Book Title: Atmanand Prakash Pustak 041 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531481/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ER પુસ્તક : ૪૧ મુ : અંક ૪ થા : www.kobatirth.org શ્રીઞાત્માનંદ Us આત્મ સ. ૪૮ વીર સં. ર૪૭૦ દિવાળી સ્તવન. ( રાગ–દિવાળી પીર આગઇ સજની !) દિવાળી જિનદેવની ઊજવેા, Acharya Shri Kailassagarsuri Gyanmandir E વિક્રમ સ. ૨૦૦૦: કાર્ત્તિક : ઇ. સ. ૧૯૪૩: નવેમ્બર : હાં હાં જ્ઞાનદીપક પ્રગટાવી. દિવાળી. ટેક. મહાવીર પ્રભુ નિર્વાણુ પધાર્યા, અંતિમ બેધને આપી, ભાવાદ્યોત મેળવવા માટે, શુભ વૃત્તિ ઉર સ્થાપી; દીપક જ઼્યાતિ ઘર ઘર પ્રગટી, મહાવીર નામ ગજાવા. દિવાળી ૧ For Private And Personal Use Only કેવળજ્ઞાને ગાતમ શાલ્યા, પ્રભાતકેરા ટાણે, પ્રભુપદ સ્થાને ઇન્દ્રો સ્થાપે, દીપાવલી શુભ વહાણે; પાવાપુરી મહિમાવંતી, તીર્થ ભૂમિએ મનાવા, દિવાળી૦ ૨ ઉત્તમ એ દિન ઊજવા ભાવે, ઉજ્જવલ વૃત્તિ ધારી, અજિત જિનેશ્વરકેરા સ્મરણેા, વિજનને સુખકારી; લક્ષ્મીસાગર જ્ઞાનિપપાસુ, લેજો ભવિ દિવ્ય વ્હાવા. દિવાળી૦૩ રચયિતાઃ મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ. Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવાડે યા જીવવા દે અને જીવ' છે. લેખક: આ. શ્રી વિજયેકસ્તુરસુરિજી મહારાજ સંસારમાં બધા ય જીવને સુખ જોઈએ, અને કે હું માનવી છું અને માનવજીવનમાં તે જીવવામાં સુખ માને છે; એટલે બધાયને જીવું છું; પણ જ્યાં સુધી પોતાના આત્માને જીવવું ગમે છે. અણસમજુ માનવી બીજા જન્મમરણમાંથી છોડાવી અજરઅમર બનાછે “જીવો યા મરો પણ પોતાને જ જીવવામાં વવારૂપ તેનું ફળ ન મેળવે ત્યાં સુધી મિથ્યાસંતોષ માને છે, પણ તે વાઘ તથા સિંહ જેવા ભિમાન જ કહી શકાય. માનવજીવનમાં જીવઘાતકી જનાવરોનું જ અનુકરણ કરી શકાય. નારને જન્મમરણદ્વારા ભિન્ન ભિન્ન દેહ ધારણ માનવીઓમાં પણ ઘાતકી જાનવરની પ્રકૃતિ કરવાના હોય જ શાના ? પૂર્વના મહારહેલી હોય છે. આવા ઘાતકી પ્રકૃતિવાળા મા- પુરુષો જન્મમરણ બાકી રહેતાં તો અપૂર્ણ ણસોમાં દયા હોતી નથી. માનવી એટલે દયાને માનવજીવન માનતા. અને ફરી માનવજીવન ભંડાર. દયા માનવજાતને ઓળખાવે છે; મળતાં જન્મમરણ ટાળી સંપૂર્ણ આત્મવિકાસ કારણ કે તે મનુષ્યનો અસાધારણુ-ખાસ ધર્મ મેળવ્યા પછી જ સંપૂર્ણ માનવજીવનમાં જીવછે. માનવી જેવી અને જેટલી દયા કરી શકે વાનું માનતા. જેમ સૂર્યોદય એટલે સંપૂર્ણ છે, તેવી અને તેટલી દયા સંસારમાં જીવન પ્રકાશ તેમ માનવજીવન એટલે સંપૂર્ણ આત્મગાળવાવાળે કઈ પણ કરી શકે નહિ; કારણ કે વિકાસ આમ કારણમાં કાર્યનો ઉપચાર કર્યાથી માનવીઓ જ દયાના બળથી સંપૂર્ણ આત્મ- માનવજીવનનું સ્વરૂપ સ્પષ્ટ જણાય છે. દેહાવિકાસ કરી શકયા છે. અને એટલા માટે ધ્યાસ હાયા સિવાય અનેક જન્મમરણ બાકી મનુષ્યને જ મુક્તિ મેળવવાનો અધિકારી હોવા છતાં પણ સંપૂર્ણ માનવજીવનમાં જીવબનાવ્યો છે. દેહના આકાર માત્રથી માનવી ન વાનું મિથ્યાભિમાન સંભવી શકે નહિ. નિર્દયકહેવાય, દયાને ગુણધર્મ હોય તો જ માનવી તાથી અનંતા જન્મમરણ, અપૂર્ણ દયાથી કહેવાય, દયા પ્રકૃતિવાળો માનવી અને નિર્દય અપૂર્ણ વિકાસ અને સંપૂર્ણ દયાથી સંપૂર્ણ પ્રકૃતિવાળો ઘાતકી પશુ. વિકાસ થાય છે. માનવજીવન પણ દયા હોય તો જ સંભવી માનવી બીજા નું મોત નિપજાવીને શકે. જીવનમાં ભેદ પાડનાર પણ પ્રકૃતિ જ છે. મોતને નેતરે અને પછી પોતે મોતથી બીએ તે સિવાય તે જીવ માત્રના જીવનમાં કાંઈ પણ તે કેમ ચાલે ? મતથી બીક લાગતી હોય તે ભિન્નતા જણાતી નથી. દેહમાં આકૃતિ ભેદે તેને નોતરવું ન જોઈએ. જ્યારે મોત લેવા જેમ ભિન્નતા જણાય છે, તેવું જીવનમાં બહાનું આવે છે ત્યારે અજ્ઞાની માનવી મતથી રથી કશુંયે ભેદક જણાતું નથી. માનવદેહ બચવાને માટે બીજા અને મોતના મેંમાં ધારણ કરવાવાળા જીવ ભલે પિતાને માને હડસેલી મૂકે છે, પણ તેમાં કાંઈ બચી શકાતું For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવાડા યા જીવવા દે। અને જીવે ' 卐 નથી. ખીજા જીવાના કાળિયા કરીને તેના પણ કાળિયા કરવાનું જ. અજ્ઞાની માનવી ખીજા જીવાને મેાતને સ્વાધીન કરીને પેાતાનુ જીવન વધારી જીવવા તેમના શરીરાના ઉપયોગ કરે છે; પણ એમ જીવન ન વધી શકે. જીવન અને દેહ બંને જુદી વસ્તુએ છે. દેહથી દેહ પુષ્ટ બની શકે છે; પણુ જીવન પુષ્ટ બની શકતુ નથી. જીવનને પાષનાર જીવન હેાય છે અને તે બીજા જીવાને જીવવા દેવાથી પોષાય છે. ખીજા જીવાના જીવન વાપરી અમર ખનવાને બદલે પ્રભુશ્રી કહે છે કે: “સ'સારના જીવ માત્રને પાતપાતાના જીવનમાં જીવવા દો અને જો માત તેમના જીવનને કાળિયા કરવા આવે તેા તમારા જીવનને કાળિયા આપીને પણ તેમને જીવાડા. ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ જીવનાર માનવી સાધનની અછતમાં ધાન વેચી ધન સંઘરીને બીજાને મારે છે અને પાતે પણ મરે છે. ધાન વધારે હાય તા ધાન વેચી ધન ન કરતાં ધાન વગરનાને આપી જીવાડે તે દયાળુ માનવી-દેવના અવતાર-માનવ જીવનમાં પણ દેવની જેમ પૂજાય. તમારી પાસે ધાનના ઢગલા હાય અને ખીજ ધાન વગર મરતા હાય અને તમે નિર્દયતાના સ્વામી બનીને બેસી જાઓ, તા કેમ પાલવે ? ખૂટી જવાની આ શંકાથી, ભૂખે મરવાના ભયથી કે ધાન વેચી ધન ભેગુ‘ કરવાના લેાભથી “ આપણે શું ? ” એમ કહીને ઉપેક્ષા કરવી તે માનવપ્રકૃતિના માનવીને ન Àાલે. ધાનના ઢગલા અખૂટ હાય નહિ અને ધન ખાઇને જીવાય નહિ. તેા પછી ધાનનું ધન કરવા કરતાં ધાનથી જીવન ખચાવવા શુ ખાટુ છે ? જો બીજાના જીવન બચાવવામાં આવશે તેા ધાનના ઢગલા અખૂટ થશે અને પોતાનું જીવન પણ બચશે, માટે તથા જીવવા દેવામાં પ્રભુશ્રીએ જોયા છે. સંસા-નિર્દયતાના સ્વામી ખનવા કરતાં દયાના દાસ અનવું બહુ જ ઠીક કહેવાય. સંસારમાં સેવા અને પાપકાર કહેવાય છે અને કરાય છે, પણ તેનેા છેડા પેાતાના પ્રાણ અપણુ કરોને પણ બીજા જીવાને જીવાડવામાં રના જીવ માત્રને