી નાખે છે. સંપ્રદાય, રાષ્ટ્ર અને વિશ્વ એ સેવાના ઉત્તરોત્તર એક છે બાહ્યતપ-સાધનાતપ અને બીજું છે અત્યંતર, વિકસતા ક્ષેત્ર છે. તપ-સાધ્યતપ.
(૪) સ્વાધ્યાયઃ આંતરાવકન અને આત્મ જાગૃતિ. * બાહ્યપ ૬ પ્રકારે છે :
(૫) ધ્યાનઃ મન શુદ્ધિ માટે એકાદ પવિત્ર વિચાર કે અનશન : અન્ન માત્રનો ત્યાગ કરે છે. જેમકે વસ્તુ ઉપર મનને એકાગ્ર કરી વૃત્તિઓને સંયમ ઉપવાસાદિક તે તેમજ દેહ ભારરૂપ લાગે તે કરે છે. સતત શુક્ષવિચારણા નિર્વિકપ દશા એ
જીવનપર્યતને અત્રત્યાગ કરી મરણને ભેટવું તે. એનું અંતિમ રૂપ છે. (૨) ઉણોદરી : રાજના ખોરાક કરતાં ઓછું લેવું તે. (૬) ત્યાગ : “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના ” એટલે તીવ્ર પેટ ભરવાની જઠર લાલસા ઓછી કરવી તે.
વૈરાગ્ય ભાવનાની કેળવણી, આત્મપ્રાપ્તિની વ્યાકૂળતા (૩) વૃત્તિ સંક્ષેપઃ જરૂરિયાત ઘટાડતા જવી તે. ઓછી
અને તેથી લાલસા માત્રને ત્યાગ. વસ્તુથી ચલાવી લેવાનો અભ્યાસ પાઠવો તે. () રસત્યાગઃ ઘી, તેલ, દૂધ, દહીં, ખાંડ, ગોળ વિ. બાહ્ય તપ જરૂરિયાતોને ઘટાડતા રહી જીવનને કઠોર
ખટરસ ભેજનને ત્યાગ કરી સકા ભજનથી બનાવવાની અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની સાધના ચલાવવું તે. જેમકે “આયંબિલવત’ “નીવી' વગેરે. છે; જયારે આંતર તપ જીવનને પરમવિશુદ્ધ બનાવવાની અર્થાત જી હા ઈન્દ્રિયનો સંયમ.
અને આંતર સામને પ્રગટાવવાની સાધના છે.
A,,
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન બધે પિતાના અનુભવના આધારે લાંબા મોક્ષનું દ્વાર કહેવામાં આવ્યું છે. તપનું જન પરંપરામાં ઉપવાસોને અનાનકષ્ટ કહ્યું છે, જ્યારે મહાત્મા ગાંધીજીએ આજે પણ ભારે મહત્વ રહ્યું છે. એકી સાથે ૮-૧૬ પિતાના અનુભવોથી જણાવ્યું છે કે ઉપવાસોથી દેહા- કે ૩૦ તેમજ તેથી પણ અધિક ઉપવાસ કરનારાઓને ખાસ મોળો પડે છે અને પછી જે સાધક જાગૃત રહે આજે પણ તેટો નથી; જે તરફ અન્ય સમાજો પણ છે તે ઝડપથી મનઃશુદ્ધિ-આત્મશુદ્ધિ કરી શકે છે. આકર્ષાયા વિના રહી શકતા નથી. બુદ્ધને આક્ષેપ કેવળ શક્તિ ઉપરવટના ઉપવાસ અંગે
- જેમ ક્ષત્રિયાણી સમરાંગણમાંથી પાછા ફરતા પુત્રને છે કે જેથી સાધક મનને સુયોગ એઈ બેસે છે. પણ
નમાલે કહી એને શૌર્ય ચડાવતી તેમ જૈનમાતા પણ જ્યાં મનનો સુયાગ રહે છે ત્યાં સાધક શુદ્ધ બની
પિતાના પુત્રને વ્રત-જપ નહી કરવા માટે નમાલો કહી પરમશાંતિ મેળવી શકે છે. લાંબા ઉપવાસ અને ઘેર
વીર્યવાન બનવાની આજે પણ પ્રેરણા આપ્યા કરે છે. કષ્ટ ઉઠાવવા છતાં મનનો સુયોગ નહી હોવાને કારણે ભ. મહાવીરે તામસીતાપસના ઘેરતપને આથી જ
છતાં ઉપવાસની તપશ્ચર્યા પૂરતી નથી. આજના અજ્ઞાનકષ્ટ કહ્યું હતું.
યુગ માટે તે વૃત્તિક્ષેપ અન કાયકલેશની તપશ્વર્યા બૌદ્ધ ધર્મના આ સંસ્કારોને કારણે શ્રી ધર્મનંદ
ખાસ જરૂરની છે. એ તેથી આપણે કઠોરતા, કૌશાંબીજી તપશ્ચયા પર કડક પ્રહારો કરતા. છતાં
સ્વાદ જય, ઓછાથી ચલાવી લેવા જેટલી વીરતા, અંતકાળે એમણે જૈનધર્મમાં સૂચવેલા અનશન વ્રતથી જ
સહનશક્તિ અને ખડતલતા કેળવી હોત તે દ્વીતિ
વિષયક બાબતોમાં આપણું-પ્રજા સમૂહાનું જે પતન ચિત્ત શાંતિ પ્રાપ્ત કરી હતી. અને એ માર્ગેજ પિતાને
થઈ રહ્યું છે એમાંથી આપણે ઊગરી ગયા હોત. ને જીવન-દીપ બૂઝવી નાખ્યો હતે. પહેલીવાર જે કે પૂ. ગાંધીજીએ એમને એ અનશનવ્રતમાંથી પાછા વળ્યા
એ રીતે ધર્મનું-ચારિત્ર્યનું પાલન પણ સારી રીતે હતા પણ બીજીવાર ગાંધીજીના આશીર્વાદ મેળવાને એમણે કરતા રહ્યા હતા. આમ અહિંસાનો પાયો અપરિગ્રહ છે એ અનશન દ્વારા શાંતિ મેળવી હતી. આ
અને અપરિગ્રહને પાયે જીવન ઘડતરની કઠોર સાધના
રૂપ-તપશ્ચર્યા છે.' આમ તપશ્ચયને મહિમા એછા નથી. “મહિલા સંચમા તા' અહિંસા-સંયમ અને તપની ત્રિપુટીને
જેનધર્મ અને સંધ’ અપ્રગટ પુસ્તકમાંથી.
કે હાજર રહી
મહાન સિકંદર જ્યારે વિશ્વવિજય માટે નીકળે, ત્યારે પાનિયેએ એની મહત્વાકાંક્ષા સમક્ષ તે એક મોટી મુંઝવણ પેદા કરી દીધી. પામેનિયાએ સિકંદરને પૂછયું : “ઈરાન જીત્યા પછી તમે શું કરશે?' સિકંદરે જવાબ આપ્યો: “પછી હું હિંદુસ્તાન જીતીશ.”
હિંદુસ્તાન જીત્યા પછી શું કરશે?” “હું સિથિયા પર કબજો મેળવીશ.”
અને સિથિયા પર કબજો મેળવ્યા પછી?” “શાંતિથી બેસી આરામ કરીશ.'
પામેનિયાએ ખડખડાટ હસતાં કહ્યું: “તે પછી આ બધી તકલીફ ઉઠાવવાને અર્થ ? અત્યારથી જ આરામ કેમ નથી કરતા!”
મહરિહર અને તપયા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગશાસ્ત્ર અને એનું પણ વિવરણ
[ સમીક્ષાત્મક સંસ્કરણ સંબંધી સયને ]
મૂળમાંનાં અન્યકઈક પદ્યની ગંધ, પાઠાંતરાની પેજના, અવતરણાનાં મૂળને ન નિશ, સામ્ય અંગે વિચારણા, મૂળ, આન્તર શ્લેક અને વિવરણર્ગત પદ્યો તેમ જ 2) ટિપણે માટે બીબાંઓની પસંદગી, વિવિધ પરિશિષ્ટ, વિસ્તૃત વિષય સૂચી, ઉદઘાત, 5 આમુખ, મૂળનો અનુવાદ અને આલેખને ]
લે છે. હિરાલાલ ૨ કાપડિયા એમ. એ. હે જૈન સાહિત્યના બે વિભાગ પાડી શકાય : (૧) પગથામાં મનુસ્મૃતિમાંથી કેટલાક શ્લોક આગમિક અને (૨) અનામિક. આગમિક સાહિત્ય ગૂંથી લેવાયા છે. એવું અન્ય કોઈ કોઈ અન્ય માટે જે એટલે આગમે અને મુખ્યત્વે કરીને એનાં વિવરણ- બન્યું હોય તે તેની પણ તે તે સ્થળે નેધ લેવાવી આગમે તરીકે ઓળખવાતા તમામ ગ્રન્થ એકસરખા જોઈએ. પ્રાચીન નથી તેમ જ કોઈ કાઈ તે એ પૂર્વેના ગ્રન્થના ગશાસ્ત્ર અને એનાં સ્વપજ્ઞ વિવરણની જે જ નામથી ઓળખાવાતા ગ્રન્થ છે. તેમ છતાં સામાન્ય તાડપત્રીય પ્રતિઓ ઉપલબ્ધ હોય તેના આધારે પાઠાંતર રીતે આગમે એ જેનાં-વેતાંબરોનાં ધર્મશાસ્ત્રો છે. તૈયાર કરાવાં જોઈએ. અને સંપાદનકળાના નિષ્ણુતાને એનું મહત્તવ સ્વતઃ તેમ જ પરત : એમ ઉભય સ્વરૂપે માન્ય થઈ પડે એ રીતે પાઠાંતરોની વ્યવસ્થા થવી ઘટે છે અર્થાત એનું પિતાનું મહત્વ છે અને સાથે સાથે એટલે કે મૂળમાં ક પાઠ રાખો અને કોને ટિપ્પણુમાં બંને ઉપરનાં વિશિષ્ટ વિવરણ વડે એના મહત્વનાં સ્થાન આપવું તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈ એ. વૃદ્ધિ થયેલી છે. આમ હોઈ આગમના અને એનાં પણ વિવરણમાં જે જે અવતરણ (quotaગૌરવાંકિત વિવરણના સમીક્ષાત્મક સંસ્કરણ critical tions) હેય તેનાં મૂળ ચાલું લખાણમાં દર્શાવાય તો editions) માટે પુષ્કળ આગ્રહ રખાય અને પ્રયાસ તે ઉત્તમ માંગ છે. કોઈ કારણસર તેમ ન જ બને તો કરાય તેમાં કંઈ ખોટું નથી. પરંતુ અનામિક સાહિત્ય- અંતમાં અવતરણની સૂચી જે પરિશિષ્ટ તરીકે અપાય માંના કેટલાક પ્રજો તે ઘણું ઊંચી કક્ષાના છે એટલે . તેમાં તે તેને નિશ થવે જ ઘટે. એ માટે યુણ સમીક્ષાત્મક સંસ્કરણ આવશ્યક છે એ આ પગશાસ્ત્ર અને શુભચન્દ્રાચાર્વત જ્ઞાનાવાત ભુલાવી ન જોઈએ. પ્રસ્તુતમાં હું “કલિકાલસર્વજ્ઞ” વમાં કેટલેક સ્થળે તે અર્થ સામ્ય ઉપરાંત શબ્દ હેમચન્દસરિત ગશાસ્ત્ર અને વિશેષતઃ એ સ્વોપા સામ્ય પણ જોવાય છે. આથી શાસના સંપાદનમાં વિવરણના સંસ્કરણને ઉદ્દેશીને મારા નમ્ર વિચારો જેન ટિપણી રૂપે જ્ઞાનાવનાં પડ્યો સસ્તુલનાથે રજૂ જગત સમક્ષ રજુ કરું છું.
કરાવાં જોઈએ કે જેથી ઉપોદઘાતમાં એની સમુચિત ગામ અને એનું પતુ વિવરણ એ બંને વિચારણા થઈ શકે. આ પૂવે છપાયાં છે ખરાં પરંતુ તે અઘતન પદ્ધતિ સ્વોપજ્ઞ વિવરણમાં આન્તર શ્લેકે છે. મળ તે પ્રમાણેનાં નથી. વળી એ બંનેના પ્રકાશિત ગુજરાતી સર્વી શે પદ્યાત્મક છે તો મૂળનાં પઘો સૌથી મેટાં અપવાદો માટે પણ લગભગ એ જ સ્થિતિ છે. બીબામાં, પજ્ઞ વિવરણગત આ આન્તર પ્લેકે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એથી નાનાં બીબામાં અને અવશિષ્ટ વિવરણ એથી સમગ્ર સંસ્કરણની મહત્તાને અનુરૂપ આમુખ, પણ નાનાં બીબામાં અને ટિપ્પણરૂપ લખાણ સૌથી અગ્રવચન, પુરવચન કે એવા નામે ઓળખાવાનું લખાણ નાનાં બીબાંમાં છપાવવું ઘટે. આમ આના સમીક્ષાત્મક કઈ સહૃદય સાક્ષર પાસે તૈયાર કરાવવું જોઈએ. સંસ્કરણ માટે જાત જાતનાં બીબાં વાપરવાં પડે તેમ
આ સંસ્કરણમાં અંતમાં મૂળના શ્લેકને હિન્દીમાં છે એટલે તે માટે બીબાઓની સમુચિત પસંદગી
અનુવાદ અપાય તો સુવર્ણ અને સુગંધના સુભગ કરવી ઘટે.
સંગની એ ગરજ સારશે. ગુજરાતીમાં અનુવાદ
થયેલા છે એટલે હવે તો હિન્દી કે અંગ્રેજીની જ પરિશિષ્ટો તરીકે મૂળના, આન્સર કેના અને
આવશ્યકતા રહે છે. વિદ્વાન ઈ વિન્ડિશે (Winઅવતરણના અકારાદિ ક્રમે પ્રતીક ભિન્ન ભિન્ન પરિશિષ્ટો તરીકે અપાવાં જોઈએ. વિશિષ્ટ નામની તેમજ
disch) તે યોગશાસ્ત્રના આદ્ય ચાર પ્રકારોને કરેલ પારિભાષિક શબ્દોની એકેક સુચી પણ પરિશિષ્ટરૂપે
જર્મન અનુવાદ તે વર્ષો પૂર્વ છપાય છે. રજૂ થવી જોઈએ. આ ઉપરાંત ગ્રન્થના મહત્વને
હેમચન્દ્રાચાર્યના આ સ્વપજ્ઞ વિવરણપૂર્વના ગ
શાસ્ત્ર પર જે જે આક્ષેપાત્મક જણાતાં લખાણે લક્ષ્યમાં રાખી જે કોઈ અન્ય પરિશિષ્ટ આપવું જરૂરી
અત્યાર સુધીમાં થયાં છે તેની તટસ્થપણે આલોચના જણાય તેને પણું આ સંસ્કરણમાં સ્થાન છે.
કરવાનું ભુલાવું ન જોઈએ કેમકે એ પણ ઉપધાતનું મૂળ અને વિવરણ બંનેને અંગે વિસ્તૃત વિષયસૂચી એક મહત્વનું અંગ છે. સંદર્ભગ્રંથની સૂચી તો અપાય ભેગી પણ મોટી અને સહેજ નાનાં બીબાંમાં અપાવી ઘટે. જ એટલે એ વિષે કંઈ કહેવાનું હોય નહિ.
યોગશાસ્ત્રમાં આસન અને મન્ત્ર વિષે નિરૂપણ ઉપધાત એ ગ્રન્થના મુગટ સમાન ગણાય છે. છે તે એ બાબત બરાબર સમજાય તે માટે યોગ્ય વાતે એ વિદ્વાનોને સતે તે લખાવો જોઈએ. ચિત્રાદિથી એના સંસ્કરણને સમૃદ્ધ કરવું ઘટે. પ્રસ્તુતમાં કલિકાલ સર્વજ્ઞને જવન વૃત્તાન્ત વિશ્વસનીય શ્રી હેમસાગરસૂરિજીએ મૂળ અને એના પત્ત સાધનના આધારે અને એના નિર્દેશપૂર્વક રજૂ થવો વિવરણ એ બંનેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને ઘટે. આ દિશામાં અત્યાર સુધીમાં જે પ્રયાસ થયા છે એ મૂળ સહિત પરંતુ સ્વપજ્ઞ વિવર વિના છપાવાશે તેને પૂરતો લાભ લેવા જોઈએ. હેમચન્દ્રસૂરિના સમગ્ર એમ જાણવા મળતાં મેં આ આચાર્યશ્રી તેમ જ એને કૃતિકલાપને સંક્ષિપ્ત પરિચય અને યેગશાસ્ત્ર અને લગતી પ્રકાશન સંસ્થાના એક અગ્રગણ્ય સંચાલક એના સ્વપજ્ઞ વિવરણને બાહ્ય તેમજ અત્યંતર એમ મહાશયને મારા વિચારો લખી જણાવ્યા. ત્યાર બાદ મૂળ ઉભય સ્વરૂપે પરપરા પરિચય અપાવો જોઈએ. ઉપ- સ્વપન વિવરણપૂર્વક પ્રકાશિત કરવા ઈચ્છતી એક અન્ય વાત સંસ્કૃત, હિન્દી કે ગુજરાતીમાંથી ગમે તે એકમાં સંસ્થાના મંત્રીશ્રીએ આ સંબંધમાં મારા સૂચનો અને સાથે સાથે અંગ્રેજીમાં પણ લખાવો જોઈએ. મંગાવ્યાં છે. આથી હું આ લેખ લખવા પ્રેરાયો છું; મૂળની એના સંસ્કૃત વિવરણ સહિતની આવૃત્તિમાં આશા છે કે આ મહાભારત કાર્ય સર્વોગે પરિપૂર્ણ બને વિષયસચી સંસ્કૃતમાં લખાવી જોઈએ જેથી એ મૂળ એ માટે તજનો પોતાના વિચારો જાહેરમાં દર્શાવવા અને વિવરણનો લાભ લેનારને સુગમતા રહે.
કૃપા કરશે.
ચિકા અને વિવરણ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમનું પરિબળ
લે. મનસુખલાલ તારાચંદ મહેતા ઘણાં વર્ષો અગાઉની આ વાત છે.
ખાતા નથી તેમ પુરુષના મેના ભાવો તેના મનના છૂપા એ સમયે ચિત્યવાસીઓ સાધુ-મુનિનાં કપડાં પહેરતા, ભાલીના સાડા
ભાવોની ચાડી ખાધા વિના રહી શકતા નથી. તેથી દેરાસર માં રહેતા, દ્રવ્ય રાખતા અને મુનિજીવનના વ્રતથી જ પુરુષને રીઢા ગુનેગાર થતાં ઘણે લાંબો સમય લાગે નિરપેક્ષ હતા. મુનિ સંપૂર્ણાનંદ પણ આવા એક સાધ છે. નર્તકી પછી તે ત્યાંથી તરત ચાલી ગઈ. હતા અને વારાણસી નગરીના એક જૈન મંદિરમાં
હૃદયમાં દુઃખ ભર્યું હોવા છતાં એઠ પર સ્મિત ચોમાસું રહ્યા હતા.
