________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
21
હતું. મુનિરાજને જોતાં જ મંત્રીને થયું કે આ ઈ પવિત્ર સદૂભાતી.” પરિચિત સાધુ લાગે છે, પણ અગાઉ તેમને ક્યાં અને
મંત્રીએ પિતાની પાછલી જીવનકથની કહેતાં કહ્યું : ક્યારે જોયેલા એ યાદ ન આવ્યું. મુનિરાજને વંદન
“વૌવન અવસ્થામાં ઉન્માદ અને ઉન્માર્ગના પંથે હું કરી મંત્રીએ પૂછ્યું: “ભગવંત! આપનાં દર્શન આ અગાઉ કર્યા છે, પણ કયાં અને કયારે તેનું વિસ્મરણ
જઈ રહ્યો હતો. મારી પત્ની સિવાય ઘરની એકેએક થઈ ગયું છે. આપના ગુરુ અને આપનું નામ આપશે
વ્યક્તિ મારા પ્રત્યે ધૃણા અને તિરસ્કાર સેવતી. મારી તે તરત ખ્યાલ આવી જશે.”
પત્ની મારા બધા દેશેષો શાતિ પૂર્વક સહી લેતી. એક
દિવસે તે એકાએક ભયંકર માંદી પડી ગઈ. જીવનની સુબાહની વાત સાંભળી આખું સ્મિત કરી મુનિરાજે અંતિમ પળે અને તેણે પાસે બોલાવી કહ્યું : ' પૂલ કહ્યું : “ મહાનુભાવ ! લગભગ દશ વર્ષ પહેલાં દેહદૃષ્ટિએ આપણે વિગ થવાની પળ આવી ગઈ છે, વતિધર્મની દીક્ષામાં હું આપના શહેરમાં ચોમાસું પણ મૃત્યુ પામીશ એટલે સદાને માટે તમારાથી દૂર રહેશે અને એક પ્રસંગે આપ મને વંદન કરવા થઈશ એમ માનવાની ભૂલ ન કરતા. જે જન્મે છે, તે આવેલા, ત્યારે મારી જાતને લાંછન લાગે તેવી ક્રિયામાં અવશ્ય મૃત્યુ પામે છે, પણ પ્રેમ તે અમર્યાં છે, તેનું હું મગ્ન થઈ બેઠો હતો. મારું દુષ્કત આપે નજરે કદાપિ મૃત્યુ થતું નથી. ?” નજર જોયું, પણ તે સંબંધમાં યોગ્ય શિક્ષા કરવાને બદલે આપે મારા પ્રત્યે અપાર પ્રેમ અને અપૂર્વ ભક્તિ
સુબાહુને પૂછ્યું : “પ્રેમ અમર્યાં છે તે દાખવ્યાં. તેથી મારી શિથિલતાન મને ભારે પશ્ચાત્તાપ પછી પ્રેમને આંધળો શા માટે કહેવામાં આવે છે ?' થયે અને યતિધર્મની દીક્ષા છોડી મેં પંચમહાવ્રતને
સુબાહુએ કહ્યું : “હું હવે એ જ વાત પર આવું સાધુધર્મ અંગીકાર કર્યો. તમારા પ્રેમ અને ભક્તિએ
છું. મારી પત્નીની વાત સાંભળી હું વિસ્મિત થયા મને પતનના માર્ગે જતાં અટકાવ્યું, એટલે ભાવષ્ટિએ અને મેં તેને પૂછયું : “મારા જેવા દુષ્ટ અને અધમ તે તમે જ મારા ગુરુ છો.”
પતિ પ્રત્યે તિરસ્કાર અને દ્વેષ થવાને બદલે તારામાં મંત્રીને દશ વર્ષ પહેલાંને આ મુનિરાજ અંગેને એવું કયું તત્ત્વ છે કે જે તને તારા મરણ પછી પણ પ્રસંગ યાદ આવ્યો અને કહ્યું : “ દુનિયામાં માણસ મારો સંગાથ છોડાવી શકતું નથી!” એકવાર ગુનો કરવાથી કાંઈ હંમેશને માટે શાપિત બની
- જીવનની અંતિમ પળે પણ મારી વાત સાંભળી જતો નથી. આ જગતમાં તે ચોરી કરતાં પકડાય એ
તેને હસવું આવ્યું અને કહ્યું: “જ્ઞાનીઓએ તેથી ચાર અને ચાલાકીથી છૂટી જાય એ શાહ, જીવનમાં
જ પ્રેમને અંધ કહ્યો છે. પ્રેમ એક એવું અદ્ભુત તત્ત્વ ભૂલ તો બધાની થાય છે, પણ માનવહૃદય પરિવર્તન
છે કે જેમાં પ્રેમપાત્રના દેષ કદી જોઈ શકાતા જ નથી. શીલ છે. આજે જેને એક વાતથી તૃપ્તિ થાય છે, તેને કાલે એ જ વાતનો અણગમો જાગે છે. સમુદ્રની ભરતી
પ્રેમનો અર્થ જ સમર્પણ. પ્રેમ જો નિરપેક્ષ અને શ્રદ્ધેય -ઓટને નિયમ માનવહૃદયને પણ લાગુ પડે છે. જ્ઞાની
હોય તે દોષવાળા માણસ પર પણ પ્રેમ થાય છે. મને અને વિવેકીને ભૂલનું ભાન થતાં તેમાંથી પાછા ફરી આવા પ્રેમની અનુભૂતિ થઈ છે અને મરતાં મરતાં એ જાય છે, ત્યારે અજ્ઞાની પતનના માર્ગે આગળ ને આગળ તત્વનો વારસો મારી સ્મૃતિરૂપે તમને સોંપતી જાઉં વધતો જાય છે. પરંતુ જીવનમાં એક વાતની તે મને શું.” આ વાત પૂરી થઈ કે આછા સ્મિતપૂર્વક તેણે ખાતરી થઈ ગઈ છે કે, પંથભૂલેલા માનવને સાચા પોતાની ક્ષણભંગુર દેહ છોડ્યો. રતે ટેરવા માટે માત્ર ઉપદેશ કે ઠપકે ભાગ્યે જ મદદ, વાત કરતાં કરતાં ગળગળા થઈ મંત્ર એકહ્યું : રૂપ થાય છે. આ માટે જરૂર છે વિશુદ્ધ પ્રેમ અને “મુનિરાજ! મૃત્ય કરતાંયે પ્રેમમાં વધુ શક્તિ અને બળ
પર
આષાનંદ પ્રકાશ
For Private And Personal Use Only