જીવવા દેનાર જ સ`સારને સાચા સેવકો કહેવાય છે અને તે જ સમગ્ર સંસારના સાચા સ્વામી બની શકે છે. સેવક અન્યા સિવાય સ્વામી બની શકાય નહિ, અને જીવન આપ્યા સિવાય પરોપકાર કહેવાય નહિ. જીવવાની ઇચ્છાવાળાને જીવવાનું સાધન આપવા બરાબર બીજો કચેા ઉપકાર હાઇ શકે ? માનવી સંસારના બધા ય. જીવામાં શ્રેષ્ટતમ કહેવાય છે. માનવજીવન ઉત્તમ કહેવાય છે. ઘેાડામાં ઘેાડા અપરાધે માનવી જીવી શકે છે. શેર આટા અને એ કપડાંના ગ્રાહક છે. માનવપ્રકૃતિના માનવીઓના જીવનને ટકાવવાને એક સરખાં જ સાધન હેાય છે. જીવવાના સાધનહીન માનવીને પોતાના શેર આટામાંથી પાશેર આટે આપીને માનવી જીવાડી શકે છે, અને પાતે પણ છવી શકે છે. બુદ્ધિહીન—નિય લાભના આશ્રયમાં For Private And Personal Use Only ઊગતે સૂર્ય માનવીને શેર આટા જોઇએ; પછી જીવન સૂર્ય આથમતા નથી. કુદરતે આપેલા જીવનના બધા ય સૂર્ય જોઇ શકે છે. ફક્ત શેર આટા વાપરનાર ગરીબ માણુસા પણુ સાઠ, સિત્તેર, એંશી અને સે। સુધીના જીવન વાપરતા દેખાય છે, માટે પ્રાણ્યે વધુ આપ્યુ હાય તા તમારે જીવવાને શેર આટા લઈ લે અને ખાકીનું જેના ઉપર પ્રારબ્ધ રૂતું હોય તેને જીવવાને આપેા; પણ જીવનમાં જેની જરાયે જરૂર નથી એવા મેવા, મિષ્ટાન્ન, સિનેમા, નાટક, મેાજશેાખમાં વાપરીને વેરી નાખશે નહિ. તમે માનવી છે! એટલે માનવીની સંભાળ વહેલી લેવી જોઇએ. તૂઠેલા દૈવ જીવનની જરૂરિયાત કરતાં વધારે જે તમને આપે છે તે વેરી નાખવાને માટે નહીં પણ ખીજાને જીવવા Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : તમારી મારફતે અપાવવાને આપે છે, માટે જે તે બીજાની પાસે હોય તે રહેવા દઈ તમે બીજાને જીવવા ન આપતાં મદઘેલા બની જીવવા દેવાને દયાને આશરો લે. અનિશ્ચિત વેરી નાખશો તો દેવની આજ્ઞા ન પાળવાથી જીવનવાળા માનવી જાણી શક્તા નથી કે તેના તમે અપરાધી થશે અને તેની સજા આ નિર્દયતાના આશરામાં રહીને પૈસા વધારવાથી જીવનમાં કંગાળ બનીને ભેગવવી પડશે. કદાચ જીવન વધી શકતું નથી. દયાની ઉપાસના જીવનદીપ બુઝાઈ ગયે તે આગલા જીવનમાં કરવાથી જ નવું લાંબું જીવન મેળવી શકાય છે. તે છૂટવું મુશ્કેલ છે, મેત આવે તો તેને હાંકી અને જે જીવનને વાપરતા હોય, તે હોય તેટલું કાઢી ધન-ધાન વગરનાની પાસે મોકલવા વધુ સુખેથી વાપરી શકાય છે. પૈસા તથા મેટાઈના પડતું ધન-ધાન સંઘરી રાખશે તો તમે માટે પોતે જ પોતાના જીવનના શત્રુ બની જીવતા પણ મરેલા જ છો; કારણ કે મોતને બીજાના જીવનના શત્રુ બનવામાં માનવપ્રકૃતિને સમજાવી કાઢી મૂકવાનું સાધન તમારી પાસે લાંછન લાગે છે. માનવજીવનમાં જીવનારને હોવા છતાં તમારા દેખતાં બીજા માનવીઓનાં માનવીના દુ:ખની અસર થવી જ જોઈએ. જે જીવન ભક્ષણ કરીને બળવાન બનેલું મત ન થાય તે તે પશુ કહેવાય. જીવવાના સાધન તમારા ઉપર કાંઈ પણ આરોપ મૂકીને, ધન- નના અભાવે અથવા તો બીજા કોઈ કારણથી ધાનના સાધનની અવગણના કરીને તમારા સ્વતઃ દુઃખ ભોગવતા માનવીને જોઈને બીજા જીવનને કેળિયે કરી જશે, માટે દયાળુતાનો માનવીને દયાની લાગણું થાય છે તે પછી આદર કરી તમે છો અને બીજાને જીવાડે. સુખે જીવનાર માનવીની પાસેથી જીવનનું મોટા પૈસાદાર બનવાની ધન ન રાખતાં સાધન છીનવી લઈને અથવા તો દુઃખ થાય પૈસા વગરનાને જીવવા પૈસા આપવાની ધન તેવા બીજે કંઈ પ્રસંગ ઊભું કરીને નિર્દયતા રાખવી. સેંકડો કોને નિર્ધન બનાવીને નેતરી અમાનુષીપણું આદરે જ કેમ? અને જીવનનિર્વાહની મુશિબતમાં ઉતારી પા- માનવીના આશરે રહીને ડામાં થોડા ડીને પૈસાદાર બનનાર કરતાં વગડામાં જઈને અપરાધે જીવન ગાળનાર અને માનવીનું જીવન પરિશ્રમથી અડધા મને લાકડાને ભારે સુખમય બનાવવા સહાય કરનાર પશુને જીવાડવા લાવી, પાંચ ગાઉ દૂર શહેરમાં જઈ વેચી આવીને અને જીવવા દેવા માનવીએ પૂરતી કાળજી નિર્દોષ જીવનમાં જીવનાર ગરીબ માણસ શ્રેષ્ઠ છે, રાખવી જોઈએ-માનવી કરતાં પણ પશુની અને તે માનવી કહેવડાવવાનો હકદાર છે. વધુ વધારે સંભાળ રાખવી જોઈએ, કારણ કે માનપૈસાદાર બનવાને માટે સાધારણ માણસોએ વીની જેમ વાચા વગરનું પશુ પિતાનું દુ:ખ જીવવાને માટે સંઘરી રાખેલા પૈસા અનીતિથી જણાવી શકતું નથી. ભૂખ્યું–તરસ્યુ થયેલું પડાવી લેવા વ્યવસાય કરે તે માનવ પ્રકૃતિ- માનવી દયામણું મોટું કરીને અને દીન વચન વાળા માનવીને છાજે નહિ. ગરીબ માણસ બોલીને પણ માણસનું હૃદય દયાથી ભિજાવી પાસેથી જીવવાનું સાધન છીનવી લઈ મારવો નાખે છે અને પિતાને જોઈતી વસ્તુ મેળવી શકે છે નહિ, પણ તેની પાસે રહેવા દઈ જીવવા તેમ પણ મેળવી શકતું નથી. આધિવ્યાધિથી દે. દયાના સેવક-ઉપાસક હો અને ઈચ્છા રિબાતું હોય તો પણ માનવીની ઈચ્છાને આધીન થાય તે પાસે હોય તે બીજાને આપીને થઈને તેના કહેવા પ્રમાણે વર્તે છે. અશક્ત જીવાડે અને એમ ન બની શકતું હોય અવસ્થામાં મંદગતિથી કામ કરવા છતાં પણ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવાડે યા જીવવા દો અને છો” [ નિર્દયતાને સાથી માનવી અસહ્ય માર મારે છે રાખે છે તેમણે તે પશુઓની જીવનદાતા તે તે પણ મૂંગે મેઢે સહન કરી લે છે. તરીકે જ સેવા કરવી જોઈએ, પણ કેવળ મૂંગા તિરસ્કાર કરી માલિક જેટલો ખેરાક આપે છે. પ્રાણી તરીકેની દયા લાવીને જ નહિ. આવા તેટલામાં સંતોષ માને છે; પણ ભૂખની કનડ- જીવનના ઉપકારી પશુઓને જીવાડવામાં ગતને લઈને બીજા ખોરાકની આશાથી ડેાળા અપરાધી બનવું પડતું નથી. કારણ કે કેવળ ફાડીને માલિકની રાહ જોયા કરે છે. થોડાંક જ વનસ્પતિ અને પાણીથી જીવનારાં હોવાથી એવાં પુન્યશાળી પશુ હશે કે જેમને પેટ ભરીને માનવી કરતાં પણ થોડાં અપરાધી છે, માટે ખેરાક મળતો હશે અને મહેનત ઓછી કરવી તેમના ઉપર નિર્દયતા કરનાર માનવી ઘાતકી પડતી હશે. જાનવરને સાથી જ કહી શકાય. પશુઓ માણસને દૂધ, દહીં, ઘી વગેરે સ્વાશ્રયમાં રહીને જીવનારા વનવાસી પશુઆપીને પડ્યું છે. સવારી આપે છે, ખેતર ખેડી પંખીઓને માનવીએ જીવવા દેવા જોઈએ. ધાન પેદા કરી આપે છે, તેમજ પશુ મરી પિતાના