________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અહિંસાની અદ્ભુત શક્તિ
[ ૧૨ ]
સત્યાગ્રહના વિજય.
લેખક: મેાહનલાલ દીપચંદ ચાકસી
દરબાર ગઢમાં રાજકુંવરીનું ખૂન ! એ વાત બન્યા. એકદમ રાજવીના ચરણે પડ્યો. હાઠમાંથી એટલી જલ્દી પ્રસરી ગઇ કે જોતજોતામાં માનવ-એક શબ્દ સરખે। ઉચ્ચારી ન શકયા ! એકાએક સમુદાયથી એ જગ્યા ઊભરાવા લાગી. રાજવી તેની આંખમાંથી આંસુની વર્ષા થઇ રહી ! - પદ્મનાભ પણ સફાળા દેાડી આવ્યા. પેાતાની એક માત્ર વહાલી કન્યાનું ખૂન સાંભળતાં જ તેના ગાત્રા ઢીલાં પડી ગયાં હતાં. પણ આવીને જીવે છે ત્યારે મૃગાવતી તે એક બાજુ ઊભેલી છે અને જેનું ખૂન થયું છે તે તેણીની દાસી છે, એમ જણાતાં તેના હૃદયમાં કંઇક ધીરજ આવી; છતાં અચાનક આવું ક્રમ બન્યું તેની કંઇ ગાને એસાડી શકયા નહીં.
ત્યાં તેા રાજકુમાર મહેન્દ્ર, પેલા કૃષ્ણ મુરખાધારીને હાથમાંના કટારના મુદ્દા સહિત પકડી લાવી ખડા થયા.
પેાતાની ચક્ષુ સામે મુરખાધારી તેમજ જેવા અજાણ્યા આદમીઓને જોઇ પ્રથમ ગૂંચવણમાં પડી ગયા.
કુમાર
રાજવી
મહેન્દ્રકુમાર—‘આ ખૂનીને પાછલા રસ્તેથી પલાયન થઇ જતાં મેં પકડી પાડ્યો છે, લેાહીવાળી કટાર તેના હાથમાં છે.'
જ્યાં બુરખારૂપી ઢાંકણુ દૂર થયું કે જેમ વાદળા વિખરાતાં સ્પષ્ટપણે સહસ્ત્ર રશ્મિના દર્શીન થાય તેમ નરિસંહનુ મુખ નજરે પડયું. સૌના ચહેરા આથી મુગ્ધ બન્યા. પુરાહિત માણિકયદેવના કામે આ માનવી ઘણીયે વાર દરબારગઢમાં આવી ગયેલા, એટલે સૌને પરિચિત હતા. તેને જોતાં જ રાજા પદ્મનાભ પેાકારી ઊઠયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરસિંહ ! શું તેં ખૂન કર્યું ?? અત્યાર પર્યંત જે નરિસંહ જરા પણ ગભરાયા નહાતો, તે એકાએક આ વચન સાંભળતાં ગળગળા
‘ગભરા નહીં. જે સાચું રહેાય તે કહી દે. હું તને ઓળખું છું. મારા શબ્દ પર વિશ્વાસ રાખ. સાચને કદી પણ આંચ આવતી નથી જ.’
‘મહારાજ, ક્ષમા કર. આ સર્વ દુષ્કૃત્ય કરનાર હું જ પાપાત્મા છું. પુરાતિની સેાબતથી મારે પૂરેપૂરા અધ:પાત થયા છે. તેની આજ્ઞાથી મેં આ પૂર્વે ધણા ઘણા કાર્યો કરેલાં છે. આજનું કા એમાં મેખરે આવે છે. મારા એ અપકૃત્યા સંબંધમાં મને પસ્તાવેા થાય છે. આપ સાહેબ એ માટેની શિક્ષા પ્રાણદંડની કરશે તે પણ દુઃખ નહીં થાય. આ છેવટની પળે જે સાચુ' છે તેજ હુ કહી બતાવું છું.’
નરસિંહના મુખથી આ વાત સાંભળતાં જ માત્ર રાજવી પદ્મનાભને જ નહિ પણ સર્વાંના અંગે પદ્મનાભ—સિપાઈ ! ખૂનીના દેહ પરથી કાળા કંપારી છૂટી. આ જાતના મરણાંત કષ્ટમાંથી કુંવરી સુરખા દૂર કરી નાખા.
મૃગાવતી ખચી ગઇ એ માટે તેણીના તરફ સૌની મીઠી નજર થઈ.
‘ ગઇ રાત્રે આપણા વિશ્વાસપાત્ર પુરોહિતે મને આપની વહાલી કુંવરીનું ખૂન કરી તેના લાહીથી તિલક કરવાની આજ્ઞા ફરમાવેલી.’
‘મહારાજ, પુરાહિતી હું વિશ્વાસપાત્ર કર ! તેના કામે આ સ્થાનમાં કેટલીયે વાર આવી ગયેલા. કાણુ ક્યાં સૂવે છે એની મને પૂરી માહિતી. એ આધારે સીધા હું રાજકુંવરીની મેડીએ ચઢયા. દીવાના મંદ પ્રકાશમાં લોંગ પર એક સ્ત્રીને સૂતેલી જોઇ મે માની લીધું કે તે રાજકુવરી છે. તરત જ દીવેા ભૂઝવી નાંખી, કાળા ઝભ્ભા નીચે છુપાવેલી કટાર તેણીના હૃદયમાં ખાસી દીધી. એકદમ જોરથી અરેરાટી પાડતાં સાથે તેણીના પ્રાણ પરલાક પ્રયાણુ
For Private And Personal Use Only