Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ATMANAND PRAKASH Reg! No. G. 49 વિનતિ જૈન સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં આ સમા છેલા 70 વરસ ઉપરાંતથી પતાનાથી બનતી સેવા કરી રહી છે. - આ સંમા તરફથી શ્રી આત્માનંદ જૈન સંસ્કૃત ગ્રંથ રત્નમાળા તથા શ્રી આત્માનંદ જૈન ગુજાતી ગ્રંથમાળા ચાલે છે અને તે દ્વારા આજ સુધીમાં લગભગ બસે કિંમતી ગ્રંથનું સભાએ પ્રકાશન કર્યું છે. અને તેનો પ્રચાર ભા ત અને ભારત બહારના દેશોમાં થયેલ છે. અનેક વિદ્વાનોએ આ કિંમતી પ્રકાશનોને પ્રેમપૂર્વક સકાય છે. - આ ઉપરાંત સભા શિક્ષણ પ્રચાર અને ગુરુભક્તિ નિમિતે સમયે ચિત સેવા કરી રહેલ છે. સૂ સ્થાની આ પ્રવૃત્તિથી આકર્ષાઈને ભારત ભરના અને ક ગૃહરશે એ પિતાનું નામ સંસ્થાના પેટ્રન, આજીવન સભ્ય કે સભ્ય તરીકે આ સંસ્થા સાથે જોડીને પોતાને સહકાર શા છે સભાને માટે એ ગૌરવનો વિષય છે. સભા હજુ આજની જરૂરિયાતને પહોંચી વળવા માટે બનતી સાહિત્યસેવા કરવા માગે છે. | આપ આ સંસ્થામાં ન જોડાયા હો તો આપને નમ્ર વિનંતિ કે સભાના પેટ્રન, આજીવન સભ્ય કે સામાન્ય સભ્ય બનીને અગરતે સભા ની સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા માટે બીજી રીતે આપના બનતા ફાળા નાંધાવીને સભાની પ્રવૃત્તિને વેગવાન બનાવવામાં સહાય મૂત થાઓ. સભાને આપ નીચેની રીતે સાથ આપી શકે છે. રૂા 101] અગરતા વધારે આપીને સભાના આજીવન સભ્ય બનીને, અગરતો આપ સંસ્થાના વિકાસ માટે આ પની વિદ્વતાના કે અનુભવનો કે આર્થિક મદદને યોગ્ય ફાળો આપીને શ્રી જૈન આત્માન સભા-ભાવનગર * * * * * Z :: >> % 5% * * * * * * તંત્રી અને પ્રકાશક : ખી મ મંદ ચાંપશી શાહ, શ્રી જેન આ-માનદ સભાવતી ! મૃતક : હરિલાસ દેવચંદ શેઠ, માનદ્ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24