લાવવું એ જેટલું કઠિન છે, તેનાથી અધિક કઠિન કાર્ય
જેને આપણે પૂજ્ય માનતા હોઈએ તેના દોષને નજરે પૂર્ણાનંદ યુવાન અને ભારે તેજસ્વી હતા તેમજ
જોયા છતાં, જાણે કાંઈ જોયું જ નથી એ રીતે વર્તવામાં જ્ઞાન અને બ્રહ્મચર્યના તેજથી દીપતા હતા. શહેરના
છે. મંત્રી આ કળામાં નિપુણ હતા. બધું જ સમજી અનેક સ્ત્રી પુરુષે તેમની પાસે આવતા. વારાણસીના
ગયા હોવા છતાં, તે કાંઈ જ સમજ્યા નથી એવો સફરાજાના વયોવૃદ્ધ પ્રધાનમંત્રી સુબાહુ પણ આ મુનિને
ળતાપૂર્વક દેખાવ કરી, મુનિને ભાવપૂર્વક ખમાસમણુ વાંદવા અવાર-નવાર આવતા.
દીધાં અને બે હાથ જોડી “સ્વામી શાતા છે ?” કહી વૃક્ષ પરનાં પાકાં ફળ પર પંખીઓની નજર અવશ્ય પાછા જવાની રજા માગી. પડે છે, તેમ સંપૂર્ણાનંદ પર શહેરની એક રાજનર્તકીની
મુનિરાજે શૂન્યમનસ્કથી માથું ધુણાવ્યું, પણ નજર પડી. બપોરના સમયે ધર્મોલાપ કરવાના બહાને મંત્રી સામે જોવાની હિંમત ન ચાલી. પાપમાં પણ તે સાધુ પાસે આવવા લાગી. પછી તે બંને વચ્ચેના અદભૂત શક્તિ રહેલી છે અને જે પ્રકારે અગ્નિ પરિચય વધ્યો મંત્રી સુબાહુના કાને પણ આ વાત આવી. અનિનું શમન કરી શકતા નથી, તેજ પ્રકારે પાપ
એક દિવસ મધ્યાહૂન કાળે મંદિરના પાછળના પણ પાપનું શમન કરી શકતું નથી. મંત્રીની વંદનાની ઓરડામાં નર્તકી, મુનિ સાથે ચર્ચા કરી રહી હતી. કિયા જોઈ મનિના મનમાં વિવેક જાગૃત થશે અને આસપાસ બીજું કોઈ ન હતું. આ વખતે ચર્ચામાંથી નર્તકી સાથેની બેહદી વાત અને વર્તન મંત્રીએ નજરોએક બીજા વચ્ચે ઠ્ઠામશ્કરી શરૂ થયાં. બરાબર એ જ નજર જોયાં તે માટે શરમ, ભય અને ક્ષોભ અનુભવ્યાં. વખતે વયોવૃદ્ધ મંત્રી મુનિને વાંદવા અર્થે આવી મંત્રી તે જોયેલું જાણે કશું જ જોયું નથી, અને ઊભા રહ્યા.
સાંભળેલું જાણે કશું જ સાંભળ્યું નથી, એવો વર્તાવ સ્ત્રીને અનેક સ્વરૂપ હોય છે અને આવશ્યકતાનુસાર રીબા નાક,
સાર રાખી નીકળ્યા, પણ મુનિને ભય લાગે કે મંદિરમાંથી પ્રસંગને અનુરૂપ સ્વરૂપે અભિવ્યક્ત કરવાની કળા પણ તેને કાઢી મૂકવામાં આવશે, અગર તે યતિશ ખેંચી તેને હસ્તગત હોય છે. મંત્રીને એકાએક ત્યાં આવેલા લેવામાં આવશે. જોઈ નર્તકીએ ભારે કુશળતાથી પિતાને મનભાવ મંત્રી ભટ ન હતા પણ ભારે જ્ઞાની અને અનુછુપાવી, બનાવટી ભાવ પ્રગટ કરીને અષ્ટાંગ યોગ- ભવી હતા. તે સમજતા હતા કે અન્ય પર ગુસ્સે થવું સાધનાના યમ-નિયમોની ચર્ચા શરૂ કરી દીધી. સંપુ- એ તે અન્યની ભૂલ માટે પોતાની જાત પર વેર લેવા ર્ણાનંદમાં આ રીતે મનભાવને છુપાવવાની કળા ન હતી, બરાબર છે. કાઈ ખોટા માર્ગે જઈ રહ્યું હોય અને એટલે મંત્રીને જોઇને તે તો સ્તબ્ધ જ થઈ ગયો. સ્ત્રીના તેને સીધા રસ્તે લાવ હોય તે તેની પર ક્રોધ કરીને માંના ભાવો જેમ કદી તેના અંતરના ભાવની ચાતી અગર ઠપકો આપીને તેમ નથી કરી શકાતું. તે ખોટે
૫૦
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસ્તે જનાર સાથે પ્રેમ કેળવવો પડે છે અને પ્રેમ પાપમય વિચાર કરે, તો પણ તેનું ફળ તેને વહેલે-મોડે કરનારને અન્યના અન્યાય, અને અણુધડ ઉપાલંભને મળ્યા વિના રહેતું નથી. પાપ પાછળ પશ્ચાત્તાપ સહન કરવાની શક્તિ પણ કેળવવી પડે છે. “અનિષ્ટને આવે એ કુદરતને અવિચળ નિયમ છે. કોઈ લાકે પ્રતિકાર ન કરો પણ તેને સાચા માર્ગે લાવવામાં આને કુદરતને કાયદે કહે, કોઇ કમને વિપાક કહે, મદદ કરો” એ તેનો સિદ્ધાંત હતે.
કોઈ ઈશ્વરને ન્યાય કહે અને કોઈ પ્રકૃતિને નિયમ આ વાત બન્યાને પાંચ-સાત દિવસ થયા, છતાં કહે પણ આ બધાને તાત્વિક અર્થ એકસરખો છે. કોઈ ઊડાહ, નિંદા કે ઠપકાની વાત મુનિ પાસે આવી માણસ કદાચ સકળ જગતને છેતરવાની કળામાં પારંગત નહિ. માનવસ્વભાવ કેટલાક બાબતમાં એવો વિચિત્ર છે થઈ શકે, પણ તે પોતાના કર્મફળમાંથી બચી શકવાની કે તે ઝેર પચાવી જાય, પણ અન્યના દેશોને ગળી શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી, પછી ભલેને એ વ્યક્તિ જવાનું તેના માટે શકય હોતું નથી. અન્યના દેષ ચક્રવર્તી હોય કે તીર્થકર હાય. જેવા, તેની નિંદા કરવી, અતિશયોક્તિ કરી નાના ચોમાસું પૂર્ણ થતાં ચયવામી મુનિએ વિહાર કર્યો. દોષને મોટા સ્વરૂપમાં વર્ણવી બતાવવા, ન હોય તેવા મંત્રી દૂર સુધી તેને વળાવવા ગયા. સુબાહુએ ચ્છી દેષનું અન્યમાં આરોપણ કરવું વગેરે બાબતમાં પડતી વખતે નહિ સમજાતા એવા એક લેકને અર્થ માનવજાતને મોટો ભાગ ભારે કાબેલ અને હોશિયાર સમજાવવા મુનિરાજને વિનંતી કરી. તે ક આમ હતઃ હોય છે. પર તુ આવી પદ્ધતિના કારણે દોષયુક્ત વ્યક્તિ
संसारोदधिनिस्तारपदवी न दवीयसी । કે દોષ તેનાર વ્યક્તિને કશે ફાયદો થતો નથી. જે મનુષ્ય કેવળ દોષ જુએ છે તે નીચ છે. જે ગુણ અને પ્રતા સુતરા ન થુરિ રે મક્ષિણ છે” દોષ બંને જુએ છે તે મધ્યમ છે અને જે કેવલ ગુણ મુનિ સંપૂર્ણાનંદે મંત્રીને લેકને અર્થ સમજાવતાં જુએ છે તે ઉત્તમ છે. કુટુંબ, સમાજ અને જીવનના કહ્યું : “સંસાર સમુદ્રમાં દુસ્તર એ છે મદિરેક્ષણ વિવિધ ક્ષેત્રે જ્યાં જ્યાં દોષો અને સ્કૂલનાઓના અર્થાત સ્ત્રીઓ ન હોય તો તેને તરવાનો માર્ગ કાંઈ કિરસાઓ જોવામાં આવે, ત્યાં ત્યાં ધિક્કાર અને દર નથી.' તિરસ્કારની દૃષ્ટિના બદલે દયા અને અનુકંપાની દૃષ્ટિ અપનાવવામાં આવે તે સંસારનાં મોટા ભાગનાં
આ લેક અર્થ પૂછવા પાછળ મંત્રીને આ શય દુઃખને અંત આવી જાય. પરંતુ માનવરવભાવ એવો મુનિરાજથી છૂપ ન રહ્યો. કાગુને મેં એ કાણે કથા તે અવળચડે છે કે સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોવા સિવાય મંત્રી સુબાહુએ સાધુમાં કયાં કાણું હતું, તે છતાં, મોટા ભાગના માનવી દુઃખ ઉત્પન્ન થાય એ આ લાક દ્વારા આડકતરી રીતે સમજાવી દીધું હતું. રીતે જ જીવનવ્યવહારમાં વર્તે છે. ઝેરને પચાવવાની શક્તિ પ્રાપ્ત કર્યા વિના અમૃતરસનો સ્વાદ માણી
આ વાત બની ગયા બાદ લગભગ દશેક વર્ષ પછી શકાતું નથી, એ સરળ વાત અનેક યુગે પસાર થવા સુબાહુ મંત્રી એક વખત ગિરનારજીની યાત્રાએ ગયા. છતાં માનવજાત હજુ સમજી શકી નથી.
મધ્યાહનો સમય હતે. મંત્રી ગિરનાર પરથી ડાળીમાં મુનિરાજના દેષિત વર્તન બાબતમાં મંત્રીએ જ્યારે બેસી તળેટીમાં આવી રહ્યા હતા. માળીની પરબની કોઈને કશી વાત ન કરી. તેમજ કોઈ પ્રકારનું પગલું જગ્યાએ મંત્રી વિસામો લેવા બેઠા હતા. એવામાં પણ ન લીધું, ત્યારે મુનિરાજના મનમાં પોતાના પાપ- નીચેથી ઉપર જતા એક મુનિરાજ ત્યાં આવ્યા મુનિકૃત્ય માટે પસ્તાવાને પાર ન રહ્યો. પ્રકૃતિને એક નિયમ રાજનું શરીર આમ તે હાડપિંજર જેવું હતું, પણ છે કે, કોઈ પણ માનવી દુષ્ટકમ કરે અગર તેના માં પર તપ અને ત્યાગનું દિવ્ય તેજ ચમકી રહ્યું
પ્રેમનું પરિબળ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
21
હતું. મુનિરાજને જોતાં જ મંત્રીને થયું કે આ ઈ પવિત્ર સદૂભાતી.” પરિચિત સાધુ લાગે છે, પણ અગાઉ તેમને ક્યાં અને
મંત્રીએ પિતાની પાછલી જીવનકથની કહેતાં કહ્યું : ક્યારે જોયેલા એ યાદ ન આવ્યું. મુનિરાજને વંદન
“વૌવન અવસ્થામાં ઉન્માદ અને ઉન્માર્ગના પંથે હું કરી મંત્રીએ પૂછ્યું: “ભગવંત! આપનાં દર્શન આ અગાઉ કર્યા છે, પણ કયાં અને કયારે તેનું વિસ્મરણ
જઈ રહ્યો હતો. મારી પત્ની સિવાય ઘરની એકેએક થઈ ગયું છે. આપના ગુરુ અને આપનું નામ આપશે
વ્યક્તિ મારા પ્રત્યે ધૃણા અને તિરસ્કાર સેવતી. મારી તે તરત ખ્યાલ આવી જશે.”
પત્ની મારા બધા દેશેષો શાતિ પૂર્વક સહી લેતી. એક
દિવસે તે એકાએક ભયંકર માંદી પડી ગઈ. જીવનની સુબાહની વાત સાંભળી આખું સ્મિત કરી મુનિરાજે અંતિમ પળે અને તેણે પાસે બોલાવી કહ્યું : ' પૂલ કહ્યું : “ મહાનુભાવ ! લગભગ દશ વર્ષ પહેલાં દેહદૃષ્ટિએ આપણે વિગ થવાની પળ આવી ગઈ છે, વતિધર્મની દીક્ષામાં હું આપના શહેરમાં ચોમાસું પણ મૃત્યુ પામીશ એટલે સદાને માટે તમારાથી દૂર રહેશે અને એક પ્રસંગે આપ મને વંદન કરવા થઈશ એમ માનવાની ભૂલ ન કરતા. જે જન્મે છે, તે આવેલા, ત્યારે મારી જાતને લાંછન લાગે તેવી ક્રિયામાં અવશ્ય મૃત્યુ પામે છે, પણ પ્રેમ તે અમર્યાં છે, તેનું હું મગ્ન થઈ બેઠો હતો. મારું દુષ્કત આપે નજરે કદાપિ મૃત્યુ થતું નથી. ?” નજર જોયું, પણ તે સંબંધમાં યોગ્ય શિક્ષા કરવાને બદલે આપે મારા પ્રત્યે અપાર પ્રેમ અને અપૂર્વ ભક્તિ
સુબાહુને પૂછ્યું : “પ્રેમ અમર્યાં છે તે દાખવ્યાં. તેથી મારી શિથિલતાન મને ભારે પશ્ચાત્તાપ પછી પ્રેમને આંધળો શા માટે કહેવામાં આવે છે ?' થયે અને યતિધર્મની દીક્ષા છોડી મેં પંચમહાવ્રતને
સુબાહુએ કહ્યું : “હું હવે એ જ વાત પર આવું સાધુધર્મ અંગીકાર કર્યો. તમારા પ્રેમ અને ભક્તિએ
છું. મારી પત્નીની વાત સાંભળી હું વિસ્મિત થયા મને પતનના માર્ગે જતાં અટકાવ્યું, એટલે ભાવષ્ટિએ અને મેં તેને પૂછયું : “મારા જેવા દુષ્ટ અને અધમ તે તમે જ મારા ગુરુ છો.”
પતિ પ્રત્યે તિરસ્કાર અને દ્વેષ થવાને બદલે તારામાં મંત્રીને દશ વર્ષ પહેલાંને આ મુનિરાજ અંગેને એવું કયું તત્ત્વ છે કે જે તને તારા મરણ પછી પણ પ્રસંગ યાદ આવ્યો અને કહ્યું : “ દુનિયામાં માણસ મારો સંગાથ છોડાવી શકતું નથી!” એકવાર ગુનો કરવાથી કાંઈ હંમેશને માટે શાપિત બની
- જીવનની અંતિમ પળે પણ મારી વાત સાંભળી જતો નથી. આ જગતમાં તે ચોરી કરતાં પકડાય એ
તેને હસવું આવ્યું અને કહ્યું: “જ્ઞાનીઓએ તેથી ચાર અને ચાલાકીથી છૂટી જાય એ શાહ, જીવનમાં
જ પ્રેમને અંધ કહ્યો છે. પ્રેમ એક એવું અદ્ભુત તત્ત્વ ભૂલ તો બધાની થાય છે, પણ માનવહૃદય પરિવર્તન
છે કે જેમાં પ્રેમપાત્રના દેષ કદી જોઈ શકાતા જ નથી. શીલ છે. આજે જેને એક વાતથી તૃપ્તિ થાય છે, તેને કાલે એ જ વાતનો અણગમો જાગે છે. સમુદ્રની ભરતી
પ્રેમનો અર્થ જ સમર્પણ. પ્રેમ જો નિરપેક્ષ અને શ્રદ્ધેય -ઓટને નિયમ માનવહૃદયને પણ લાગુ પડે છે. જ્ઞાની
હોય તે દોષવાળા માણસ પર પણ પ્રેમ થાય છે. મને અને વિવેકીને ભૂલનું ભાન થતાં તેમાંથી પાછા ફરી આવા પ્રેમની અનુભૂતિ થઈ છે અને મરતાં મરતાં એ જાય છે, ત્યારે અજ્ઞાની પતનના માર્ગે આગળ ને આગળ તત્વનો વારસો મારી સ્મૃતિરૂપે તમને સોંપતી જાઉં વધતો જાય છે. પરંતુ જીવનમાં એક વાતની તે મને શું.” આ વાત પૂરી થઈ કે આછા સ્મિતપૂર્વક તેણે ખાતરી થઈ ગઈ છે કે, પંથભૂલેલા માનવને સાચા પોતાની ક્ષણભંગુર દેહ છોડ્યો. રતે ટેરવા માટે માત્ર ઉપદેશ કે ઠપકે ભાગ્યે જ મદદ, વાત કરતાં કરતાં ગળગળા થઈ મંત્ર એકહ્યું : રૂપ થાય છે. આ માટે જરૂર છે વિશુદ્ધ પ્રેમ અને “મુનિરાજ! મૃત્ય કરતાંયે પ્રેમમાં વધુ શક્તિ અને બળ
પર
આષાનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યાં છે, એ વસ્તુનું ભાન મને મારી પત્નીને મરણ છે એટલે દોષિત માનવી ધિક્કાર કે તિરસ્કારને પાત્ર બાદ થયું. ઘણાં વર્ષો પહેલાં તે મૃત્યુ પામી છતાં નહિ પણ પ્રેમ, સહાનુભૂતિ અને મદદનો અધિકારી છે. આજ પણ તેના આત્માનું મારા આત્મા સાથે ઐક્ય પાપ પ્રત્યે ભલે ઘણું કે તિરસ્કાર આવે, પણ પાપી હું અનુભવી રહ્યો છું. પ્રેમને શું આ જેવોતેવો પ્રત્યે તે પ્રેમ, લાગણી, દયા અને અનુકંપા જ શોભે.” પ્રભાવ છે?'
