________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યાં છે, એ વસ્તુનું ભાન મને મારી પત્નીને મરણ છે એટલે દોષિત માનવી ધિક્કાર કે તિરસ્કારને પાત્ર બાદ થયું. ઘણાં વર્ષો પહેલાં તે મૃત્યુ પામી છતાં નહિ પણ પ્રેમ, સહાનુભૂતિ અને મદદનો અધિકારી છે. આજ પણ તેના આત્માનું મારા આત્મા સાથે ઐક્ય પાપ પ્રત્યે ભલે ઘણું કે તિરસ્કાર આવે, પણ પાપી હું અનુભવી રહ્યો છું. પ્રેમને શું આ જેવોતેવો પ્રત્યે તે પ્રેમ, લાગણી, દયા અને અનુકંપા જ શોભે.” પ્રભાવ છે?'
વૃક્ષ જેમ વર્ષનાં બિંદુ પચાવે, તેમ મુનિરાજ હવે તે મને ખાતરી થઈ ગઈ છે કે, આ પણ મંત્રીની વાણું પચાવી રહ્યા હતા. આખરે મુનિરાજે જગતમાં વધુમાં વધુ મહત્વની કોઇ વસ્તુ કુદરત તરફથી સુબાહુ મંત્રીને કહ્યું: “મારા ગુરુદેવ એક વખત મને માનવજાતને બક્ષિસ મળી હોય તે તે પ્રેમ છે. સંસારનો “પ્રત્યેક પાપમાં પણ પુણ્યનાં બીજ હોઈ શકે છે” એ કોઈ પણ માનવ સંપૂર્ણતઃ પાપી નથી કે સંત પણ પાઠ સમજાવતા હતા, પણ તે દિવસે હું એ પાઠ સમજી નથી. આ જગત અને અનંતતા વચ્ચેની, દુ:ખ અને શકે નહિ. આજે આ વાત મને બરોબર મજાઈ સુખ વચ્ચેની, ગુણ અને દોષ વચ્ચેની સીમારેખા ગઈ અને તે માટે આપને જેટલા ધન્યવાદ આપું તેટલા પણ એક પ્રકારની પુર્વ અને પાપની નાટિકા જેવી છે. એછા છે.' જગતનો ક માનવી પિતાના હૃદય પર હાથ મૂકી તે પછી, મંત્રી ડોળામાં બેસી નીચે ઊતરવા લાગ્યા કહી શકશે કે તે મન, વચન અને કાયાથી સંપૂર્ણતઃ અને મુનિરાજ ગિરનારનો પહાડ ચડવા લાગ્યા. નિષ્પાપી છે? માનવમાત્ર ગુણો અને દોષોનો ભંડાર
૧. તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “શીલધમની કથાઓમાંથી
ભાવનગરના મેસર્સ ટી. સી. બ્રધર્સવાળા શ્રી પંપુભાઈનાં સદગત પત્ની અ. સી. જશુમતીબહેનના સ્મરણાર્થે બહાર પડનાર ઉપરના ગ્રંથમાંથી સાભાર Gષત. * ૨ ૩ -
- - વાન વિનાની ક્રિયા જડ બનશે અને ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ક્રિય % નિર્જીવ બનશે. ખૂબ વાંચવાંચ કરવાથી એ જ્ઞાન સંપાદન થતું નથી. જ ખરી રીતે વાંચન એકગણું, ચિંતન બેગણું અને આચરણ ચારગણું 4 થવું જોઈએ. બહુ ઝાઝું વાંચીએ છીએ તે ભુલીએ પણ છીએ એટલે જ
વાંચીએ ઓછું અને ચિંતન વધુ કરીએ. વળી ક્રિયાની સાથે જે જ્ઞાન * જ આપવામાં આવે છે તે ભુલાતું નથી.
વિનેબાજી કે જ અદબ જ છે
પ્રેમનું પરિબળ
પ?
For Private And Personal Use Only