________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં મહાવીરની તપશ્ચર્યા કેવળ ઉપવાસાદિક અન (૫) કાયાકલેશ : શારીરિક કષ્ટ સહન કરવાની ટેવ ત્યાગમાં કે શારીરિક ખડતલતા કેળવવામાંજ સમાસ પાઠવી તે. શરીરને ખડતલ બનાવવું તે. થતી નથી પણ સમગ્ર જીવનને વડનારી એક સાધના (૬) સંલીનતા : ઈન્દ્રિયોને-વશમાં સંયમમાં રાખવી તે. બને છે. જોકે ઉપવાસાદિક વ્રતને એમાં સ્થાન છે પણ અત્યંતર તપ ૫ણ ૬ પ્રકારે કહેવામાં આવ્યું છે, એ કેવળ સાધનરૂપે છે. સાધ્ય તે વિલાસ અને
(૧) પ્રાયશ્ચિતઃ જન્મ જન્માંતરમાં કરેલી ભૂલને પ્રબળ પરાક્રમયુક્ત મનઃશુદ્ધિ અને આત્મશુદ્ધિની પ્રાપ્તિ જ છે.
પસ્તાવે. ફરી એવી ભૂલ નહીં કરવાનો નિશ્ચય
અને શુદ્ધિ માટે સતત આત્મવિચારણું કરવા ગીતા કહે છે કે
ઉપરાંત દેહ અને મનને એનો દંડ દેવા ચોક્કસ विषयाः विनिवत ते निराहारस्य देहिनः । બાબતમાં કરવો પડતો કઠિન ત્યાગ. रसवर्ज' रसोऽप्यस्य पर दृष्टवा निवर्तते ।।
(૨) વિનયઃ ગુજને, વડિલે, વિદ્યાર્તિઓ કે સમાજ નિરાહારથી ઈન્દ્રિયના વિષયો મોળા પડે છે પણ સેવા પ્રત્યે માન બુદ્ધિ, ભક્તિ અને તેનાં ફળ વિષયોને રસ તે ઈશ્વર દર્શનથી જ નષ્ટ થાય.
સ્વરૂપે ઉપજતી નમ્રતાભરી આદરતા. ઉપવાસાદિક વ્રતનું મહત્ત્વ આ કારણે જ છે.
સેવા : સેવા ધર્મ વિષે ભાષ્ય લખવાની જરૂર શું કારણકે આત્મ પ્રાપ્તિના માર્ગમાં મનની એકાગ્રતા
હોઈ શકે? એ તે આજનો યુગધર્મ છે. સેવાનું મહત્તવની છે. પણ મનને બળવાન ઈન્દ્રિો બીજી તરફ
ક્ષેત્ર અપરિમિત છે. શરત એટલી કે સેવા નિષ્કામખેંચી જાય છે. એ ઈદ્રિય અન્નથી પુષ્ટ થાય છે. માટે
ભાવે-વાત્સલ્યપૂર્વક થવી જોઈએ. ઈન્દ્રિયોના વેગને રોકવા યા મળે પાડવા નિરાહારીપણું આવશ્યક છે. એટલે પ્રથમ ભૂમિકા સિદ્ધ થયા પછી જ
સેવા એટલે બીજાઓને માટે વસાવાની અને એમને આત્મા પ્રગટાવવાની સાધના બળ મેળવી શકે છે. આ ઉપર ઊઠાવવાની વૃત્તિ, કુટુંબ, વતન, સમાજ માટે મહાવીર તપને બે ભાગમાં વહેંચી નાખે છે. સંપ્રદાય, રાષ્ટ્ર અને વિશ્વ એ સેવાના ઉત્તરોત્તર એક છે બાહ્યતપ-સાધનાતપ અને બીજું છે અત્યંતર, વિકસતા ક્ષેત્ર છે. તપ-સાધ્યતપ.
(૪) સ્વાધ્યાયઃ આંતરાવકન અને આત્મ જાગૃતિ. * બાહ્યપ ૬ પ્રકારે છે :
(૫) ધ્યાનઃ મન શુદ્ધિ માટે એકાદ પવિત્ર વિચાર કે અનશન : અન્ન માત્રનો ત્યાગ કરે છે. જેમકે વસ્તુ ઉપર મનને એકાગ્ર કરી વૃત્તિઓને સંયમ ઉપવાસાદિક તે તેમજ દેહ ભારરૂપ લાગે તે કરે છે. સતત શુક્ષવિચારણા નિર્વિકપ દશા એ
જીવનપર્યતને અત્રત્યાગ કરી મરણને ભેટવું તે. એનું અંતિમ રૂપ છે. (૨) ઉણોદરી : રાજના ખોરાક કરતાં ઓછું લેવું તે. (૬) ત્યાગ : “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના ” એટલે તીવ્ર પેટ ભરવાની જઠર લાલસા ઓછી કરવી તે.
વૈરાગ્ય ભાવનાની કેળવણી, આત્મપ્રાપ્તિની વ્યાકૂળતા (૩) વૃત્તિ સંક્ષેપઃ જરૂરિયાત ઘટાડતા જવી તે. ઓછી
અને તેથી લાલસા માત્રને ત્યાગ. વસ્તુથી ચલાવી લેવાનો અભ્યાસ પાઠવો તે. () રસત્યાગઃ ઘી, તેલ, દૂધ, દહીં, ખાંડ, ગોળ વિ. બાહ્ય તપ જરૂરિયાતોને ઘટાડતા રહી જીવનને કઠોર
ખટરસ ભેજનને ત્યાગ કરી સકા ભજનથી બનાવવાની અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની સાધના ચલાવવું તે. જેમકે “આયંબિલવત’ “નીવી' વગેરે. છે; જયારે આંતર તપ જીવનને પરમવિશુદ્ધ બનાવવાની અર્થાત જી હા ઈન્દ્રિયનો સંયમ.
અને આંતર સામને પ્રગટાવવાની સાધના છે.
A,,
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only