મોજશેખ માટે ભય-ત્રાસ આપ ન ગયા પછી માનવી તેના ચામડાનો અનેક રીતે જોઈએ. અને તેમના પ્રાણ લઈને ખુશી થવું ઉપયોગ કરે છે અને તેના મરેલા દેહની બીજી જોઈએ નહિ. બીજાને દુઃખ આપીને આનંદ વસ્તુઓ પણ માનવી પોતાના જીવનના સાધન માનનાર માનવી ન કહી શકાય, પણ દાનવ જ તરીકે અનેક પ્રકારે વાપરે છે. માનવીને કહેવાય. માનવજીવનમાં જીવનાર તે બીજાને જીવવાના સાધન મેળવવામાં પોતાનું જીવન સુખ-શાંતિ આપીને જ પિતાને કૃતાર્થ માનનાર અર્પણ કરનાર પશુઓને ભૂખ-તરસે મારી હોય છે. જે દુ:ખ, ત્રાસ, ભય અને મત આપણને અને ક્રૂરતા વાપરીને પ્રાણ લેનાર માનવી પસંદ નથી, તે બીજાને શા માટે આપવાં હિંસક જાનવર જ કહી શકાય. કાંઈ પણું જોઈએ, આટલો પણ વિવેક જેનામાં ન હોય તે ઉપકાર ન કરવા છતાં પણ માનવદેહ તથા માનવજીવનનું ફળ મેળવવાનો અધિકારી જીવનને ઉત્તમ સમજીને જ દુ:ખી માનવીઓને નથી. પશુપક્ષીઓના શરીરથી પિતાનું શરીર જીવાડવા દયા કરીને જીવવાના સાધન આપવામાં પિષવાને ખોરાક તરિકે ઉપયોગ કરવા જ આવે છે, પણ પશુઓ તો માનવીઓને જીવવામાં તેમના પ્રાણ લેનારાઓ માનવદેહ હોવા છતાં સહાય કરે છે, એટલે અત્યંત ઉપકારી હોવાથી પણ સિંહ જેવા હિંસક જાનવરોના જીવનમાં પિતાના પાલકની જેમ તેની સેવા કરવી જોઈએ. જીવે છે. વનવાસી પશુએ વગડામાં કુદરતી પશુઓ માનવીઓને જીવાડવામાં જેટલે આત્મ- નીપજેલાં વનસ્પતિ તથા પાણે વાપરીને જીવે ભેગ આપે છે તેટલો માનવી નથી આપી છે. માનવીની જેમ બુદ્ધિ, વિવેક તથા હાથ શક્તા. જે પશુઓમાં વિવેકબુદ્ધિ હોય તે આદિ અવયની ખામીને લઈને કુદરતે પશુઉપકાર કરવામાં માનવી કરતાં વધી જવાથી એને ભાજીપાલ ખાઈને જીવવાના અધિકારી વધુ લાભ મેળવી શકે છે. ઉપકાર કરવામાં બનાવ્યા છે. માનવીઓની પાસે બુદ્ધિ આદિની કંસ-વિવેક વગરને માનવી પશુ કરતાં પણ સામગ્રી હોવાથી પોતાના જીવનનિર્વાહ માટે હલકે છે. માટે તેને જે પશુ જેવો કહેવામાં તેમને અન્ન આદિ ઉત્પન્ન કરવામાં પરિશ્રમ આવે છે, તે ભૂલ થાય છે. જે માનવીઓનાં કરે પડે છે. જે માનવી ખેતી આદિને જીવન ખાસ પશુઓનાં જીવન ઉપર આધાર વ્યવસાય કરી જીવનનિર્વાહનું સાધન ન For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા વિક્રમાદિત્ય લેખક: મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ. જેનાં પુણ્યવંત સ્મરણ અને યશોગાન બે સહસ્ત્ર મહારાજા વિક્રમાદિત્યની સર્વ રસપૂર્ણ અદભુત મહત્તા વર્ષથી “સંવત્સર' ગજાવે છે, તે પવિત્ર નામધારી કેણે ગાઈ નથી? અને એ મહત્તાથી કાણુ અભાગી પરદુઃખભંજન, આદિત્ય સમ પ્રતાપી, સંવત્સરપતિ આકર્ષા નથી ] અને “વાહ' શબ્દથી વીર વિક્રમમેળવે તે જીવવું ભારે થઈ પડે છે; કારણ કે હ૧૧ ૧ છે કે દિત્યને વધાવ્યા નથી ? માનવીને પશુને ખોરાક કામ આવે નહિ. નૂતન વર્ષનું મંગળપ્રભાત એ આ પરદુઃખભંજન પશુની જીવનવ્યવસ્થા કુદરતે માનવીથી વીર વિક્રમાદિત્યની યશકીર્તિભરી દ્વિતીય સહસ્ત્રાબ્દિનું જુદા પ્રકારની જ નિર્માણ કરેલી છે. માનવીના પવિત્ર પ્રથમ પ્રભાત. એ દિને કેણુ હીણભાગી જન આશરે રહી પરાધીનપણે જીવનારા પશુઓ ભાવભર્યા હદયે એ પ્રતાપી તૃપાળને નહિ સ્મરે? માનવીએ આપેલે કેટલેક અકુદરતી ખોરાક મહામારી, રોગ, મેંઘવારીથી નિરાશ પ્રજા સૈકાની પણ વાપરે છે; પરંતુ તે પોતાની મહેનતથી પૂર્ણતાની રાહ જોઈ રહી છે. સૈકાની પૂર્ણાહૂતિમાં નીપજેલા હોય છે. કુદરતે માનવીના જીવન દુઃખને વિનાશ અવશ્ય થશે, એમ આશ્વાસન નીર્વાહના સાધનમાં કે જે પશુઓની સહાય- પામતી ભારતીય પ્રજા મન મનાવી રહી છે. તાથી ઉત્પન્ન કરવામાં આવે છે તેમાં પશુના આ પ્રતાપી ભૂપાળ અને કવિકુલગુરુ મહાકવિ ખોરાકનો ભાગ રાખેલ છે; પણ પશુના ખાસ કાલિદાસની સાથે વિચાર કરતા વિક્રમાદિત્ય અને ખોરાકમાં માનવીના ખોરાકનો ભાગ રાખ્યા તેની સભાનાં નવ રત્ન સહેજે યાદ આવી જાય તેમ છે. નથી. કદાચ પશુના ખોરાકમાં વિધાતાએ 'તિર્વિદાભરણકાર જણાવે છે કેભૂલથી ભાગ રાખ્યા હતા તે વિલક્ષણ પ્રકૃતિના માનવી પશુઓને જીવવામાં મોટું વિદન ઉપ ધન્વન્તરિ, ક્ષurોડમfસંદરાસ્થિત કરત! આ પ્રમાણે પશુની જીવનવ્યવસ્થા वैताल्यभट्टघट्टकर्परकालिदासाः । તપાસતાં સ્પષ્ટ જણાય છે કે પશુઓ માણસને ख्यातो वराहमिहिरो नृपतेः सभायाम् જીવાડીને જીવે છે, જ્યારે પશુઓનું જીવન रत्नानिवै वररुचिर्नव विक्रमस्य ॥१॥" આવું પરોપકારી હોય છે તે પછી માનવ- કવિકુલગુરુ કાલિદાસ જેમ શ્રેષ્ઠ હતા, તે જીવન તે વિવેકી અને પશુઓ કરતાં પણ સિવાયના આઠ રને પોતાના વિષયમાં મહાપંડિત અત્યંત ઉત્તમ હોય છે, માટે માનવજીવનમાં હતા. માટે જ સર્વને “રત્ન'ની ઉપમા મળી હતી. જીવનારે તો અવશ્ય પ્રાણી માત્રને જીવાડીને ધન્વન્તરિ મહાવૈદ્ય, અમરસિંહ મહાન કેશકાર, અથવા જીવવા દઈને જીવવા માનવપ્રકૃતિને વરાહમિહિર મહાન જ્યોતિષાચાર્ય, વરરુચિ મહાન અનુસરીને વર્તવું જોઈએ. વાર્તિકકાર, અને ક્ષપણુક એટલે જૈનાચાર્ય, શ્રી ભગવાન સિદ્ધસેન દિવાકર મહાન નૈયાયિક અને For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહારાજા વિક્રમાદિત્ય 卐 તાર્કિક, તેમજ ઉચ્ચ કાટિના કવિરત્ન હતા. આ સર્વે રત્નેમાં કાણુ વધારે કિંમતી એ નિય ખરેખર અશકય જ છે. સર્વે રસ્તે સ્વવિષયે મહામૂલ્યવાન હતા એ નિઃસ ́શય માનવું યેાગ્ય છે. ‘ક્ષપણુક' શબ્દ જૈન મુનિને જ લાગી શકે એ સબંધીના પુરાવા બ્રાહ્મણુ પડિતાના પચરાત્ર આદિ ગ્રંથાથી અને અવદાનકલ્પલત્તા આદિ આદ્દ પંડિતાના ગ્રંથાથી પુરવાર થયું છે, માટે ક્ષપણુક શબ્દ ભગવાન સિદ્ધસેન દિવાકરને ખરાબર ચેાગ્ય છે, કારણુ કે મહારાજા વિક્રમાદિત્યને આ સૂરિ-પૂરાં પાડે છે. પુંગવે જૈન ધર્મના સિદ્ધાન્તાના મેધ આપ્યા છે અને તેમની તૈયાયિક અને તાર્કિક તેમજ અપૂર્વ કવિત્વ શક્તિથી પ્રસન્ન થઇ મહારાજાએ તેમના સમાવેશ સભાના નવ રત્નામાં કર્યાં હાય તે યથા જ છે. અમરસિદ્ધ ઔદ્ધ, ક્ષપણુક શ્રી સિદ્ધસેન દિવાકર જૈન મુનિ, કાલિદાસ શૈવ વગેરેના વિચાર કરતાં મહરાજા વિક્રમાદિત્ય સર્વે ધર્મ પ્રત્યે સમભાવી હતા એ પણ જણાય છે. અને પરદુઃખભંજન ભૂપાળ તે સમભાવી જ ચશકે અને યશસ્વી નિવડી શકે. ઇ. સ. પૂર્વે ૫૨૭ માં ક્ષપણુક ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે પછી ૪૭૦ વષે વિક્રમ સંવત્સર પ્રાર ંભ થયા એમ જૈન ગ્રંથકારેા લખે છે. મહારાજા વિક્રમાદિત્યને સિદ્ધસેન દિવાકરે જૈન ધર્માંતા મેષ આપી જૈન- ધર્મના અનુગામી કર્યા હતા. અને તેથી પ્રસન્ન થઇ મહારાજાએ શ્રી શત્રુંજય તીર્થના સંધ કાઢયા હતા અને પરિણામે તિર્થતા મહિમા વધ્યેા હતેા. મહારાજા વિક્રમના સમયમાં સિદ્ધસેન દિવાકરસૂરિજી ઉપરાંત આ મંગુ, આ વૃદ્ધવાદી, પાદલિપ્તાચાર્ય વગેરે સમર્થ મહાપંડતા હતા. - સમર્થ જૈન પતિ મેતુંગાચાર્યં પ્રાધ ચિંતામણિ 'ના પ્રથમ સÖમાં ‘વિક્રમાક પ્રબંધ ' રજૂ કરે છે. તેમાં આચાર્ય સિદ્ધસેન દિવાકરની વાત આવે છે. તેમણે મહારાજા વિક્રમને જૈન ધર્મના એધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા હતા. તેમના Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વારા જનહિતનાં કાર્યો પણ કરાવ્યા હતા તેમ એ ગ્રંથ સાક્ષીભૂત છે. તે કારણે જૈન કવિઓએ વીર વિક્રમના યશેાગાન ગાયા છે. વિવિધ રસપૂર્ણ ચરિત્ર પ્રથા તેમજ રાસા, ચાપાઇ વગેરેની રચના કરી છે. ગ્રંથકારામાં પડિત શુભશીલગણી, શ્રી માનવિજય, શ્રી અભયસામ, શ્રી લાભવન, શ્રી પદ્મસાગર, શ્રી લક્ષ્મીવલ્લભ, શ્રી ધવન, શ્રી કાંતિવિમલ અને શ્રી રૂપમુનિ આદિના વિવિધ શૈલીના ગ્રંથો વિદ્વાનને નવીનતા અપે છે ઐતિહાસિક સાધને ૭૧ . મહારાજા વિક્રમે સિદ્ધસેન દિવાકરની ‘ સત્તુપુત્ર ' તરીકેની મળેલી ખ્યાતિની ખૂબ મહત્તા વધારી હતી, અને એમને સારે આદરસત્કાર આપ્યા હતા. બાર વર્ષ' અવધૂત વેષમાં જ્યારે વિચરતા હતા, તે વખતે મહાકાળેશ્વરના મંદિરમાં આવેલા મહાદેવના લિંગમાંથી અતિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રભાવિક સ્તોત્રવર્ડ પ્રગટ કરી હતી. તે વખતે મહારાજા વિક્રમાદિત્ય સૂરિજીના પરમશ્રદ્ધાળુ ભક્ત બન્યા હતા. જૈન ધર્મના નિયમા ક્રમશઃ જીવનમાં ઉતારવા યત્ન કર્યાં હતા. ઈ. સ. પૂર્વે સે। વ ઉપર ગુજરાત, કાઠિયાવાડ અને માળવા સુધી શક લેાકેાનું પ્રાબલ્ય હતું. રાન ગંધર્વસેન જે ગુર્જરપતિની કન્યાને પરણ્યા હતા તેને એક પુત્ર થયા. તે આ સંવત્સરપ્રવર્તક પરદુઃખભજન વિક્રમ હતા. ગધ સેનના મૃત્યુ પછી વિક્રમના જન્મ થયા હતા ( Posthumous Child ). તેણે શકને હરાવ્યા અને ‘ શકારિ’ કહેવાયા. કેટલાક લેાકા રાજા ગભિન્ન કે જેણે કાલિકાચા'ની બહેનનું હરણ કર્યું હતું તેને વિક્રમના પિતા માને છે. For Private And Personal Use Only કાલિકાચા છની બહેન આ સરસ્વતીનુ ઉજ્જૈનના રાજા ગભિલે અપહરણ કર્યું હતું. તેથી સૂરિજી સિપાર જઇ શક લોકોને તેડી લાવ્યા. તેમણે ગભિલ્લુને કેદ કર્યા અને હદપાર કર્યા. આ કાલિકાચાર્યજી વિક્રમ સંવત પૂર્વે ૧૭ વર્ષે થયા. શક લેકાને વિક્રમે હરાવ્યા અને સંવત Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ શ્રી આત્માનંદ પ્રકાશ : ચલાવ્યો. આ સંવત્સર વિક્રમની જન્મસાલથી જ પિતાની સરભદ્વારા પ્રત્યેક ભવિના હદ સુભાષિત ગણાય છે તેમ ગણત્રી કરતાં મળે છે. કર્યા હતા. ખ્રીસ્તી સંવત્સર તલવારના બળથી જેર મહારાજા વિક્રમને ભતૃહરિ નામે એક ભાઈ પામે, પણ વીર વિક્રમનો સંવત્સર તે તેના ઉચ્ચ હતા, જે યુગેશ્વર ગવાયા છે. વિવિધ કથાઓમાં સદ્દગુણેના બળે જ ચાલ્યું. એવા ચારિત્ર્યશીલ આ બંધુઓને સાથે યોજવામાં આવ્યા છે. જેને પરદુઃખભંજન પાલને ધન્ય છે ! ગ્રંથકારોએ આ વાતને વધારે પુષ્ટિ આપી છે. વિજય હૈ વીર વિક્રમને! ) આ યશસ્વી ભૂપાળના સમયમાં જૈન સાહિત્ય –er@ – મંગલ દીપક (મંગલ દી) મંગલમય સુખકારી નમું પ્રત્યે મંગલમય સુખકારી. મંગલ ભુવને મંગલમૂર્તિ વિરાજે જિન! જ્યકારી; સુરનર ગાવે મંગલગીતે, પ્રતિદિન મંગલકારી. નમું૧ મંગલકર! કરે મંગલ જિનપતિ! દયાઘન! દિલ દયા ધારી; ભવજલધિથી પાર ઉતારે, ભાગે મુજ ભીડ ભારી. નમું ૨ મંગલદાતા ! મંગલ આપ, ચિકૂપ સચ્ચિત્તધારી; વિશ્વપ્રકાશી વિશ્વના , વિન હરે વિનનિવારી. નમું૩ મંગલ દીપની નિર્મલ જ્યોતિ, અક્ષયસુખ કરનારી; મંગલફેરા ફરીને થાજે, કેશવ સંઘ શિવકારી. નમું ૪ સંઘવી કેશવલાલ નાગજીભાઈ-સાણંદ Eાળ નો નાનાdજનાના નાનાdi IndiaIBUUIની કોઇd For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सेवाधर्मः परमगहनो योगिनामपि अगम्यः। (ગતાંક પૃષ્ઠ પર થી શરૂ ) લેખકઃ–. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ બી. એ., એલએલ. બી. સાદરા. પોપITI સતાં વિમૂતરા એ સૂત્રને બંધાયેલા છે અને તેમાંથી તેઓ બચી શકે મહત્ત્વ આપીને જ શાસ્ત્રકારોએ “જયવયરાય”. તેમ નથી. પરંતુ સન્માન-પૂજા–પ્રતિષ્ઠા મેળવતા ના પ્રતિક્રમણ સૂત્રમાં ભવનિર્વેદ વગેરે સાધન- જે સ્થાનમાં તેઓ વિલસી રહેલ છે તે પ્રમાસામગ્રીની જીવનવિકાસ માટે માગણી કરેલ છે. ણમાં તેમની સમાજ પ્રત્યેની જવાબદારી વધારે તેમાં ા-પરમાર્થકરણનો ખાસ ગંભીર બનતી જાય છે. શાસ્ત્રના ફરમાન સમાવેશ કરેલ છે. પરોપકારવૃત્તિ-સેવાભાવના મુજબના વિધિ-વિધાનમાં, સાધુધર્મમાં મશમનુષ્યજીવનને ઉન્નત સ્થાન તરફ લઈ જાય પૂલ રહીને જ તેમણે અંગીકાર કરેલ વ્રતછે–સાધ્યને માર્ગે ગતિ કરાવે છે. પરોપકાર- નિયમના સિદ્ધાંતને કઈ પણ રીતે ડાઘ લાગવા પરાયણવૃત્તિમાંથી જ વિશ્વબંધુત્વની ભાવના વગર પણ તેઓ સમાજસેવાના કાર્યને અનેક ઉદ્દભવે છે. અને વિશ્વબંધુત્વની ભાવના પ્રકૂલ્લિત રીતે પ્રોત્સાહન આપી આગળ ધપાવી શકે તેમ થતાં-વિકસિત થતાં પ્રાણી માત્રની સેવા કરે છે, પરંતુ તે માટે તેમને ખરા જિગરની તમન્ના વાની, હરકોઈ પ્રકારે જોઈતી મદદ આપીને તેને હેવી જોઈએ, એટલું જ નહીં, પરંતુ દીર્ધદષ્ટિ, દુઃખદ સ્થિતિમાંથી બચાવી લેવાની ભાવના ઉદાત્ત વિચારસરણી અને વિવેકપૂર્વકની બુદ્ધિજાગૃત થાય છે. આવા પ્રકારની સેવા સાથે શક્તિને સદુપયોગ કરતા રહેવું જોઈએ. ધર્મ શબ્દ જોડવાથી અને તેને પરમ ગહનનું તેમ તો માત્ર સાધુવેશ જ હજારો ભદ્રિક વિશેષણ લગાડવાથી તેની ઉપયોગીતામાં-ફલ- પ્રાણીઓને તેમના તરફ આકર્ષી રહેલ છે–પ્રથમ દાયકતામાં અપરિમિત વૃદ્ધિ કરવામાં આવે છે. દઈને જ હજારે મનુષ્ય તેમના ચરણમાં આ ઉત્તમ કેટીને સેવાધર્મ ગીપુરુષો પોતાનું શિર ઝકાવે છે, અને વધારે પરિચયમાં માટે અગમ્ય હોવાનું કહેવામાં આવે છે, તે આવતા તેમનું ઉચ્ચ કેટીનું સાધુજીવન એવા અર્થમાં નહીં જ કે રોગી પુરુષને-સાધુ- શ્રદ્ધાળ જનોના હદયમાં ઊંચામાં ઊંચું સ્થાન મહારાજાઓને તે આચરવાની જરૂર જ નથી, મેળવે છે. સમાજના મોટા ભાગ ઉપર તેમના અગર તે તેઓ તેનાથી પર છે યા તો તેઓ ઉપદેશની અસર ધાર્યું કામ પાર પાડી શકાય સેવા લેવાના જ હકદાર છે; પરંતુ સેવા કરે તેવી વાય છે તેમને પડતો બોલ ઝીલી લેવા વાની જવાબદારી તેમના શિર ઉપર લાવી શકાય હજારો શ્રીમંત ખડેપગે તૈયાર હોય છે. તેમના જ નહિ, પણ અગમ્ય એટલે મુશ્કેલીથી આચરી વચન માત્રથી લાખ રૂપિયા બીન જરૂરીયાતે શકાય-પ્રાપ્ત કરી શકાય. ખર્ચાતા આપણે જોયું છે સાંભળ્યું છે, અને સબબ: સાધુમહારાજાએ પણ સમાજ આવા અનુત્પાદક ખર્ચા-બિનજરૂરી અગર પ્રત્યેની અમુક અંશેની જવાબદારી અદા કરવા ઓછી જરૂરિયાતવાળા વિષયને હદ ઉપરાંતનું – For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ક શ્રી આત્માનંદ પ્રકાશ : અતિશયોક્તિ ભરેલું મહત્ત્વ આપીને, સર્વાંશે આપણું રોજના અનુભવથી આપણે જોઈ સિદાતા ક્ષેત્રોના ભેગે થઈ રહેલ છે, તે જોતાં રહ્યા છીએ કે દયાની લાગણપૂર્વકના સામાન્ય રહેજે સમજી શકાય તેમ છે કે સેવાધર્મના આશ્વાસન માત્રથી-ઊંડી દિલજીપૂર્વકના પ્રશ્નને વેગ આપી સારા પ્રમાણમાં આગળ માત્ર વાણવ્યવહારથી પણ દુઃખીજનેનું દુઃખ વધારવાનું ઉપદેશકવર્ગ ખાસ મન ઉપર લે તો કંઈક અંશે ઓછું કરી શકાય છે, તે પછી સામાજિક પ્રગતિ માટે ઉજ્જવળ ભવિષ્યની સંગીન-સક્રિય મદદ અને નિષ્કામ વૃત્તિપૂર્વકના આશા બાંધી શકાય તેમ છે. સેવાભાવથી આપણે તેમને એટલી રાહત પ્રત્યેક બાબતમાં જનાપૂર્વકની-વ્યવસ્થાન આપી શકીએ તે સહેજે સમજી શકાય તેમ છે. સર કામ કરવાની ગોઠવણ કરવામાં આવે તો, આસુરી-રાક્ષસી વૃત્તિના કેવળ સ્વાથી તે કામ ઘણું સરલ અને ધાર્યું ફળદાયક થઈ મનુષ્ય જ્યારે કેઈનું ઘર બળતું હોય ત્યારે પડે છે. તેવી જ રીતે સેવાધર્મનો સવિશેષ પિતાને પાપડ શેકવા લાગી જાય છે, ત્યારે પ્રચાર થઈ શકે. મોટા પ્રમાણમાં દુઃખી અને દેવી સદ્દગુણેથી વિભૂષીત પરમાથી મનુષ્ય વ્યાધિગ્રસ્ત મનુષ્યના દુ:ખ-દરેદો ઓછા કરી સર્વ કંઈ કરી છૂટવા જાનના જોખમે પણ શકાય. તેમને જરૂર પૂરતી મદદ પહોંચાડી તૈયાર થઈ જાય છે અને પરમ સેવાધર્મને તેમને જીવનવ્યવહાર સુતર બનાવી શકાય. બેધપાઠ આગળ ધરે છે. સેવાધર્મમાં ઠેર ઠેર તે માટે સેવાભાવી–ઉત્સાહી યુવકના રાચ્ચા–માગ્યા રહેનાર સજનોના આત્મસ્વયંસેવક મંડળ ઉભા કરી શકાય અને તેમને સંતોષની કંઈ સીમા જ નથી. તેમની તલ્લીનતા પૂરતા પ્રમાણમાં સાધનસામગ્રી પૂરી પાડી સૌ કોઈને પરમ આદર્શરૂપ થઈ પડે છે. શકાય; તેમજ શિસ્તપૂર્વક કામ કરવા માટેની સેવાધર્મની ઉપાસના કરનારાઓ અન્ય જનોના તાલીમ આપવાની સગવડ કરી શકાય. તે બધા પ્રોત્સાહન કે પ્રેરણાની અપેક્ષા રાખતા નથી. કામ માટે પ્રથમથી જ બરાબર બંદોબસ્ત પરંતુ હરકેઈ પ્રકારે સેવા કરવાનું તેમને કરવાની જરૂર છે. આવા મહાભારત કામને વ્યસન જ થઈ પડેલું હોવાથી એક સામાન્ય ચોગ્ય રીતે હાથ ધરવામાં સૌ કોઈએ પિતાની હાકલ માત્રથી તેઓ પોતાની ફરજ બજાવવા સાથ આપવો જોઈએ, અને તેવા સાથમાં ખાસ કુદી પડે છે–તૈયાર થઈ જાય છે. સેવાર્પણના કરીને ઉપદેશકવર્ગ સચોટ ઉપદેશ-આદેશ– પ્રસંગે તરફ તેઓ મીટ માંડી રહેલા હોય છે પ્રેરણુ–સલાહ-સૂચનાદ્વારા ધારે તે ઘણું ઘણું અને તે પ્રસંગે ઉપસ્થિત થતાં પિતાના કરી શકે તેમ છે, એટલું જ નહીં, પણ અદ્યાપિ સેંકડો વ્યવસાયે બાજુ ઉપર મૂકી ટુકડીઓ પર્યત તેમના તરફથી કેવળ ઉપેક્ષા અને ઊભી કરી પિતાના મનમાન્યા કામે લાગી ઉદાસીનતા બતાવવામાં આવેલ છે તેનો ખંગ જાય છે. વાળી શકે તેમ છે. તેમણે સંચિકુત દષ્ટિનો ત્યાગ સેવાના કાર્યમાં તેઓ રસપૂર્વક તલ્લીન થઈ કરી, કંઇક દષ્ટિકોણ બદલી, દીર્ધદષ્ટિપૂર્વકની ગયેલા હોવાથી પોતાની નીંદાની કે સ્તુતિની વિશાળ ભાવનાને આદર કરવાની જ જરૂર છે. પણ દરકાર કરતા નથી, એટલું જ નહીં, પણ પૂર્વકૃત પાપકર્મના ઉદયે દુઃખી થતા નિરાધાર અંગત સ્વાર્થનું પણ ભાન ભૂલી જાય છે. મનુષ્યોને તેમના કેવળ દુર્ભાગ્ય ઉપર છોડી પરમાર્થ કે.પરાર્થ એ જ તેમને મહાન સ્વાર્થ દેવામાં કંઈ સજજનતાને ફલિતાર્થ થતો નથી. થઈ પડે છે અને ઉદાત્ત-ભાવનાશીલ વૃત્તિથી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सेवाधर्मः परमगहनो योगिनामपि अगम्यः। ॥ ૭૫ તેઓ અન્ય જનોનું કલ્યાણ કરવા ઉપરાંત નિરાકાર, સિદ્ધ અને મુક્તદશા પ્રાપ્ત કરનાર પિતાના આત્માને પણ હળ બનાવી આત્મા પરમકૃપાળુ પરમાત્માને તે નિંદા-સ્તુતિ (સેવા) કલ્યાણની સાધનામાં આગળ વધ્યે જાય છે. કરનાર શત્રુ-મિત્ર તરફ સમદષ્ટિ જ હોય છે; જૈન શાસ્ત્રકારોએ પરમ નિર્જરાના હેતભત , એટલે પ્રાણીમાત્રની સેવા કરવાને ધર્મ જેમણે તપદના છ બાહ્ય અને છ અત્યંતર: એ રીતે સ્વીકાર્યો છે–અપનાવ્યું છે તેમની સેવાવૃત્તિથી બાર ભેદ દર્શાવેલ છે, તેમાં વિનય અને વૈયા- પરમાત્માની પ્રસન્નતામાં લેશમાત્ર ઘટાડો થવા વચ્ચને અત્યંતર તપમાં સ્થાન આપવામાં સંભવ નથી તેમજ સાધ્ય પણ કંઈ દૂર ખસી આવેલ છે. આ વૈયાવચ્ચને તેમજ અમુક જવાનું નથી. આ રીતે સર્વ અપેક્ષાએ સેવાઅપેક્ષાએ વિનયને પણ સેવાધર્મના વતલમાં ધર્મ એ કેઈ ઊંચી કોટીનો પરમ ગહન ધર્મ છે, તેમને યેગ્ય કંઈક સ્થાન મળી રહે છે. મેટા અને તે પ્રત્યેક વિચારશીલ-વિવેકી સજ્જનને