SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ રાજચંદ્ર ( શ્રીમદ્ રાજચંદ્રના જન્મને સંવત ૨૦૨૦ના માનતા હતા. સંવત ૧૯૪૪ના મહા સુદ ૧૨ના રોજ કાર્તિક પુર્ણિમાના રોજ ૧૦૦ સેમું વર્ષ શરૂ થયું તેઓશ્રીના ઝવેરી રેવાશંકર જગજીવનદાસના મોટાભાઈ હેવાથી તેઓની ટૂંકી જીવન ઝરમર અત્રે પોપટભાઈની સુપુત્રી શ્રી ઝબકબાઈ સાથે લગ્ન થયેલા, આપવામાં આવે છે. ) પરંતુ લગ્ન પછી એક વર્ષ બાદ તેઓ લખે છે કે શ્રીમદ્ રાજચંદ્રને જન્મ સંવત ૧૯૨૪ના કાર્તિક “સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણીક દૃષ્ટિથી કપાયું છે.” જે જે પદાથે જુગુપ્સા રહી છે સુદ ૧૫ના શુભદિને વવાણીયામાં થયેલું. પિતાનું નામ તે તે પદાર્થ તેના શરીરમાં રહ્યા છે, અને તેથી જ તે રવજીભાઈ અને માતાનું નામ દેવબા હતું. તેમના દાદા શ્રીકૃષ્ણના ભક્ત હતા. સાત વર્ષની ઉંમરે શ્રીમદ્ભ જન્મભૂમીકા છે. વળી તે સુખ ક્ષણક, મેદ, અને જાતીમરણ જ્ઞાન થયું હતું અને આઠ વર્ષની ઉંમરમાં ખસના દર્દ રૂપ જ છે. રામાયણ તથા મહાભારતની પદ્યમાં ૫૦૦૦ કડીઓ શ્રીમદ્ ઝવેરી રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેમણે રચી હતી એમ કહેવાય છે. દશમા વર્ષે છટાદાર ભાગીદાર હતા. તે વખતે એક વેપારી સાથે હીરાના રસપ્રચુર ભાષણે ઘણા વિષયો ઉપર આપેલા હતા. સોદા કર્યા અને અમુક સમયે હીરા પાછા આપવાનો તેઓએ ખતપત્ર પણ શ્રીમને લખી આપે. પરંતુ શ્રીમદને ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ તથા હેમરાજ સમય પાકતાં હીરાની કિંમત ઘણું વધી ગઈ, તેથી જે ભાઈ મળવા આવવાના હતા, પણ તેની તેમને કે બીજા હીરા આપે તે વેપારીને બહુ મોટું નુકશાન જાય તેમ કોઈને અગાઉથી ખબર આપી ન હતી, છતાં શ્રીમદ્ હતું. તેથી શ્રીમદ્ વેપારીને ત્યાં ગયા. વેપારી તેમને તેમને સામા લેવા ગયા અને નામ દઈ બોલાવ્યા; તેથી જોઈ ખૂબ ચિંતામાં પડ્યો. ચિંતાનું કારણ આ આપણું તેઓને આશ્ચર્ય થયું. અમારું નામ તથા આવવાના કાગળીયું છે, માટે શ્રીમદે તે દસ્તાવેજ તેમની રૂબરૂ છીએ તે આપે શાથી જાણ્યું તેમ પુછતાં તેમણે કહેલું ફાડી નાંખી કહ્યું કે આ ખતપત્ર પ્રમાણે તમારે મને કે “આત્માની અનંત શક્તિ છે” તે વડે અમે જાણ્યું ૬૦-૭૦ હજાર આપવાના થાય, પણ હું તમારી છે. શ્રીમને કાશી વધુ અભ્યાસ માટે મોકલવાની તેઓની સ્થિતિ સમજી શકું છું. “રાયચંદ દૂધ પી શકે છે, ઈચ્છા હતી, પણ આવા અજબ શક્તિવાળા નિર્મળ લોહી નહી.” આવી તેમની કરૂણાદષ્ટિ હતી. શ્રીમદ્ આત્માને ભણવા મોકલવાની જરૂર ન લાગી; અને ઝવેરાતનો ધંધો કરતા હતા, પણ ફૂરસદના સમયે ધર્મવાતચિત કરતાં શ્રીમદ્દ તેમને મહાપુરૂષ લાગ્યા. શ્રીમની ગ્રંથો પાસે રાખી વાંચતા અને નોંધપોથીમાં વિચારો સ્મરણશક્તિ અદ્ભુત હતી: સંવત ૧૯૪૨માં મુંબઈમાં શતાવધાન-૧૦૦ અવધાન-કરેલા, તે વખતે મુંબઈના મહાત્મા ગાંધીજી વિલાયતથી દેશમાં આવ્યા ત્યારે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજને અવધાનોથી મહાત્માજી લખે છે કે “ તે વેળા હું ભિખારી બેરિસ્ટર આશ્ચર્ય પામી યુરોપ લઈ જવા માટે કહેલું. પરંતુ હતે. ” પણ જ્યારે હું શ્રીમની દુકાને પહોંચ્યો ત્યારે અવધાનથી ખૂબ માનમરતબો મળશે તે તેમને આત્મિક મારી સાથે ધર્મવાતો સિવાય બીજી વારતાઓ કરતા ઉન્નતિમાં અંતરાયરૂપ લાગ્યું. તેથી વીસ (૨૦) વર્ષની ન હતા. હું ઘણું ધર્માચાર્યોના પ્રસંગમાં આવ્યો છું, વય પછી અવધાન કરવાનું એકદમ બંધ કરી દીધું. પણ જે છાપ મારા ઉપર શ્રી રાયચંદભાઈએ પાડી છે શ્રીમદ્ સ્થાનકવાસી જૈન હતા. પણ તેમને પ્રતિમા તે બીજા કોઈ પાડી શકયા નથી. ખૂન કરનાર ઉપર ઉપર શ્રદ્ધા હતી, અને આલંબન માટે પ્રતિમા જરૂરી પણ પ્રેમ કરવો એ દયાધર્મ અને તેમણે શીખવ્યો છે, નોંધતા હતા. આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531731
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy