SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન બધે પિતાના અનુભવના આધારે લાંબા મોક્ષનું દ્વાર કહેવામાં આવ્યું છે. તપનું જન પરંપરામાં ઉપવાસોને અનાનકષ્ટ કહ્યું છે, જ્યારે મહાત્મા ગાંધીજીએ આજે પણ ભારે મહત્વ રહ્યું છે. એકી સાથે ૮-૧૬ પિતાના અનુભવોથી જણાવ્યું છે કે ઉપવાસોથી દેહા- કે ૩૦ તેમજ તેથી પણ અધિક ઉપવાસ કરનારાઓને ખાસ મોળો પડે છે અને પછી જે સાધક જાગૃત રહે આજે પણ તેટો નથી; જે તરફ અન્ય સમાજો પણ છે તે ઝડપથી મનઃશુદ્ધિ-આત્મશુદ્ધિ કરી શકે છે. આકર્ષાયા વિના રહી શકતા નથી. બુદ્ધને આક્ષેપ કેવળ શક્તિ ઉપરવટના ઉપવાસ અંગે - જેમ ક્ષત્રિયાણી સમરાંગણમાંથી પાછા ફરતા પુત્રને છે કે જેથી સાધક મનને સુયોગ એઈ બેસે છે. પણ નમાલે કહી એને શૌર્ય ચડાવતી તેમ જૈનમાતા પણ જ્યાં મનનો સુયાગ રહે છે ત્યાં સાધક શુદ્ધ બની પિતાના પુત્રને વ્રત-જપ નહી કરવા માટે નમાલો કહી પરમશાંતિ મેળવી શકે છે. લાંબા ઉપવાસ અને ઘેર વીર્યવાન બનવાની આજે પણ પ્રેરણા આપ્યા કરે છે. કષ્ટ ઉઠાવવા છતાં મનનો સુયોગ નહી હોવાને કારણે ભ. મહાવીરે તામસીતાપસના ઘેરતપને આથી જ છતાં ઉપવાસની તપશ્ચર્યા પૂરતી નથી. આજના અજ્ઞાનકષ્ટ કહ્યું હતું. યુગ માટે તે વૃત્તિક્ષેપ અન કાયકલેશની તપશ્વર્યા બૌદ્ધ ધર્મના આ સંસ્કારોને કારણે શ્રી ધર્મનંદ ખાસ જરૂરની છે. એ તેથી આપણે કઠોરતા, કૌશાંબીજી તપશ્ચયા પર કડક પ્રહારો કરતા. છતાં સ્વાદ જય, ઓછાથી ચલાવી લેવા જેટલી વીરતા, અંતકાળે એમણે જૈનધર્મમાં સૂચવેલા અનશન વ્રતથી જ સહનશક્તિ અને ખડતલતા કેળવી હોત તે દ્વીતિ વિષયક બાબતોમાં આપણું-પ્રજા સમૂહાનું જે પતન ચિત્ત શાંતિ પ્રાપ્ત કરી હતી. અને એ માર્ગેજ પિતાને થઈ રહ્યું છે એમાંથી આપણે ઊગરી ગયા હોત. ને જીવન-દીપ બૂઝવી નાખ્યો હતે. પહેલીવાર જે કે પૂ. ગાંધીજીએ એમને એ અનશનવ્રતમાંથી પાછા વળ્યા એ રીતે ધર્મનું-ચારિત્ર્યનું પાલન પણ સારી રીતે હતા પણ બીજીવાર ગાંધીજીના આશીર્વાદ મેળવાને એમણે કરતા રહ્યા હતા. આમ અહિંસાનો પાયો અપરિગ્રહ છે એ અનશન દ્વારા શાંતિ મેળવી હતી. આ અને અપરિગ્રહને પાયે જીવન ઘડતરની કઠોર સાધના રૂપ-તપશ્ચર્યા છે.' આમ તપશ્ચયને મહિમા એછા નથી. “મહિલા સંચમા તા' અહિંસા-સંયમ અને તપની ત્રિપુટીને જેનધર્મ અને સંધ’ અપ્રગટ પુસ્તકમાંથી. કે હાજર રહી મહાન સિકંદર જ્યારે વિશ્વવિજય માટે નીકળે, ત્યારે પાનિયેએ એની મહત્વાકાંક્ષા સમક્ષ તે એક મોટી મુંઝવણ પેદા કરી દીધી. પામેનિયાએ સિકંદરને પૂછયું : “ઈરાન જીત્યા પછી તમે શું કરશે?' સિકંદરે જવાબ આપ્યો: “પછી હું હિંદુસ્તાન જીતીશ.” હિંદુસ્તાન જીત્યા પછી શું કરશે?” “હું સિથિયા પર કબજો મેળવીશ.” અને સિથિયા પર કબજો મેળવ્યા પછી?” “શાંતિથી બેસી આરામ કરીશ.' પામેનિયાએ ખડખડાટ હસતાં કહ્યું: “તે પછી આ બધી તકલીફ ઉઠાવવાને અર્થ ? અત્યારથી જ આરામ કેમ નથી કરતા!” મહરિહર અને તપયા For Private And Personal Use Only
SR No.531731
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy