Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ધર્મનું તેમની પાસેથી મેં કુડા ભરી પાન કર્યું છે.” કરતાં વિશેષ મૂલ્યવંતી છે.” શ્રીમદે ૧૬ વર્ષ અગાઉ મોક્ષમાર્ગ તથા ભાવના- જેન, જૈનેતર, આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથ સાથે બધ નામના અપૂવ ગ્રંથ લખ્યા છે. તેમ જ ધણ સરખામણી કરતાં અનાયાસે કહેવાય જાય છે કે પ્રસ્તુત સાધકે પિતાની આત્મિક મુંઝવણ પુછાવતાં તેના તેઓ આત્મસિદ્ધિ એ સાચે જ આભે પનિષદ્ છે. જૈન જવાબ આપતા હતા, જે શ્રીમદ રાજચંદ્ર નામના અમક્ષાઓ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. ગ્રંથમાં લગભગ એક હજાર છપાયાં છે. આ ગ્રંથ શ્રીમદ્દ ધી વન છે , વવા પ્રવિત રાળજ. રાજચંદ્ર આશ્રમ અગાસમાંથી રૂા. ૧૦ની કિંમતે મળી આણંદ, નડિયાદ, મોરબી, રાજકોટ, સાયલા, અમદાવાદ, શકે છે. ) સ્વ સાક્ષર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે નરોડા વિગેરે સ્થળે ધણી વખતે જતા હતા, અને તેમના ભાષણમાં જણાવ્યું છે કે ગુજરાતના જાહેર ધંધામાં જાણવા પ્રમાણે લાખ રૂપિયા ઉપ ની રકમ જીવનમાં મારૂં જે અપસ્થાન છે તે લક્ષમાં લઈ અને તેમના નામે જમા હતી તે તમામ પોતાના પિતા, મારે શિરે જે જવાબદારી રહેલી છે તેનો વિચાર કરી પુત્ર તથા પત્ની હયાત હોવા છતાં, તેમના લધુબંધુ મારે કહેવું જોઈએ કે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથને એક શ્રી મનસુખભાઈને આપી ધંધામાંથી નિવૃત થયા હતા. આદર્શ રૂપે રાખવામાં આવે તે તેના ઉપાસકને અત્યંત એથી ધંધે ઋણ ચુકવવા કર્યો હોય તેમ અનુમાન થાય લાભ થયા વગર રહેશે નહી. એ ગ્રંથમાં તત્વજ્ઞાનના છે. શ્રીમદની દિક્ષા લેવાની ભાવના હતી, પરંતુ નાદુરસ્ત ઝરણાં વહ્યા કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મનો વિરોધી તબિયતના અંગે લઈ શકેલા નહીં. સંવત ૧૯૫૭ ના નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. રૌત્ર વદ ૫ ના રોજ ૩૩ વર્ષની ઉંમરે રાજકોટ સ્વર્ગ હુ આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સહુને વિનંતી વાસી થયેલા. જ્યાં હાલ તેમની સમાધી છે. તેમના સુપુત્રી શ્રી જવલબહેન હયાત છે, અને મોટાભાગ સંવત ૧૮૫ર ના આસો વદ ૧ ના રોજ નડિયાદ વાણીયા-મોરબી પાસે રહે છે. શ્રીમદના નામથી મુકામે શ્રીમદે આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૨ કડીએ બે અગાસ, વડવા, વવાણીયા, ઈડર, ઉત્તરસંડા નાર, કાવિઠા, કલાકમાં રચી હતી. તેના માટે વિદ્વાન પંડિત શ્રી ભાદરણ. સુનાર, સીમરડા, ધામણી, સરોત્રા, આહાર, સુખલાલજી લખે છે કે “જે ઉંમરે અને જેટલા ટૂંક ઈન્દોર, અમદાવાદ, વઢવાણું, બેરસદ, કલેલ, વસો, સમયમાં શ્રીમદે આત્મસિદ્ધિમાં પોતે પચાવેલું જ્ઞાન ગુબ્ધ નરોડા, બેંગલોર, વડાલી, હમ્પી, દેવલાલી વિગેરે સ્થળે છે, તેનો વિચાર કરું છું ત્યારે મારુ ભરતક ભક્તિભાવે આશ્રમના સ્થાપના થયેલી છે. જેને સેંકડે મુમુક્ષુઓ. નમી પડે છે; એટલું જ નહીં પણ મને લાગે છે કે લાભ લે છે. અગાસ આશ્રમવાળા પૂ. મહારાજશ્રી તેમણે આધ્યાત્મિક મુમુક્ષુઓને આપેલી આ ભેટ એ તે લધરાજે હજારે પટેલોને જેનધમ બનાવ્યા છે. સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યક ગ્રંથરાશીની ભેટ જેની પાસે ઓછામાં ઓછું છે તે ગરીબ નથી; પણ જેને વધારે ને વધારે જોઈએ છે તે ગરીબ છે. શ્રીમદ્ રાજચંદ્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24