________________
Shri Mahavir Jain Aradhana Kendra
અ નુ ક્ર મ ણિ કા
ક્રમ
વિષય
૧ સમ્યગ્દષ્ટિ કયારે થવાય ?
૨ જીંદગી ધાંધલ કે ધમાલ માટે નહીં, ધીરજ અને
સમતાથી જીવવા માટે છે
૩ અપરિગ્રહ અને તપશ્ચર્યાં
૪ યેગશાસ્ત્ર અને તેનું સ્વાપન્ન વિવરણુ
પ પ્રેમનું પરિબળ
૬ શ્રીમદ્ રાજચંદ્ર
www.kobatirth.org
...
લેખકનું નામ
શ્રીમદ્ રાજચંદ્રજી
મુનિશ્રી ચિત્રભાનુ રતિલાલ મફાભાઈ
હીરાલાલ ૨. કાપડિયા
મનસુખલાલ તા. મહેતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–: ભેટ પુસ્તક માટે વિજ્ઞપ્તિ :
:
પૃષ્ઠ
૪૧
ખાસ
વિજ્ઞપ્તિ
આ સભાના જ્ઞાનખાતામાં સારી એવી તૂટ છે. આ માટે દાન આપવા ઉદાર દાતાએને વિનતિ કરવામાં આવે છે.
ભાડે આપવાનું છે.
ભાવનગર ખારગેટ-દાઊદજીની હવેલી પાસે સભાનુ એક ચાર માળનુ મકાન આવેલ છે. આ મકાનનેા ત્રીજો-ચેાથા માળ ભાડે આપવાના છે. ભાડે રાખવા ઇચ્છનાર ભાઇઓએ નીચેના સ્થળે મળવુ,
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.
For Private And Personal Use Only
× ૪ ×
૫૪
શ્રી આત્માનંદ પ્રકાશનું ભેટનું પુસ્તક પ. પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહારાજ વિરચિત ચાર સાધન' તૈયાર છે. ત્રીસ પૈસાની પેની સ્ટાંપ્સ મેાકલીત જે સભ્ય સાહેબેાએ હજી સુધી ન ગાયેલ હાય તેમને મગાવી લેવા વિનતી છે.
શ્રી મૂળચંદજી મહારાજની પુણ્યતિથિ
તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. શ્રી મૂળચદજી મહારાજ ગણિવર્યની સ્વર્ગવાસ તિથિ અંગે આપણી સભા તરાથી માગશર વદી ૬ ને સોમવારના રાજ અત્રેના શ્રી દાદાસાહેબ જિનમંદિરમાં સવારે ૧૦ કલાકે શ્રી આત્મવલ્લભકૃત પંચપરમેષ્ટીની પૂજા ભણાવી દેશુરુ ભક્તિ કરી પુણ્યતિથિ ઉજવામાં આવેલ હતી. તેમજ આંગી રચના કરવામાં આવે? હતી. આ પ્રસગે સભાસદ બધુ તથા અન્ય ગૃહથાએ સારા પ્રમાણમાં લાભ લીધા હતા.