વૃક્ષ જેમ વર્ષનાં બિંદુ પચાવે, તેમ મુનિરાજ હવે તે મને ખાતરી થઈ ગઈ છે કે, આ પણ મંત્રીની વાણું પચાવી રહ્યા હતા. આખરે મુનિરાજે જગતમાં વધુમાં વધુ મહત્વની કોઇ વસ્તુ કુદરત તરફથી સુબાહુ મંત્રીને કહ્યું: “મારા ગુરુદેવ એક વખત મને માનવજાતને બક્ષિસ મળી હોય તે તે પ્રેમ છે. સંસારનો “પ્રત્યેક પાપમાં પણ પુણ્યનાં બીજ હોઈ શકે છે” એ કોઈ પણ માનવ સંપૂર્ણતઃ પાપી નથી કે સંત પણ પાઠ સમજાવતા હતા, પણ તે દિવસે હું એ પાઠ સમજી નથી. આ જગત અને અનંતતા વચ્ચેની, દુ:ખ અને શકે નહિ. આજે આ વાત મને બરોબર મજાઈ સુખ વચ્ચેની, ગુણ અને દોષ વચ્ચેની સીમારેખા ગઈ અને તે માટે આપને જેટલા ધન્યવાદ આપું તેટલા પણ એક પ્રકારની પુર્વ અને પાપની નાટિકા જેવી છે. એછા છે.' જગતનો ક માનવી પિતાના હૃદય પર હાથ મૂકી તે પછી, મંત્રી ડોળામાં બેસી નીચે ઊતરવા લાગ્યા કહી શકશે કે તે મન, વચન અને કાયાથી સંપૂર્ણતઃ અને મુનિરાજ ગિરનારનો પહાડ ચડવા લાગ્યા. નિષ્પાપી છે? માનવમાત્ર ગુણો અને દોષોનો ભંડાર
૧. તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “શીલધમની કથાઓમાંથી
ભાવનગરના મેસર્સ ટી. સી. બ્રધર્સવાળા શ્રી પંપુભાઈનાં સદગત પત્ની અ. સી. જશુમતીબહેનના સ્મરણાર્થે બહાર પડનાર ઉપરના ગ્રંથમાંથી સાભાર Gષત. * ૨ ૩ -
- - વાન વિનાની ક્રિયા જડ બનશે અને ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ક્રિય % નિર્જીવ બનશે. ખૂબ વાંચવાંચ કરવાથી એ જ્ઞાન સંપાદન થતું નથી. જ ખરી રીતે વાંચન એકગણું, ચિંતન બેગણું અને આચરણ ચારગણું 4 થવું જોઈએ. બહુ ઝાઝું વાંચીએ છીએ તે ભુલીએ પણ છીએ એટલે જ
વાંચીએ ઓછું અને ચિંતન વધુ કરીએ. વળી ક્રિયાની સાથે જે જ્ઞાન * જ આપવામાં આવે છે તે ભુલાતું નથી.
વિનેબાજી કે જ અદબ જ છે
પ્રેમનું પરિબળ
પ?
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ રાજચંદ્ર
( શ્રીમદ્ રાજચંદ્રના જન્મને સંવત ૨૦૨૦ના માનતા હતા. સંવત ૧૯૪૪ના મહા સુદ ૧૨ના રોજ કાર્તિક પુર્ણિમાના રોજ ૧૦૦ સેમું વર્ષ શરૂ થયું તેઓશ્રીના ઝવેરી રેવાશંકર જગજીવનદાસના મોટાભાઈ હેવાથી તેઓની ટૂંકી જીવન ઝરમર અત્રે પોપટભાઈની સુપુત્રી શ્રી ઝબકબાઈ સાથે લગ્ન થયેલા, આપવામાં આવે છે. )
પરંતુ લગ્ન પછી એક વર્ષ બાદ તેઓ લખે છે કે શ્રીમદ્ રાજચંદ્રને જન્મ સંવત ૧૯૨૪ના કાર્તિક
“સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણીક
દૃષ્ટિથી કપાયું છે.” જે જે પદાથે જુગુપ્સા રહી છે સુદ ૧૫ના શુભદિને વવાણીયામાં થયેલું. પિતાનું નામ
તે તે પદાર્થ તેના શરીરમાં રહ્યા છે, અને તેથી જ તે રવજીભાઈ અને માતાનું નામ દેવબા હતું. તેમના દાદા શ્રીકૃષ્ણના ભક્ત હતા. સાત વર્ષની ઉંમરે શ્રીમદ્ભ
જન્મભૂમીકા છે. વળી તે સુખ ક્ષણક, મેદ, અને જાતીમરણ જ્ઞાન થયું હતું અને આઠ વર્ષની ઉંમરમાં
ખસના દર્દ રૂપ જ છે. રામાયણ તથા મહાભારતની પદ્યમાં ૫૦૦૦ કડીઓ શ્રીમદ્ ઝવેરી રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેમણે રચી હતી એમ કહેવાય છે. દશમા વર્ષે છટાદાર ભાગીદાર હતા. તે વખતે એક વેપારી સાથે હીરાના રસપ્રચુર ભાષણે ઘણા વિષયો ઉપર આપેલા હતા. સોદા કર્યા અને અમુક સમયે હીરા પાછા આપવાનો
તેઓએ ખતપત્ર પણ શ્રીમને લખી આપે. પરંતુ શ્રીમદને ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ તથા હેમરાજ
સમય પાકતાં હીરાની કિંમત ઘણું વધી ગઈ, તેથી જે ભાઈ મળવા આવવાના હતા, પણ તેની તેમને કે બીજા
હીરા આપે તે વેપારીને બહુ મોટું નુકશાન જાય તેમ કોઈને અગાઉથી ખબર આપી ન હતી, છતાં શ્રીમદ્
હતું. તેથી શ્રીમદ્ વેપારીને ત્યાં ગયા. વેપારી તેમને તેમને સામા લેવા ગયા અને નામ દઈ બોલાવ્યા; તેથી
જોઈ ખૂબ ચિંતામાં પડ્યો. ચિંતાનું કારણ આ આપણું તેઓને આશ્ચર્ય થયું. અમારું નામ તથા આવવાના
કાગળીયું છે, માટે શ્રીમદે તે દસ્તાવેજ તેમની રૂબરૂ છીએ તે આપે શાથી જાણ્યું તેમ પુછતાં તેમણે કહેલું
ફાડી નાંખી કહ્યું કે આ ખતપત્ર પ્રમાણે તમારે મને કે “આત્માની અનંત શક્તિ છે” તે વડે અમે જાણ્યું
૬૦-૭૦ હજાર આપવાના થાય, પણ હું તમારી છે. શ્રીમને કાશી વધુ અભ્યાસ માટે મોકલવાની તેઓની
સ્થિતિ સમજી શકું છું. “રાયચંદ દૂધ પી શકે છે, ઈચ્છા હતી, પણ આવા અજબ શક્તિવાળા નિર્મળ
લોહી નહી.” આવી તેમની કરૂણાદષ્ટિ હતી. શ્રીમદ્ આત્માને ભણવા મોકલવાની જરૂર ન લાગી; અને
ઝવેરાતનો ધંધો કરતા હતા, પણ ફૂરસદના સમયે ધર્મવાતચિત કરતાં શ્રીમદ્દ તેમને મહાપુરૂષ લાગ્યા. શ્રીમની
ગ્રંથો પાસે રાખી વાંચતા અને નોંધપોથીમાં વિચારો સ્મરણશક્તિ અદ્ભુત હતી: સંવત ૧૯૪૨માં મુંબઈમાં શતાવધાન-૧૦૦ અવધાન-કરેલા, તે વખતે મુંબઈના
મહાત્મા ગાંધીજી વિલાયતથી દેશમાં આવ્યા ત્યારે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજને અવધાનોથી
મહાત્માજી લખે છે કે “ તે વેળા હું ભિખારી બેરિસ્ટર આશ્ચર્ય પામી યુરોપ લઈ જવા માટે કહેલું. પરંતુ
હતે. ” પણ જ્યારે હું શ્રીમની દુકાને પહોંચ્યો ત્યારે અવધાનથી ખૂબ માનમરતબો મળશે તે તેમને આત્મિક
મારી સાથે ધર્મવાતો સિવાય બીજી વારતાઓ કરતા ઉન્નતિમાં અંતરાયરૂપ લાગ્યું. તેથી વીસ (૨૦) વર્ષની
ન હતા. હું ઘણું ધર્માચાર્યોના પ્રસંગમાં આવ્યો છું, વય પછી અવધાન કરવાનું એકદમ બંધ કરી દીધું.
પણ જે છાપ મારા ઉપર શ્રી રાયચંદભાઈએ પાડી છે શ્રીમદ્ સ્થાનકવાસી જૈન હતા. પણ તેમને પ્રતિમા તે બીજા કોઈ પાડી શકયા નથી. ખૂન કરનાર ઉપર ઉપર શ્રદ્ધા હતી, અને આલંબન માટે પ્રતિમા જરૂરી પણ પ્રેમ કરવો એ દયાધર્મ અને તેમણે શીખવ્યો છે,
નોંધતા હતા.
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ધર્મનું તેમની પાસેથી મેં કુડા ભરી પાન કર્યું છે.” કરતાં વિશેષ મૂલ્યવંતી છે.”
શ્રીમદે ૧૬ વર્ષ અગાઉ મોક્ષમાર્ગ તથા ભાવના- જેન, જૈનેતર, આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથ સાથે બધ નામના અપૂવ ગ્રંથ લખ્યા છે. તેમ જ ધણ સરખામણી કરતાં અનાયાસે કહેવાય જાય છે કે પ્રસ્તુત સાધકે પિતાની આત્મિક મુંઝવણ પુછાવતાં તેના તેઓ આત્મસિદ્ધિ એ સાચે જ આભે પનિષદ્ છે. જૈન જવાબ આપતા હતા, જે શ્રીમદ રાજચંદ્ર નામના અમક્ષાઓ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. ગ્રંથમાં લગભગ એક હજાર છપાયાં છે. આ ગ્રંથ શ્રીમદ્દ ધી વન છે , વવા પ્રવિત રાળજ. રાજચંદ્ર આશ્રમ અગાસમાંથી રૂા. ૧૦ની કિંમતે મળી
આણંદ, નડિયાદ, મોરબી, રાજકોટ, સાયલા, અમદાવાદ, શકે છે. ) સ્વ સાક્ષર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે
નરોડા વિગેરે સ્થળે ધણી વખતે જતા હતા, અને તેમના ભાષણમાં જણાવ્યું છે કે ગુજરાતના જાહેર
ધંધામાં જાણવા પ્રમાણે લાખ રૂપિયા ઉપ ની રકમ જીવનમાં મારૂં જે અપસ્થાન છે તે લક્ષમાં લઈ અને
તેમના નામે જમા હતી તે તમામ પોતાના પિતા, મારે શિરે જે જવાબદારી રહેલી છે તેનો વિચાર કરી
પુત્ર તથા પત્ની હયાત હોવા છતાં, તેમના લધુબંધુ મારે કહેવું જોઈએ કે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથને એક
શ્રી મનસુખભાઈને આપી ધંધામાંથી નિવૃત થયા હતા. આદર્શ રૂપે રાખવામાં આવે તે તેના ઉપાસકને અત્યંત
એથી ધંધે ઋણ ચુકવવા કર્યો હોય તેમ અનુમાન થાય લાભ થયા વગર રહેશે નહી. એ ગ્રંથમાં તત્વજ્ઞાનના છે. શ્રીમદની દિક્ષા લેવાની ભાવના હતી, પરંતુ નાદુરસ્ત ઝરણાં વહ્યા કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મનો વિરોધી
તબિયતના અંગે લઈ શકેલા નહીં. સંવત ૧૯૫૭ ના નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે.
રૌત્ર વદ ૫ ના રોજ ૩૩ વર્ષની ઉંમરે રાજકોટ સ્વર્ગ હુ આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સહુને વિનંતી
વાસી થયેલા. જ્યાં હાલ તેમની સમાધી છે. તેમના
સુપુત્રી શ્રી જવલબહેન હયાત છે, અને મોટાભાગ સંવત ૧૮૫ર ના આસો વદ ૧ ના રોજ નડિયાદ વાણીયા-મોરબી પાસે રહે છે. શ્રીમદના નામથી મુકામે શ્રીમદે આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૨ કડીએ બે અગાસ, વડવા, વવાણીયા, ઈડર, ઉત્તરસંડા નાર, કાવિઠા, કલાકમાં રચી હતી. તેના માટે વિદ્વાન પંડિત શ્રી ભાદરણ. સુનાર, સીમરડા, ધામણી, સરોત્રા, આહાર, સુખલાલજી લખે છે કે “જે ઉંમરે અને જેટલા ટૂંક ઈન્દોર, અમદાવાદ, વઢવાણું, બેરસદ, કલેલ, વસો, સમયમાં શ્રીમદે આત્મસિદ્ધિમાં પોતે પચાવેલું જ્ઞાન ગુબ્ધ નરોડા, બેંગલોર, વડાલી, હમ્પી, દેવલાલી વિગેરે સ્થળે છે, તેનો વિચાર કરું છું ત્યારે મારુ ભરતક ભક્તિભાવે આશ્રમના સ્થાપના થયેલી છે. જેને સેંકડે મુમુક્ષુઓ. નમી પડે છે; એટલું જ નહીં પણ મને લાગે છે કે લાભ લે છે. અગાસ આશ્રમવાળા પૂ. મહારાજશ્રી તેમણે આધ્યાત્મિક મુમુક્ષુઓને આપેલી આ ભેટ એ તે લધરાજે હજારે પટેલોને જેનધમ બનાવ્યા છે. સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યક ગ્રંથરાશીની ભેટ
જેની પાસે ઓછામાં ઓછું છે તે ગરીબ નથી; પણ જેને વધારે ને વધારે જોઈએ છે તે ગરીબ છે.
શ્રીમદ્ રાજચંદ્ર
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા પરી આ
બનાવનાર
બનાવનાર
બારેજીસ લાઈફ બેટસ
હઝ.
ડ્રેજર્સ પેસેન્જર સ્ટીમર્સ
રેલીંગ શટર્સ ફાયર સ્કૂફ ડાર્સ રેડ લર્સ
હીલ બેઝ રેફયુઝ હેન્ડ કાસ પેલ ફેન્સીંગ લેડયુલાઈટ (લેડવુલ) સ્ટીલ ટેન્કસ
પેન્સ મુરીંગ બોયઝ બેયર એપરેટસ વિગેરે
શાપરીયા ડોક એન્ડ સ્ટીલ કુ પ્રા. લીમીટેડ
– શીપ બીલ્ડર્સ અને એજીનીઅર્સ :
ચેરમેન શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ મેનેજીંગ ડીરેકટર્સ : શ્રી મોહનલાલ ભાણુછ શાપરીઆ
શ્રી અમૃતલાલ ભાણજી શાપરીઆ
રજીસ્ટહે ઓફીસ અને શીપયાર્ડ |
શીવરી ફાટ રેડ,
મુંબઈ નં. ૧૫ (ડી.ડી.) રેન નં. ૪૪૦૦૭,૪૪૦૦૭,૪૪૩૧૩૩
ગામ: “શાપરીઆ શીવરી, મુંબઈ |
એજીનીઅરીંગ વકસ અને ઓફિસ
પરેલ રેડ ક્રોસ લેન મુંબઈ નં. ૧૨ (ડીડી) ફોન નં. ૩૭૦૮૦૮, ૩૭૪૮૯૩ ગામ: “શાપરીઆ પરેલ, મુંબઈ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાનો મણિમહોત્સવ આનંદ અને ઉલ્લાસ વચ્ચે શરૂ થયેલી કાર્યવાહી
આ
ધાર્મિક ઉન્નતિ અને જ્ઞાનેાપાસનાની ઉચ્ચ ભાત્રનાભરી પ્રેરણા વચ્ચે માજથી સિત્તેર વરસ પૂર્વે ભાવનગરના યુવાનેએ આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે આ સભાની સ્થાપના કરી. જૈન સાહિત્યનો પ્રચાર, જ્ઞાનેાાસના અને સમાજોન્નતિ એ સભાની દૃષ્ટિ હતો. કઈક ને કઈક કરી છૂટવાની તમન્ના કાકાના દિલમાં ભરી હતી, અને નિજ ધ્યેયને પહોંચી વળવાની ભાવનાથી સમાએ પેાતાની કુચ શરૂ કરી, અને સ. ૨૦૨૨ના જે શુ. ૨, તા. ૨૨-૫-૬૬, રવિવરે સત્તાની સિત્તેર વરસની મઝલ પૂરી થઇ.
સાગર જેવા વિશાળ પટ ધરાવતી મેડી મેાટી સરિતાએાના મૂળમાં જરા ષ્ટિ કરીશું તો એક ન.ના-સરખા ઝરણામાંથી તેને આરંભ થયે! હાય છે. પરંતુ અદમ્ય ઉત્સાહથી વહેતું ઝરણું આગળ જતાં કેવું વિશાળ સ્વરૂપ ધારણ કરે છે. તેના વિચાર કરીએ ત્યારે ધડીભર આપણને આશ્રય થાય છે. સભાની સિત્તેર વરસની યશરવી મઝલના ઇતિહાસ કાંઈક આવા આશ્રજનક છે સિત્તેર વરસની મઝલમાં સભાને ગુરૂકૃપાથી એક પછી એક કવ્યપરાયણ ઉત્સાહી કાર્યકરા મળતા ગયા, પૂજ્ય આચાર્ય શ્રી વિજયાન દસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજના વિદ્વાન શિષ્યરત્નેને સાથે મળતા રહ્યો, અને આજે સક્ષાને ગૌરવ લેવા જેવા સંસ્કૃત-ગુજરાતી આદિ બસો ઉપરાંત ઉત્તમાત્તમ મૂલ્ય ગ્રંથરત્ના પ્રગટ કરવાના અને જૈન-જૈનેતર સાહિત્ય-પિપાસુ વચ્ચે ઉદારતાથી તેને પ્રચાર કરવાની અમૂલ્ય તક સાંપડી. મહામૂલા પ્રાચીન સાહિત્યને તેમજ એક સમૃદ્ધ-પુસ્તકાલય વસાવવાને સન્નાને લાભ પણ મળ્યા, અને શિક્ષણુ તેમજ સમાજોન્નતિના અવનવાં કાર્યો કરવાની પણ તેને તક મળી. જૈન સમાજને ગૌરવ લેવા જેવી સભાનો આ સિદ્ધિ ગણાય.
એ છતાં સાહિત્ય અને શિક્ષક્ષેત્રે હજુ ધણું કરવાનુ બાકી છે. આજે સૌરાષ્ટ્ર યુનીસિટીની સ્થાપના થઈ ગઇ Û અને તેમાં “ જૈતાલેજી ''ના અભ્યાસ મારે એક ચેરી સ્થાપવાની જરૂરિયાત આપણી સામે ઉભી છે બાજી બાજુ જૈન-ધર્મના પ્રચાર માટે આાધુનિક દષ્ટિએ જૈન સાહિત્ય પ્રકાશનની દિશામાં પણ આપણે ઘણું કરવાનું બાકી છે. આ હેતુને લક્ષમાં રાખીને સભાએ પોતાનો મણિમહાત્સવ ફાગણુ માસમાં અનુકૂળ દિવસોએ ઉજવવાના નિર્ણય કર્યો છે. અને તેની જાહેરાત અગાઉ પણુ થઇ ગઇ છે. આ મિઝુમહાત્સવ ભાવનગરના ગૌરવને અનુરૂપ થાય અને તેમાંથા સભા નવા-કાર્યના પ્રેરણા મેળવે તે માટે આ પ્રસગે જૈન-જૈનેતર વિદ્વાનોને આમ ંત્રી, તેની સાથે ચર્ચા વિચારણા કરી સત્તાની હવે પછીના કાર્ય પ્રદેશની-રૂપરેખા નક્કી કરવાની જોગવાઇ વિચારમાં આવી છે. તેમ જ આપણા પ્રાચીન સાહિત્યને ખ્યાલ આવે તે માટે જૈન સાહિત્યનું એક પ્રદર્શન ચેાજવાના પણ નિષ્ણુય કરવામાં આવ્યા છે. તેમ જ અથાગ પરિશ્રમ લઈને મહાન વિદ્રત્ન મુનિ મહારાજશ્રી જ’ભૂવિજયજી મહારાજે તૈયાર કરેલ “ દ્વ્રાદશારનયચક્ર ''ના મહાન ગ્રંથના પ્રથમ ભાગને
મણિમહેાત્સવ
For Private And Personal Use Only
૫૭
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશનવિધિ કરવાનું પણ નિર્ણય કરેલ છે, તેમ જ નવી પ્રેરણા અને નવી દ્રષ્ટિ મેળવીને સભા પ્રગતિના પંથે આગળ કચ કરે તે અંગે કાર્યક્રમ યોજવાની પણ દ્રષ્ટિ રાખવામાં આવી છે.
સભાની સાહિત્ય પ્રકાશનની અપૂર્વ સિદ્ધિનો સભાને પ્રાપ્ત થએલ યશ પૂ. આત્મારામજી મહારાજના વિદ્વાન શિષ્યરત્નો તેમજ બીજા ઘણું વિદ્વાનોને ફાળે છે. પૂ. પ્રવર્તક શ્રી કાર્તાિવજયજી મહારાજથી માંડીને તેઓશ્રીના વિદ્વાન શિષ્યરત્નોને ફાળો મહત્ત્વને ગણી શકાય. આગમ પ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ તરફથી આજે મળી રહેલ પ્રેરણાઓ ને સહકાર સભા ભૂલી શકે તેમ નથી. તેઓધી સભાના આ મણિમહોત્સવ પ્રસંગે હાજર રહે અને તેઓશ્રીના માર્ગદર્શન અને આશિર્વાદથી આ સભા નવું પ્રેરણાબળ પ્રાપ્ત કરે તેવી ભાવના સભાના દિલમાં હતી અને તે માટે તેઓશ્રીને આ પ્રસંગે ભાવનગર પધારવાની આમ પૂર્વક વિનતિઓ અવારનવાર કરવામાં આવતી હતીપરિણામે અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે સભાની વિનતિને આખરે તેઓશ્રીએ સ્વીકાર કર્યો છે. અને ફાગણ માસમાં અનુકૂળ દિવસોમાં તેઓશો અત્રે પધારશે. એટલે સભાના પ્રાણસમાં આગ ન પ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજની નિશ્રામાં આ મણિ-મહોત્સવ ઉવવાની સભાને અપૂર્વ તક સાંપડી છે તે આપણા માટે અત્યંત આનંદ પ્રસ ગ છે.
સદ્ભાગે ઉપર મુજબ અનુકૂળતાઓ પ્રાપ્ત થતાં, સભામાં “મણિ-મહત્સવ” ઉજવવાની કાર્યવાહી ઉલ્લાસપૂર્વક શરૂ કરી છે અને તેમાં સૌને સારો સહકાર સાંપડતો જાય છે.
તા. ૧૪-૧૨-૧૬ના સભાની કાર્યવાહક કમિટિની મીટીંગ શ્રી ખીમચંદ ચાંપશી શાહના પ્રમુખપણ નીચે મળતાં, સભાના મણિ-મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, અને તે વિચારણું અનુસાર મહોત્સવનું કાર્ય આગળ ધપાવવા માટે જરૂરિયાત મુજબ વધુ સભ્ય નિયુક્ત કરવાની સત્તા સાથે ૨૩ સભ્યોની એક “મણિ-મહોત્સવ સમિતિ” નિયુક્ત કરવામાં આવેલ છે.
-: મણિમહોત્સવ સમિતિ :
૧ શ્રી ભોગીલાલભાઈ મગનલાલ શાહ પ્રમુખ | ૧૩ શ્રી દીપચંદ જીવણલાલ શાહ ૨ ,, ખીમચંદ ચાંપશી શાહ જોઈન્ટ પ્રમુખ. ૧૪ ,, બેવરલાલ નાનચંદ શાહ
, ફોહચંદ ઝવેરભાઈ શાહ ઉપપ્રમુખ | ૧૫ , ભોગીલાલ વેલચંદ શાહ ૪ ,, ગુલાબચંદ લલ્લુભાઈ શાહ ઉપપ્રમુખ ૧૬ ,, સાકરલાલ ગાંડાલાલ વેલાણી ૫ ,, ચત્રભુજ જેચંદભાઈ શાહ સેક્રેટરી ૧૭ , હીરાચંદ હરગોવનદાસ શાહ , જાદવજી ઝવેરભાઈ શાહ સેક્રેટરી
પ્રભુદાસ મૂળચંદ શાહ ,હરિલાલ દેવચંદ શેઠ
સેક્રેટરી ૧૯ ,, કુંદનલાલ કાનજીભાઈ શાહ , રમણલાલ અમૃતલાલ શેઠ ટ્રેઝરર ,, લલ્લુભાઈ દેવચંદ શાહ
, જગજીવનદાસ શિવલાલ પરીખ સભ્ય ૨૧ , ખીમચંદ ફુલચંદ શાહ ૧૦ , જગજીવનદાસ ભગવાનદાસ શાહ
૨૨ , કાંતિલાલ જગજીવનદાસ શાહ છે પરમાણુ દદાસ નરોતમદાસ વોરા
૨ ૩ , કાંતિલાલ રતિલાલ સલત ૧૨ , ભાયચંદ અમરચંદ શાહ
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. આ મહોત્સવ ભાવનગરના ગૌરવને અનુરૂપ ઉજવાય તે માટે સભાના સભ્ય અને અન્ય અગ્રગરય . સગ્રન્થની એક મિટિંગ સભાન લાયબ્રેરી હોલમાં તા. ૧૮-૧૨-૬૬ના રોજ રાખવામાં આવેલ હતી.
આ પ્રસંગે સદગૃહસ્થો અને સભ્યોએ સારી સંખ્યામાં હાજર રહી મણિમહત્સવ માટે સારો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ મિટિંગનું પ્રમુખસ્થાન આ સભાને માનવંતા પેટ્રન શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ શાહ સ્વીકાર્યું હતું. અને આ સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે સભાને ઈતિહાસ અને મણિમહત્સવની રૂપરેખા વિસ્તારથી રજૂ કરી હતી.
સૌ ભાઈઓએ મહોત્સવની સફળતા માટે પિતાનાથી બનતો સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી અને મહાસવની કાર્યવાહી આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ મણિ-મહોત્સવ કાર્યવાહક સમિતિની પ્રથમ બેઠક તા. ૧-૧-૬૭ રવિવારે શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ શાહના પ્રમુખપણ નીચે મળતા સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહ મહોત્સવની કાર્યવાહી અને મહત્તવની હકીકત રજૂ કરી હતી. અને મહેસવનું કાર્ય આગળ ધપાવવા માટે જાદાં જુદાં કાર્યો માટે (૧) ફુડ-કમિટિ (૨) સાહિત્ય પ્રદર્શન કમિટિ (૩) પ્રકાશન-પ્રચાર કમિટિ (૪) સમારંભ કમિટિ વગેરે પેટા કમિટિઓ નિયુક્ત કરવામાં આવી હતી.
દરેક કમિટિએ પિત–પિતાનું કાર્ય ઉત્સાહપૂર્વક શરૂ કરેલ છે. અને અમને આનંદ થાય છે કે સૌને તેને સારો સહકાર મળી રહ્યો છે.
....શ્રી આત્માનંદ પ્રકાશ
(માસિક) .
" શ્રી આત્માનંદ પ્રકાશ માસિક ૬૪ વર્ષથી નિયમિત આ સભા તરફથી પ્રગટ થાય છે તેમાં નૈતિક, ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક વગેરે અનેક વિષયના વિદ્વાન લેખકેના સુંદર લેખે દર માસે આવે છે જે વાંચવા અને મનન કરવા જેવા હોય છે.
હજુ સુધી છાપકામની વધતી જતી સખ્ત મેઘવારી છતાં ખર્ચની દરકાર ન કરતા ઊચ્ચ કેટિનું સાહિત્ય પૂરું પાડવા ખાસ લક્ષ આપવામાં આવે છે.
શ્રી આત્માનંદ પ્રકાશ માસિકને જૈન સમાજ, લાઈબ્રેરીઓ વિદ્યાલય, ગૃહસ્થ વગેરે છૂટથી લાભ લઈ શકે તે માટે તેનું વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૫-૦ (પેસ્ટેજ સહિત) રાખવામાં આવેલ છે, જેથી આપશ્રી આ માસિકના ગ્રાહક ન હૈ તો પહેલી તકે આપનું નામ ગ્રાહકની શ્રેણીમાં નોંધાવી જ્ઞાનભક્તિમાં પણ આ રીતે આપને હિસ્સો આપશે, એવી આશા રાખીએ છીએ અને આપના સનેહી, સંબંધીઓ, આપના હસ્તકની સંસ્થાઓ વગેરેને આ માસિકના ગ્રાહક થવા યોગ્ય પ્રેરણું કરશે એવી નમ્ર વિનંતિ પણ કરીએ છીએ, આ માસિક સભાના મુરબ્બી (પેન) તથા આજીવન સભ્ય (લાઈફ મેમ્બર)ને ભેટ મળે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ATMANAN PRAKASH
Regn No. (149
વિનતિ જૈન સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં આ સમા છેલા ૭૦ વરસ ઉપરાંતથી પિતાનાથી બનતી. સેવા કરી રહી છે.
આ સમા તરફથી શ્રી આત્માનંદ જૈન સંસ્કૃત ગ્રંથ રનમાળા તથા શ્રી આત્માનંદ જેને ગુજરાતી ગ્રંથમાળા ચાલે છે અને તે દ્વારા આજ સુધીમાં લગભગ બસો કિંમતી ગ્રંથનું સભાએ પ્રકાશન કર્યું છે. અને તેને પ્રચાર ભારત અને ભારત બહારના દેશોમાં થયે છે. અનેક વિદ્વાનોએ આ કિંમતી પ્રકાશનેને પ્રેમપૂર્વક સકાય છે.
આ ઉપરાંત સભા શિક્ષણપ્રચાર અને ગુરુભક્તિ નિમિતે સમયે ચિત સેવા કરી રહેલ છે.
સંસ્થાની આ પ્રવૃત્તિથી આકર્ષાઈને ભારત ભરના અનેક ગૃહસ્થાએ પિતાનું નામ સંસ્થાના પેન, આજીવન સભ્ય કે સભ્ય તરીકે આ સંસ્થા સાથે
જોડીને પોતાને સહકાર આપે છે સભાને માટે એ ગૌરવને વિષય છે. - સભા હજુ આજની જરૂરિયાતને પહોંચી વળવા માટે બનતી સાહિત્યસેવા કરવા માગે છે.
આપ આ સંસ્થામાં ન જોડાયા છે તે આપને નમ્ર વિનંતિ કે સભાના પદ્રન, આજીવન સભ્ય કે સામાન્ય સભ્ય બનીને અગરતે સભાની સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા માટે બીજી રીતે આપને બનતે ફળે નેંધાવીને સભાની પ્રવૃત્તિને વેગવાન બનાવવામાં સહાયભૂત થાઓ.
સમાને આપ નીચેની રીતે સાથ આપી શકે છે– રૂ. ૫૦૧) અગર તે વધારે આપીને સભાના આશ્રયદાતા (પેટ્રન) બનીને, રૂ. ૧૦૧] અગરતે વધારે આપીને સભાના આજીવન સભ્ય બનીને,
અગરતે આપ સંસ્થાના વિકાસ માટે આપની વિદ્વતાને કે અનુભવને કે આર્થિક મદદને રેગ્ય ફળ આપીને,
શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર
તંત્રી અને પ્રકાશક: ખીમચંદ ચાંપશી શાહ, શ્રી જૈન આત્માનંદ સંભાવતી :
મૃતક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, આ મહોત્સવ ભાવનગરના ગૌરવને અનુરૂપ ઉજવાય તે માટે સભાના સભ્ય અને અન્ય અગ્રગણ્ય સગ્રસ્થાની એક મિટિંગ સભાના લાયબ્રેરી હાલમાં તા. ૧૮-૧૨-૬ ૬ના રોજ રાખવામાં આવેલ હતી. આ પ્રસંગે સદગૃહસ્થા અને સભ્યોએ સારી સંખ્યામાં હાજર રહી મણિ-મહે'ત્સવ માટે સારો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ મિટિંગનું પ્રમુખરથાન આ સભાના માનવંતા પેટ્રન શ્રીયુત ભોગીલાલભાઈ મગનલાલ શાહે સ્વીકાર્યુ હતુ. અને આ સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે સભાના ઇતિહાસ અને મણિમહોત્સવની રૂપરેખા વિસ્તારથી રજૂ કરી હતી.
સો ભાઈએ એ મહાસવની સફળતા માટે પોતાનાથી બનતા સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી અને મહોત્સવની કાર્યવાહી આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ મણિ-મહાત્સવ કાર્યવાહક સમિતિની પ્રથમ બેઠક તા. ૧-૧-૬ ૭ રવિવારે શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ શાહના પ્રમુખપણા નીચે મળતા સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે મહોત્સવની કાર્યવાહી અ ગે મહત્તવની હકીકતે રજૂ કરી હતી. અને મહોત્સવનું કાર્ય આગળ ધપાવવા માટે જુદાં જુદાં કાર્યો માટે (૧) ફેડ - કમિટિ (૨) સાહિત્ય પ્રદશન કમિટિ (૨) પ્રકાશન-પ્રચાર કમિટિ (૪) સમારભ કમિટિ વગેરે પેટા કમિટિએ નિયુક્ત કરવામાં આવી હતી.
| દરેક કમિટિએ પોત-પોતાનું કાર્ય ઉત્સાહ પૂર્વક શરૂ કરેલ છે. અને અમને આનંદ થાય છે કે સૌને તેને સારા સત્કાર મળી રહ્યો છે.
.... શ્રી આત્માન દ પ્રકાશ.....
(માસિક ) | શ્રી આત્માનંદ પ્રકાશ માસિક ૬૪ વર્ષથી નિયમિત આ સભા તરફથી પ્રગટ થાય છે તેમાં નૈતિક, ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક વગેરે અનેક વિષયના વિદ્વાન લેખકેના સુ દર લેખ દર માસે આવે છે જે વાંચવા અને મનન કરવા જેવા હોય છે.
હજુ સુધી છાપકામની વધતી જતી સખ્ત મોંઘવારી છતાં ખર્ચની દરકાર ન કરતા ઊચ્ચ કેટિનું સાહિત્ય પૂરું પાડવા ખાસ લક્ષ આપવામાં આવે છે. | શ્રી આત્માનંદ પ્રકાશ માસિકનો જૈન સમાજ, લાઈબ્રેરીએ વિદ્યાલયે, ગૃહસ્થ વગેરે છૂટથી લાભ લઇ શકે તે માટે તેનું વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૫-૦ (પરટેજ સહિત) રાખવામાં આવેલ છે, જેથી આપશ્રી આ માસિકના ગ્રાહક ન હો તો પહેલી તકે આપનું નામ ગ્રાહકની શ્રેણીમાં નાંધાવી જ્ઞાનભકિતમાં પણ આ રીતે આપને હિરસે આ પશે, એવી આશા રાખીએ છીએ અને આપના સનેહી, સંબંધીઓ, આપના હસ્તકની સંસ્થાઓ વગેરેને આ માસિકના ગ્રાહક થવા ચેકગ્ય પ્રેરણા કરશે એવી નમ્ર વિનતિ પણ કરીએ છીએ. આ માસિક સભાના મુરબ્બી (પેટ્રન) તથા આજીવન સભ્ય લાઈફ મેમ્બર)ને ભેટ મળે છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ATMANAND PRAKASH Reg! No. G. 49 વિનતિ જૈન સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં આ સમા છેલા 70 વરસ ઉપરાંતથી પતાનાથી બનતી સેવા કરી રહી છે. - આ સંમા તરફથી શ્રી આત્માનંદ જૈન સંસ્કૃત ગ્રંથ રત્નમાળા તથા શ્રી આત્માનંદ જૈન ગુજાતી ગ્રંથમાળા ચાલે છે અને તે દ્વારા આજ સુધીમાં લગભગ બસે કિંમતી ગ્રંથનું સભાએ પ્રકાશન કર્યું છે. અને તેનો પ્રચાર ભા ત અને ભારત બહારના દેશોમાં થયેલ છે. અનેક વિદ્વાનોએ આ કિંમતી પ્રકાશનોને પ્રેમપૂર્વક સકાય છે. - આ ઉપરાંત સભા શિક્ષણ પ્રચાર અને ગુરુભક્તિ નિમિતે સમયે ચિત સેવા કરી રહેલ છે. સૂ સ્થાની આ પ્રવૃત્તિથી આકર્ષાઈને ભારત ભરના અને ક ગૃહરશે એ પિતાનું નામ સંસ્થાના પેટ્રન, આજીવન સભ્ય કે સભ્ય તરીકે આ સંસ્થા સાથે જોડીને પોતાને સહકાર શા છે સભાને માટે એ ગૌરવનો વિષય છે. સભા હજુ આજની જરૂરિયાતને પહોંચી વળવા માટે બનતી સાહિત્યસેવા કરવા માગે છે. | આપ આ સંસ્થામાં ન જોડાયા હો તો આપને નમ્ર વિનંતિ કે સભાના પેટ્રન, આજીવન સભ્ય કે સામાન્ય સભ્ય બનીને અગરતે સભા ની સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા માટે બીજી રીતે આપના બનતા ફાળા નાંધાવીને સભાની પ્રવૃત્તિને વેગવાન બનાવવામાં સહાય મૂત થાઓ. સભાને આપ નીચેની રીતે સાથ આપી શકે છે. રૂા 101] અગરતા વધારે આપીને સભાના આજીવન સભ્ય બનીને, અગરતો આપ સંસ્થાના વિકાસ માટે આ પની વિદ્વતાના કે અનુભવનો કે આર્થિક મદદને યોગ્ય ફાળો આપીને શ્રી જૈન આત્માન સભા-ભાવનગર * * * * * Z :: >> % 5% * * * * * * તંત્રી અને પ્રકાશક : ખી મ મંદ ચાંપશી શાહ, શ્રી જેન આ-માનદ સભાવતી ! મૃતક : હરિલાસ દેવચંદ શેઠ, માનદ્ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર, For Private And Personal Use Only