Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એથી નાનાં બીબામાં અને અવશિષ્ટ વિવરણ એથી સમગ્ર સંસ્કરણની મહત્તાને અનુરૂપ આમુખ, પણ નાનાં બીબામાં અને ટિપ્પણરૂપ લખાણ સૌથી અગ્રવચન, પુરવચન કે એવા નામે ઓળખાવાનું લખાણ નાનાં બીબાંમાં છપાવવું ઘટે. આમ આના સમીક્ષાત્મક કઈ સહૃદય સાક્ષર પાસે તૈયાર કરાવવું જોઈએ. સંસ્કરણ માટે જાત જાતનાં બીબાં વાપરવાં પડે તેમ આ સંસ્કરણમાં અંતમાં મૂળના શ્લેકને હિન્દીમાં છે એટલે તે માટે બીબાઓની સમુચિત પસંદગી અનુવાદ અપાય તો સુવર્ણ અને સુગંધના સુભગ કરવી ઘટે. સંગની એ ગરજ સારશે. ગુજરાતીમાં અનુવાદ થયેલા છે એટલે હવે તો હિન્દી કે અંગ્રેજીની જ પરિશિષ્ટો તરીકે મૂળના, આન્સર કેના અને આવશ્યકતા રહે છે. વિદ્વાન ઈ વિન્ડિશે (Winઅવતરણના અકારાદિ ક્રમે પ્રતીક ભિન્ન ભિન્ન પરિશિષ્ટો તરીકે અપાવાં જોઈએ. વિશિષ્ટ નામની તેમજ disch) તે યોગશાસ્ત્રના આદ્ય ચાર પ્રકારોને કરેલ પારિભાષિક શબ્દોની એકેક સુચી પણ પરિશિષ્ટરૂપે જર્મન અનુવાદ તે વર્ષો પૂર્વ છપાય છે. રજૂ થવી જોઈએ. આ ઉપરાંત ગ્રન્થના મહત્વને હેમચન્દ્રાચાર્યના આ સ્વપજ્ઞ વિવરણપૂર્વના ગ શાસ્ત્ર પર જે જે આક્ષેપાત્મક જણાતાં લખાણે લક્ષ્યમાં રાખી જે કોઈ અન્ય પરિશિષ્ટ આપવું જરૂરી અત્યાર સુધીમાં થયાં છે તેની તટસ્થપણે આલોચના જણાય તેને પણું આ સંસ્કરણમાં સ્થાન છે. કરવાનું ભુલાવું ન જોઈએ કેમકે એ પણ ઉપધાતનું મૂળ અને વિવરણ બંનેને અંગે વિસ્તૃત વિષયસૂચી એક મહત્વનું અંગ છે. સંદર્ભગ્રંથની સૂચી તો અપાય ભેગી પણ મોટી અને સહેજ નાનાં બીબાંમાં અપાવી ઘટે. જ એટલે એ વિષે કંઈ કહેવાનું હોય નહિ. યોગશાસ્ત્રમાં આસન અને મન્ત્ર વિષે નિરૂપણ ઉપધાત એ ગ્રન્થના મુગટ સમાન ગણાય છે. છે તે એ બાબત બરાબર સમજાય તે માટે યોગ્ય વાતે એ વિદ્વાનોને સતે તે લખાવો જોઈએ. ચિત્રાદિથી એના સંસ્કરણને સમૃદ્ધ કરવું ઘટે. પ્રસ્તુતમાં કલિકાલ સર્વજ્ઞને જવન વૃત્તાન્ત વિશ્વસનીય શ્રી હેમસાગરસૂરિજીએ મૂળ અને એના પત્ત સાધનના આધારે અને એના નિર્દેશપૂર્વક રજૂ થવો વિવરણ એ બંનેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને ઘટે. આ દિશામાં અત્યાર સુધીમાં જે પ્રયાસ થયા છે એ મૂળ સહિત પરંતુ સ્વપજ્ઞ વિવર વિના છપાવાશે તેને પૂરતો લાભ લેવા જોઈએ. હેમચન્દ્રસૂરિના સમગ્ર એમ જાણવા મળતાં મેં આ આચાર્યશ્રી તેમ જ એને કૃતિકલાપને સંક્ષિપ્ત પરિચય અને યેગશાસ્ત્ર અને લગતી પ્રકાશન સંસ્થાના એક અગ્રગણ્ય સંચાલક એના સ્વપજ્ઞ વિવરણને બાહ્ય તેમજ અત્યંતર એમ મહાશયને મારા વિચારો લખી જણાવ્યા. ત્યાર બાદ મૂળ ઉભય સ્વરૂપે પરપરા પરિચય અપાવો જોઈએ. ઉપ- સ્વપન વિવરણપૂર્વક પ્રકાશિત કરવા ઈચ્છતી એક અન્ય વાત સંસ્કૃત, હિન્દી કે ગુજરાતીમાંથી ગમે તે એકમાં સંસ્થાના મંત્રીશ્રીએ આ સંબંધમાં મારા સૂચનો અને સાથે સાથે અંગ્રેજીમાં પણ લખાવો જોઈએ. મંગાવ્યાં છે. આથી હું આ લેખ લખવા પ્રેરાયો છું; મૂળની એના સંસ્કૃત વિવરણ સહિતની આવૃત્તિમાં આશા છે કે આ મહાભારત કાર્ય સર્વોગે પરિપૂર્ણ બને વિષયસચી સંસ્કૃતમાં લખાવી જોઈએ જેથી એ મૂળ એ માટે તજનો પોતાના વિચારો જાહેરમાં દર્શાવવા અને વિવરણનો લાભ લેનારને સુગમતા રહે. કૃપા કરશે. ચિકા અને વિવરણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24