Book Title: Atmanand Prakash Pustak 041 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવાડે યા જીવવા દે અને જીવ' છે. લેખક: આ. શ્રી વિજયેકસ્તુરસુરિજી મહારાજ સંસારમાં બધા ય જીવને સુખ જોઈએ, અને કે હું માનવી છું અને માનવજીવનમાં તે જીવવામાં સુખ માને છે; એટલે બધાયને જીવું છું; પણ જ્યાં સુધી પોતાના આત્માને જીવવું ગમે છે. અણસમજુ માનવી બીજા જન્મમરણમાંથી છોડાવી અજરઅમર બનાછે “જીવો યા મરો પણ પોતાને જ જીવવામાં વવારૂપ તેનું ફળ ન મેળવે ત્યાં સુધી મિથ્યાસંતોષ માને છે, પણ તે વાઘ તથા સિંહ જેવા ભિમાન જ કહી શકાય. માનવજીવનમાં જીવઘાતકી જનાવરોનું જ અનુકરણ કરી શકાય. નારને જન્મમરણદ્વારા ભિન્ન ભિન્ન દેહ ધારણ માનવીઓમાં પણ ઘાતકી જાનવરની પ્રકૃતિ કરવાના હોય જ શાના ? પૂર્વના મહારહેલી હોય છે. આવા ઘાતકી પ્રકૃતિવાળા મા- પુરુષો જન્મમરણ બાકી રહેતાં તો અપૂર્ણ ણસોમાં દયા હોતી નથી. માનવી એટલે દયાને માનવજીવન માનતા. અને ફરી માનવજીવન ભંડાર. દયા માનવજાતને ઓળખાવે છે; મળતાં જન્મમરણ ટાળી સંપૂર્ણ આત્મવિકાસ કારણ કે તે મનુષ્યનો અસાધારણુ-ખાસ ધર્મ મેળવ્યા પછી જ સંપૂર્ણ માનવજીવનમાં જીવછે. માનવી જેવી અને જેટલી દયા કરી શકે વાનું માનતા. જેમ સૂર્યોદય એટલે સંપૂર્ણ છે, તેવી અને તેટલી દયા સંસારમાં જીવન પ્રકાશ તેમ માનવજીવન એટલે સંપૂર્ણ આત્મગાળવાવાળે કઈ પણ કરી શકે નહિ; કારણ કે વિકાસ આમ કારણમાં કાર્યનો ઉપચાર કર્યાથી માનવીઓ જ દયાના બળથી સંપૂર્ણ આત્મ- માનવજીવનનું સ્વરૂપ સ્પષ્ટ જણાય છે. દેહાવિકાસ કરી શકયા છે. અને એટલા માટે ધ્યાસ હાયા સિવાય અનેક જન્મમરણ બાકી મનુષ્યને જ મુક્તિ મેળવવાનો અધિકારી હોવા છતાં પણ સંપૂર્ણ માનવજીવનમાં જીવબનાવ્યો છે. દેહના આકાર માત્રથી માનવી ન વાનું મિથ્યાભિમાન સંભવી શકે નહિ. નિર્દયકહેવાય, દયાને ગુણધર્મ હોય તો જ માનવી તાથી અનંતા જન્મમરણ, અપૂર્ણ દયાથી કહેવાય, દયા પ્રકૃતિવાળો માનવી અને નિર્દય અપૂર્ણ વિકાસ અને સંપૂર્ણ દયાથી સંપૂર્ણ પ્રકૃતિવાળો ઘાતકી પશુ. વિકાસ થાય છે. માનવજીવન પણ દયા હોય તો જ સંભવી માનવી બીજા નું મોત નિપજાવીને શકે. જીવનમાં ભેદ પાડનાર પણ પ્રકૃતિ જ છે. મોતને નેતરે અને પછી પોતે મોતથી બીએ તે સિવાય તે જીવ માત્રના જીવનમાં કાંઈ પણ તે કેમ ચાલે ? મતથી બીક લાગતી હોય તે ભિન્નતા જણાતી નથી. દેહમાં આકૃતિ ભેદે તેને નોતરવું ન જોઈએ. જ્યારે મોત લેવા જેમ ભિન્નતા જણાય છે, તેવું જીવનમાં બહાનું આવે છે ત્યારે અજ્ઞાની માનવી મતથી રથી કશુંયે ભેદક જણાતું નથી. માનવદેહ બચવાને માટે બીજા અને મોતના મેંમાં ધારણ કરવાવાળા જીવ ભલે પિતાને માને હડસેલી મૂકે છે, પણ તેમાં કાંઈ બચી શકાતું For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22