________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७८
卐
શ્રી આત્માનંદ પ્રકાશ :
અસત્ય-મૃષા જ છે. હાલના નીતિતત્ત્વવેત્તાના સિદ્ધાંતનુ દિગ્દર્શન કરાવ્યું છે. જે વચનથી ગાઁ repugnance,−dislike થાય તે તથ્ય હાય તેા પણ નીતિના નિયમ પ્રમાણે નિ ંદિત હાઇ અસત્ય-મૃષાવાદ છે.
આએ એવા સવાલ ઊભા કર્યાં છે કે દરેક મનુષ્યની પ્રવૃત્તિ સુખ પ્રાપ્ત કરવાને અને દુઃખમાંથી મુક્ત થવાને હોય છે, તે પછી અમુક પ્રવૃત્તિ સુખ આપનાર અર્થાત્ શુભ (good) છે અને અમુક પ્રવૃત્તિ દુ:ખ આપનાર અર્થાત્ અશુભ (bad) છે એ કેવી રીતે નક્કી કરવું ? જેમાં આનંદ મળે તે શુભ પ્રવૃત્તિ છે, જેથી આપણી ઇચ્છા તૃપ્ત થાય તે શુભ પ્રવૃત્તિ છે, તે પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિની સમાલાચના કરી નીતિવેત્તા એવા સિદ્ધાંત ઉપર આવેલ છે કે જે પ્રવૃત્તિને બુદ્ધિપૂર્વક આપણે પસ ંદ કરી શકીએ, અર્થાત્ rationally approve કરી શકીએ તે પ્રવૃત્તિ શુભ ગણવી જોઇએ. દાખલા તરીકે: એક પ્રાણીને આપણે અભયદાન આપીએ, એક ક્ષુધાર્થી-પીડિતને અન્ન આપીએ, એક માંદા માણસને દવા આપીએ વગેરે પ્રવૃત્તિઓ કરવાથી આપણા આત્માને અપૂર્વ સ ંતાષ થાય છે. અર્થાત્ આપણા આત્મા તે નૃત્યને approve કરે છે; માટે તે પ્રવૃત્તિ શુભ છે. અમુક કરવુ જોઈએ તેના કરતાં અમુક ન કરવુ જોઇએ We ought to do l di We ought
not to do તે ઉપદેશ આપણને વધારે સ્પર્શી અપીલ કરે છે. દાખલા તરીકે: સત્ય ખેલવું જોઇએ તેના કરતાં અસત્ય ન ખેલવુ જોઇએ, તે ઉપદેશ વધારે અસરકર્તા છે. ખાટુ ન પ્રિય, હિતકારક અને સત્ય વચન ખેલવુ માલવુ જોઇએ; કારણુ ખાટુ ખેલવાથી આપણે તે સત્યવ્રત છે. જે વચન અપ્રિય હાય અહિતકેાઈ વિશ્વાસ કરે નહિ, સમાજવ્યવસ્થા ચાલે કારક હાય તે સત્ય હૈાય પણ અસત્ય જ છે. નહિ, સતત ખાતુ ખેલવાની ટેવ પડે તે શિકાર આ રસ્તે ગયા એવુ શિકારી પૂછે, તે આપણી મનેાવૃત્તિ અધમ થતી જાય, ખાટુ શિકાર તે રસ્તે ગયા જાણ્યા હાય છતાં નથી એલીને લાભ લીધેા હાય તા પકડાવાના કાયમ ગયે તે વચન ખાટુ હેાવા છતાં અસત્ય નથી. ભય રહે. વગેરે અનેક કારણે! ખાટું ખેલવુ કારણ સાચું કહેવાથી હિંસાને મદદ થાય છે. નુકસાનકર્તા છે,-અશુભ છે તે જાણવાને મળી તે પ્રમાણે કટુ વચન ખાલવા, દાંભિક વચન આવે છે. શાસ્ત્રકારે અસા એક અર્થ ગમેાલવા, છલવાળા વચન ખેલવા તે પણ દેખીતા થાય છે એવું બતાવી હાલના નીતિતત્ત્વવેત્તા-સત્ય હાય પણ અસત્ય જ છે. કારણ તેમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા પ્રકારના અસત્યના વર્ણનમાં અસદ્
એટલે ગોવાળુ એ પ્રમાણે અર્થ કરી શાસ્ત્રકાર નીતિ અને ધર્મ પ્રમાણે સત્યાસત્યની પ્રરુપણાનું સૂચન કરે છે. અસદ્ શબ્દ ઘણા વ્યાપક છે. તેના અર્થ અપ્રશસ્ત થઈ શકે છે. તેમ હિંસા પારુવૈશુન્યાદિયુક્ત ભાષ્યકાર કર્યાં છે, તે પણ થઇ શકે છે. વચન તથ્ય ( true ) હાય છતાં પણ અપ્રશસ્ત હાય અર્થાત્ અપ્રિય–બીજાને અપ્રિયતા કરનાર હાય, હિંસાને ઉત્તેજન આપનાર હાય, હિંસાને મદદકર્તા હાય, નિષ્ઠુર-બીજાના મનને પીડા કરનાર હાય, છલયુક્ત હાય, દંભવાળું હાય, કુટુ હાય વગેરે અશુભ આશયવાળું વચન પણ મૃષાવાદ ગણી શકાય છે. શાસ્ત્રમાં કહ્યું કેसत्यं ब्रूयात् प्रियं ब्रूयात्,
न ब्रूयात् सत्यमप्यप्रियं । સત્ય બેલવું, પ્રિય ખેાલવુ', સત્ય હાય પણ અપ્રિય હાય તેા ન મેલવુ પ્રિય વચ્ચે વસ્ત” સૂત્તુતમતમુખ્યતે | તત્તથ્યવિ નો તથ્યપ્રિય સ્ત્રાહિત વયર્ ॥
For Private And Personal Use Only