પાયા ઉપર તેમણે સેવાધર્મને અપનાવ્યું હોય શુદ્ધ ભાવથી સ્વીકારવા યોગ્ય-આદરવા યોગ્ય છે. તેમને વિનય અને વૈયાવચ્ચ તે એક આનંદ- ધર્મ છે. આ વિષયમાં તર્ક-વિતર્ક કે વાદપ્રદ રમત માત્ર થઈ પડે છે. વિવાદને લેશમાત્ર અવકાશ નથી; તેમજ અંધજગતભરમાં પ્રચાર પામી રહેલ હરકોઈ શ્રદ્ધાવશાત્ ધર્મના ઝનૂનમાં ગળા સુધી ડૂબી ધર્મના સિદ્ધાંત સેવાધર્મને અપનાવ્યા સિવાય ગયેલા મનુષ્ય માટે ધર્મયુદ્ધ (crusades)ને આગળ કર્યા સિવાય ટકી શકે તેમ નથી. જીવ મરચા ખડા કરવાનું પણ કંઈ કારણ ઉપસ્થિત માત્રને મૂળ સ્વભાવે સર્વશક્તિમાન પરમાત્મા થતું નથી. મેહમુગ્ધ કે અજ્ઞાન અને અંધજેટલું સામર્થ્ય અને શક્તિ ધરાવતા હોવાનું કારમાં સબડી રહેલ મનુષ્ય, પ્રમાદ અને માનતી ધર્મ સંસ્કૃતિ છે કે જીવમાત્રને સ્વાર્થી બતાવશાત્ આવા ઉચ્ચ કેટીના ધર્મને પરમાત્માના અણુરૂપ માનતી ધર્મસંસ્કૃતિ પિતાના જીવનવ્રતમાં ઓછા વધતા અંશે અપ લ્યા. બંને સંસ્કૃતિની દષ્ટિએ જીવ અને પર- નાવવામાં પાછીપાની કરતા જણાય તો તેમને માત્મા, જીવ અને શિવની સેવામાં વિવેકી માટે દયાભાવ સેવવાને જ રહે છે. સબબ: સૌ સજજનને કંઈ ભેદ-ભાવ દષ્ટિગત થશે નહીં. કોઈ પોતાની શક્તિ કેઈ પણ પ્રકારે પવ્યા અને તે દષ્ટિએ સૌ કોઈને પ્રાણી માત્રની સેવામાં સિવાય, આત્માના અંતરના અવાજને માન ઈશ્વરે પાસના જ આવિર્ભૂત થતી જણાશે. આપી, હદયના વિશુદ્ધ ભાવથી સેવાધર્મને આવા પ્રકારની સેવાના ધર્મને જેટલું ઉચ્ચ પ્રતિદિન અમલમાં મૂકવા માટે પ્રેરણા મેળવતા સ્થાન આપીએ તે ઓછું જ છે. નિરંજન- રહે, એ જ અભ્યર્થના. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યાસત્ય મેષT I તાર ( Inquiry into the nature of Truth-telling and Lie ) લેખકઃ રા. રા. જીવરાજભાઈ ઓધવજી દોશી. બી. એ. એલએલ. બી. સત્ય અને અસત્યની તાત્ત્વિક વિચારણામાં વિસંવાદો: કાયમનોવાક્ષિતા વૈવા મુખ્ય બે સવાલ ઉપસ્થિત થાય છે. સત્ય ચતુર્વિધું તથ્ય, વિનવામૉડરિત નારા (૧) સત્ય એટલે શું ? અસત્ય એટલે શું ? પરસ્પર અવિરુદ્ધ અને તન, મન અને (૨) સત્ય શા માટે બોલવું? અસત્યનો વચનની એક્તાવાળું વચન સત્ય છે. તે જિનેશ્વરે શા માટે ત્યાગ કરે? ચાર પ્રકારનું કહ્યું છે. જ્યાં શબ્દાર્થ પ્રમાણે (૧) પાતંજલ યોગદર્શનમાં અહિંસા, સત્ય, વચન બરાબર હોય પણ મનમાં ધારેલા અર્થથી અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એ પાંચ જુદા ભાવ ઉત્પન્ન કરનાર વચન હોય તે સત્ય યમ બતાવ્યા છે. જેમ જેન દર્શનમાં અહિંસા વચન નથી. દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પૂછયું કે: આદિ પાંચ મહાવ્રતો બતાવ્યા છે. તેમાં સત્યની પિતાને પુત્ર અશ્વત્થામા મરાયે, તે ખરૂં?” વ્યાખ્યા પાતંજલ ભાગકારે નીચે પ્રમાણે યુધિષ્ઠિર જવાબ આપ્યો કે: અશ્વત્થામા મરાય. કરેલ છે– અશ્વત્થામા નામને હાથી ખરેખર મરાયા હતા, सत्यं यथार्थे वाङमनसे । પણ તેટલી વાત છુપાવી દ્રોણાચાર્યના મન यथादृष्टं यथानुमितं तथा वाङमनश्चेति ॥ 3 ઉપર તેને પુત્ર અશ્વત્થામા મરાય એવી ખાટી અસર કરવાવાળું વાક્ય અસત્ય જ છે. જેવી રીતે કઈ પદાર્થ જોયો હોય અથવા કારણે આ વાક્યમાં મન, મનના ભાવ અને અનુમાનથી જાર્યો હોય, તે પ્રમાણે મન અને વચનની એકતા નથી. વાણીની એકતાવાળું વચન. અર્થાત Truthspeaking means making our state જેવી રીતે પાતંજલ યોગદર્શનના ભાષ્યકારે ments correspond with fact પાતંજલ સત્યની વ્યાખ્યા આપેલ છે, તે પ્રમાણે તત્ત્વાર્થ દર્શન ભાષ્યકાર વિશેષ ખુલાસો કરે છે કેઃ સૂત્રના ભાગ્યકારે સત્યની વ્યાખ્યા આપેલ છે – વાણીને ઉપયોગ આપણે બધ બીજાને આપવા सत्यर्थे भवं वचः सत्यं, सभ्यो वा हितं માટે કરવામાં આવે છે, માટે તે વાણી કપટ સત્યમ્ (તત્વ. સૂ. ૯૬). ટીકાકાર સ્કૂટ યુક્ત ભ્રાંતિવાળી અથવા સમજણ ન પડે તેવી કરે છે કે સત એટલે વિદ્યમાન જે અર્થ તેને ન હોવી જોઈએ. અર્થાત્ વાણી સાચે બેધ અનલક્ષીને કરેલ વચન. અર્થાત્ અર્થને યથા આપનાર હોવી જોઈએ. (producing a true વસ્થિત બોધ આપનાર વચન (a statement impression.) corresponding to fact ). Heal olan પ્રશમરતિ લોક ૧૭૪ માં સત્યનું લક્ષણ અર્થે પ્રશસ્ત કરવામાં આવ્યા છે, એટલે જે આપ્યું છે કે વચન પાપને હેતુ–પાપનું કારણ ન હોય આ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्यासत्य गवेषणा। અર્થ પ્રમાણે એક શિકારીને શિકારનું કહેવું આત્મા વિભુ છે. આ વચન અસત્ય છે, કારણ તે સાચું હોય પણ સત્ય નથી. ત્રીજો અર્થ આત્મા દેહપ્રમાણુ જેનદર્શન પ્રમાણે છે. તે તો દિતા અહીં સને અર્થ છે કર્યો પ્રમાણે સત્ વસ્તુને અસત્ કહેવી તે પણ છે. એટલે જે વચન પ્રાણીઓને હિતકર્તા હોય અસત્ય છે. જેમકે આત્માં નથી, પરલોક નથી તે સત્ય છે. જેને હિતકર્તા ન હોય તે એ કહેવું અસત્ય છે. આ કથનમાં તાત્વિકવચન તથ્ય હોય પણ સત્ય નથી. દષ્ટિ, નિશ્ચયદષ્ટિ અથવા શાસ્ત્રદષ્ટિની વિવક્ષા સત્યાસત્યનો વિચાર માણસના વ્યવહાર પર પ્રાધાન્યપણે લેવામાં આવેલ છે. પ્રત્યક્ષ અથવા માટે-વર્તન માટે મુખ્યત્વે કરવાનું હોય છે. સામાન્ય વ્યવહારદષ્ટિનું આ વચન નથી. સત્ય અને અસત્ય એક સદગુણ અને દર્શણ છે શાસ્ત્રીય અથવા તાત્વિક દષ્ટિએ સત-અસનો એટલી વિચારણુ બસ નથી. સત્ય અને અસત્યની જેમ વિચાર કરવામાં આવે છે તેમ વૈજ્ઞાનિક વિચારણું મનુષ્યને વર્તનને અંગે કરતાં ઘણું દષ્ટિએ વિચારતાં સામાન્ય બુદ્ધિને જે પ્રશ્નો અને અપવાદો ઊભા થાય છે માટે સત્ લાગે છે તે કેટલીક વખત વિજ્ઞાનમાં અસત તત્વાર્થ સૂત્રકારે સત્યની વ્યાખ્યા આપવાને જલ જણાય છે. ટેબલ કે ખુરશી જેવો એક અખંડ, બદલે અસત્ય-મૃષાવાદની વ્યાખ્યા આપવા વણે, સ્પર્શ, ગંધવાળો પદાર્થ વિજ્ઞાનમાં અખંડ, ઉચિત ધાર્યું છે. અને તેના મૃષાવાદ-અમૃત પદાર્થ જતો નથી, પણ હવાના બાચકારૂપ અસત્યથી વિરમવું એવો ઉપદેશ છે. જણાય છે. તવશાસ્ત્ર અથવા વિજ્ઞાનની દષ્ટિએ જે સત્ અસત્ માનવામાં આવે છે અને તે ક્ષિાકૃતસ્તોત્રહ્મપત્રિો વિતર્ગત પ્રમાણે વચન કહેવામાં આવે છે તે ધર્મ કે (તસ્વ. રૂ. ૭. ૧) સંપ્રદાયની માન્યતા પ્રમાણે સત્ અસ–ગણાય; હિંસા અમૃત, સ્તેય, અબ્રહ્મા અને પરિગ્રહથી પણ વ્યવહારમાં–નીતિશાસ્ત્રમાં તે વચનને વિરતિ તે વ્રત છે. અને ૯ માં અસમ અસત્ય-મૃષાવાદ કહેવામાં આવતું નથી. પાનમસ્કૃતમ્ પ્રમાણે અમૃતની વ્યાખ્યા એક અર્થને બીજો અર્થ કહે; જેમકે; આપી છે. અસતું બોલવું તે અમૃત અર્થાત્ ગાયને ભેંસ કહેવી, ઘોડાને બળદ કહે મૃષાવાદ છે. આ વ્યાખ્યામાં વપરાયેલ અસત્ અર્થાત્ અર્થાન્તર વચન બેલવું તે વચન અસત્ય શબ્દ ઘણે વ્યાપક છે. ભાગ્યકાર અસત્ શબ્દને છે. આ બીજા પ્રકારના અસત્ય વચનમાં સામાન્ય અર્થ કરે છે કે: અરવિતિ સન્માવતિ- સમજણ Common senseના દષ્ટિબિંદુની ધોત્તરં વાર્તા . એટલે જે વચનમાં સદ્ વિવેક્ષા છે. વસ્તુનો નિષેધ કરવામાં આવે, અસદુ વસ્તુને અસત વચનમાં ત્રીજે પ્રકાર ગહન છે. પ્રતિપાદન કરવામાં આવે અથવા જે વચનમાં એટલે જે વચન ગહિત હાય-નિંદિત હોય તે સાચા પદાર્થને બદલે જુદો પદાર્થ કહેવામાં વચન પણ અસત્ય-મૃષા માનવું જોઈએ. આવે અથવા જે વચન ગવાળું હોય અર્થાત ગહને અર્થ disapproval, repugance થાય નિંદવા જેવું હોય. આ લક્ષણમાં અસત્યની છે. એટલે જે અભિધાન-વચન શાસ્ત્રથી ગહિત ત્રણ જુદા જુદા દષ્ટિબિંદુથી વિરક્ષા કરેલ છે. હાય, જનસમાજથી નિદિત હોય, આપણે તાત્વિક દષ્ટિથી જે વસ્તુ અસ-ખોટી હોય અંતરાત્મા પણ પ્રસન્નતા ન પામતે હોય તે તેને સત્ કહેવી. જેમકે : આત્મા અણુ છે, વાક્ય તથ્ય હાય પણ નીતિ અને ધર્મ પ્રમાણે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७८ 卐 શ્રી આત્માનંદ પ્રકાશ : અસત્ય-મૃષા જ છે. હાલના નીતિતત્ત્વવેત્તાના સિદ્ધાંતનુ દિગ્દર્શન કરાવ્યું છે. જે વચનથી ગાઁ repugnance,−dislike થાય તે તથ્ય હાય તેા પણ નીતિના નિયમ પ્રમાણે નિ ંદિત હાઇ અસત્ય-મૃષાવાદ છે. આએ એવા સવાલ ઊભા કર્યાં છે કે દરેક મનુષ્યની પ્રવૃત્તિ સુખ પ્રાપ્ત કરવાને અને દુઃખમાંથી મુક્ત થવાને હોય છે, તે પછી અમુક પ્રવૃત્તિ સુખ આપનાર અર્થાત્ શુભ (good) છે અને અમુક પ્રવૃત્તિ દુ:ખ આપનાર અર્થાત્ અશુભ (bad) છે એ કેવી રીતે નક્કી કરવું ? જેમાં આનંદ મળે તે શુભ પ્રવૃત્તિ છે, જેથી આપણી ઇચ્છા તૃપ્ત થાય તે શુભ પ્રવૃત્તિ છે, તે પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિની સમાલાચના કરી નીતિવેત્તા એવા સિદ્ધાંત ઉપર આવેલ છે કે જે પ્રવૃત્તિને બુદ્ધિપૂર્વક આપણે પસ ંદ કરી શકીએ, અર્થાત્ rationally approve કરી શકીએ તે પ્રવૃત્તિ શુભ ગણવી જોઇએ. દાખલા તરીકે: એક પ્રાણીને આપણે અભયદાન આપીએ, એક ક્ષુધાર્થી-પીડિતને અન્ન આપીએ, એક માંદા માણસને દવા આપીએ વગેરે પ્રવૃત્તિઓ કરવાથી આપણા આત્માને અપૂર્વ સ ંતાષ થાય છે. અર્થાત્ આપણા આત્મા તે નૃત્યને approve કરે છે; માટે તે પ્રવૃત્તિ શુભ છે. અમુક કરવુ જોઈએ તેના કરતાં અમુક ન કરવુ જોઇએ We ought to do l di We ought not to do તે ઉપદેશ આપણને વધારે સ્પર્શી અપીલ કરે છે. દાખલા તરીકે: સત્ય ખેલવું જોઇએ તેના કરતાં અસત્ય ન ખેલવુ જોઇએ, તે ઉપદેશ વધારે અસરકર્તા છે. ખાટુ ન પ્રિય, હિતકારક અને સત્ય વચન ખેલવુ માલવુ જોઇએ; કારણુ ખાટુ ખેલવાથી આપણે તે સત્યવ્રત છે. જે વચન અપ્રિય હાય અહિતકેાઈ વિશ્વાસ કરે નહિ, સમાજવ્યવસ્થા ચાલે કારક હાય તે સત્ય હૈાય પણ અસત્ય જ છે. નહિ, સતત ખાતુ ખેલવાની ટેવ પડે તે શિકાર આ રસ્તે ગયા એવુ શિકારી પૂછે, તે આપણી મનેાવૃત્તિ અધમ થતી જાય, ખાટુ શિકાર તે રસ્તે ગયા જાણ્યા હાય છતાં નથી એલીને લાભ લીધેા હાય તા પકડાવાના કાયમ ગયે તે વચન ખાટુ હેાવા છતાં અસત્ય નથી. ભય રહે. વગેરે અનેક કારણે! ખાટું ખેલવુ કારણ સાચું કહેવાથી હિંસાને મદદ થાય છે. નુકસાનકર્તા છે,-અશુભ છે તે જાણવાને મળી તે પ્રમાણે કટુ વચન ખાલવા, દાંભિક વચન આવે છે. શાસ્ત્રકારે અસા એક અર્થ ગમેાલવા, છલવાળા વચન ખેલવા તે પણ દેખીતા થાય છે એવું બતાવી હાલના નીતિતત્ત્વવેત્તા-સત્ય હાય પણ અસત્ય જ છે. કારણ તેમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજા પ્રકારના અસત્યના વર્ણનમાં અસદ્ એટલે ગોવાળુ એ પ્રમાણે અર્થ કરી શાસ્ત્રકાર નીતિ અને ધર્મ પ્રમાણે સત્યાસત્યની પ્રરુપણાનું સૂચન કરે છે. અસદ્ શબ્દ ઘણા વ્યાપક છે. તેના અર્થ અપ્રશસ્ત થઈ શકે છે. તેમ હિંસા પારુવૈશુન્યાદિયુક્ત ભાષ્યકાર કર્યાં છે, તે પણ થઇ શકે છે. વચન તથ્ય ( true ) હાય છતાં પણ અપ્રશસ્ત હાય અર્થાત્ અપ્રિય–બીજાને અપ્રિયતા કરનાર હાય, હિંસાને ઉત્તેજન આપનાર હાય, હિંસાને મદદકર્તા હાય, નિષ્ઠુર-બીજાના મનને પીડા કરનાર હાય, છલયુક્ત હાય, દંભવાળું હાય, કુટુ હાય વગેરે અશુભ આશયવાળું વચન પણ મૃષાવાદ ગણી શકાય છે. શાસ્ત્રમાં કહ્યું કેसत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रूयात् सत्यमप्यप्रियं । સત્ય બેલવું, પ્રિય ખેાલવુ', સત્ય હાય પણ અપ્રિય હાય તેા ન મેલવુ પ્રિય વચ્ચે વસ્ત” સૂત્તુતમતમુખ્યતે | તત્તથ્યવિ નો તથ્યપ્રિય સ્ત્રાહિત વયર્ ॥ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सत्यासत्य गवेषणा । બીજાને દુભવવાથી માનસિક હિંસાના કારણ અને છે. ટૂંકામાં સત્ય વચન એવું હાવુ જોઇએ કે તેમાં મન અને વચનની એકતા ( correspondence) હાવી જોઇએ. તે વચન તત્ત્વની દૃષ્ટિએ, સામાન્ય સમજ ( emperio અથવા common sense )ની દૃષ્ટિએ અને નીતિ અને ધર્મની દૃષ્ટિએ ખાટું અથવા નિંદા કરવા જેવું ન હાવુ જોઈએ. BR એક એવા સવાલ ઊભા થાય છે કે સત્ય ખેલવા માટે આટલી બધી મર્યાદાઓ મૂકેલ છે; કેટલેક પ્રસંગે: સત્ય કથનને પણ અસત્ય માનેલ છે. અસત્ય ખેલવાની પણ મનાઇ કરેલ નથી. તા સત્યની અપૂર્વ પ્રશંસા જે શાસ્ત્રોમાં જોવામાં આવે છે તેના શુ' અર્થ છે? દાખલા તરીકે મહાભારતના શાંતિપર્વમાં કહ્યું છે કેસત્યે પ્રતિષ્ઠિતા હોરા, ધર્મ: સત્યે પ્રતિષ્ઠિત सत्ये प्रतिष्ठितं ज्ञानं, सर्व सत्ये प्रतिष्ठितम् ॥ નાસ્તિ સત્યાત્ પો ધર્મ: જ્ઞાનૃતાત્પાતનૢ પરમ્ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે ॥ सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रविः । સત્યેન વાયવો વાન્તિ, સર્વ સત્યે પ્રતિષ્કૃિતમ્ સત્યમાં લેાકેા પ્રતિષ્ઠિતા પામેલ છે. સત્યમાં ધર્મ અને જ્ઞાન પ્રતિષ્ઠિતા પામેલ છે; સત્યથી બીજો શ્રેષ્ઠ ધર્મ નથી. અસત્યથી બીજું મોટુ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપ નથી. પૃથ્વી સત્યથી ટકી રહેલ છે. સૂર્ય સત્યથી તપે છે. વાયુ સત્યથી વાય છે. સર્વના આધાર સત્ય છે. Ge ઉપર પ્રમાણે સત્યની જે પ્રશ ંસા જુદા જુદા શાસ્ત્રોમાં જોવામાં આવે છે, તેના એવા અર્થ કરવાના છે કે સત્યતા (truthfulness) એક સદ્ગુણ તરીકે (in abstract) ઉત્તમાત્તમ છે. દરેક માણસે સત્યપ્રિય થવુ જોઇએ,—સત્યના ઉપાસક થવુ જોઇએ; પણ સત્યપ્રિયતા અને સત્યપ્રિય-તથ્ય ખેલવાણુ Truthfulness & True—telling જુદી જુદી વસ્તુઓ છે, માણુસ સત્યપ્રિય હોય છતાં અમુક પ્રસંગે સાચુ કહેવાથી માટી હાનિ થતી હાય તા સાચું ન કહેવાથી તેની સત્યપ્રિયતા ઓછી થતી નથી. એટલે જુદા જુદા શાસ્ત્રોમાં સત્યની જે પ્રશંસા કરેલ છે, તે સદ્ગુણ તરીકે સત્ય truthfulnessની પ્રશ'સા કરેલ છે. એક ઉત્તમ સદ્ગુણ તરીકે સત્યને સ્થાપી વ્યવહાર વખતે આપણા વચનની આંકણી કરવાની છે, અને અહિંસાદિ ઉચ્ચતર વ્રત સાથે તથ્ય ખેાલવાથી વિરાધ આવતા હાય તેા અક્ષર્શ: સત્ય ન બેાલવાથી પણ સત્યવ્રતને હાનિ થતી નથી. હવે બીજો સવાલ સત્ય શા માટે ખેલવું અને અસત્યથી શા માટે વિરમવું તે જોવાના રહે છે. ( ચાલુ :) સાભાર સ્વીકાર. ૧. પસલી (રાસ-ગીતા) કોં અને પ્રકાશક ઉમેશ કવિ, રામવાડી--ભાવનગર. કિ. રૂા.૦×૧૨-૦૦ ર. ડારિયા ( રાસ-ગીતા ) લેખક: જગદીશચંદ્ર વિરાણી, પ્રકાશક જગદીશચંદ્ર દ્વારકાપ્રસાદ વિરાણી, માણેકવાડી, ૫૭૩, ભાવનગર. કિંમત રૂા, ૧-૪-૦. ૩. દિવ્ય દર્શન ( ખંડ ૧-૨ ) લેખક અને સંગ્રાહક : શ્રી જિભિકખુ, પ્રકાશક શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–સાવરકુંડલા. કિ`મત અમૂલ્ય. ૪. સદ્દગતીની ચાવી-પ્રકાશક જૈન સેવા સમાજ-ટીંટાઈ. કિ ંમત અમૂલ્ય. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અહિંસાની અદ્ભુત શક્તિ [ ૧૨ ] સત્યાગ્રહના વિજય. લેખક: મેાહનલાલ દીપચંદ ચાકસી દરબાર ગઢમાં રાજકુંવરીનું ખૂન ! એ વાત બન્યા. એકદમ રાજવીના ચરણે પડ્યો. હાઠમાંથી એટલી જલ્દી પ્રસરી ગઇ કે જોતજોતામાં માનવ-એક શબ્દ સરખે। ઉચ્ચારી ન શકયા ! એકાએક સમુદાયથી એ જગ્યા ઊભરાવા લાગી. રાજવી તેની આંખમાંથી આંસુની વર્ષા થઇ રહી ! - પદ્મનાભ પણ સફાળા દેાડી આવ્યા. પેાતાની એક માત્ર વહાલી કન્યાનું ખૂન સાંભળતાં જ તેના ગાત્રા ઢીલાં પડી ગયાં હતાં. પણ આવીને જીવે છે ત્યારે મૃગાવતી તે એક બાજુ ઊભેલી છે અને જેનું ખૂન થયું છે તે તેણીની દાસી છે, એમ જણાતાં તેના હૃદયમાં કંઇક ધીરજ આવી; છતાં અચાનક આવું ક્રમ બન્યું તેની કંઇ ગાને એસાડી શકયા નહીં. ત્યાં તેા રાજકુમાર મહેન્દ્ર, પેલા કૃષ્ણ મુરખાધારીને હાથમાંના કટારના મુદ્દા સહિત પકડી લાવી ખડા થયા. પેાતાની ચક્ષુ સામે મુરખાધારી તેમજ જેવા અજાણ્યા આદમીઓને જોઇ પ્રથમ ગૂંચવણમાં પડી ગયા. કુમાર રાજવી મહેન્દ્રકુમાર—‘આ ખૂનીને પાછલા રસ્તેથી પલાયન થઇ જતાં મેં પકડી પાડ્યો છે, લેાહીવાળી કટાર તેના હાથમાં છે.' જ્યાં બુરખારૂપી ઢાંકણુ દૂર થયું કે જેમ વાદળા વિખરાતાં સ્પષ્ટપણે સહસ્ત્ર રશ્મિના દર્શીન થાય તેમ નરિસંહનુ મુખ નજરે પડયું. સૌના ચહેરા આથી મુગ્ધ બન્યા. પુરાહિત માણિકયદેવના કામે આ માનવી ઘણીયે વાર દરબારગઢમાં આવી ગયેલા, એટલે સૌને પરિચિત હતા. તેને જોતાં જ રાજા પદ્મનાભ પેાકારી ઊઠયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir નરસિંહ ! શું તેં ખૂન કર્યું ?? અત્યાર પર્યંત જે નરિસંહ જરા પણ ગભરાયા નહાતો, તે એકાએક આ વચન સાંભળતાં ગળગળા ‘ગભરા નહીં. જે સાચું રહેાય તે કહી દે. હું તને ઓળખું છું. મારા શબ્દ પર વિશ્વાસ રાખ. સાચને કદી પણ આંચ આવતી નથી જ.’ ‘મહારાજ, ક્ષમા કર. આ સર્વ દુષ્કૃત્ય કરનાર હું જ પાપાત્મા છું. પુરાતિની સેાબતથી મારે પૂરેપૂરા અધ:પાત થયા છે. તેની આજ્ઞાથી મેં આ પૂર્વે ધણા ઘણા કાર્યો કરેલાં છે. આજનું કા એમાં મેખરે આવે છે. મારા એ અપકૃત્યા સંબંધમાં મને પસ્તાવેા થાય છે. આપ સાહેબ એ માટેની શિક્ષા પ્રાણદંડની કરશે તે પણ દુઃખ નહીં થાય. આ છેવટની પળે જે સાચુ' છે તેજ હુ કહી બતાવું છું.’ નરસિંહના મુખથી આ વાત સાંભળતાં જ માત્ર રાજવી પદ્મનાભને જ નહિ પણ સર્વાંના અંગે પદ્મનાભ—સિપાઈ ! ખૂનીના દેહ પરથી કાળા કંપારી છૂટી. આ જાતના મરણાંત કષ્ટમાંથી કુંવરી સુરખા દૂર કરી નાખા. મૃગાવતી ખચી ગઇ એ માટે તેણીના તરફ સૌની મીઠી નજર થઈ. ‘ ગઇ રાત્રે આપણા વિશ્વાસપાત્ર પુરોહિતે મને આપની વહાલી કુંવરીનું ખૂન કરી તેના લાહીથી તિલક કરવાની આજ્ઞા ફરમાવેલી.’ ‘મહારાજ, પુરાહિતી હું વિશ્વાસપાત્ર કર ! તેના કામે આ સ્થાનમાં કેટલીયે વાર આવી ગયેલા. કાણુ ક્યાં સૂવે છે એની મને પૂરી માહિતી. એ આધારે સીધા હું રાજકુંવરીની મેડીએ ચઢયા. દીવાના મંદ પ્રકાશમાં લોંગ પર એક સ્ત્રીને સૂતેલી જોઇ મે માની લીધું કે તે રાજકુવરી છે. તરત જ દીવેા ભૂઝવી નાંખી, કાળા ઝભ્ભા નીચે છુપાવેલી કટાર તેણીના હૃદયમાં ખાસી દીધી. એકદમ જોરથી અરેરાટી પાડતાં સાથે તેણીના પ્રાણ પરલાક પ્રયાણુ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસાની અદ્દભુત શક્તિઃ સત્યાગ્રહનો વિજય ક કરી ગયા. લોહી ખરડી કટાર સાથે હું ઝડપથી તમારી હાજરી જે અહીં ન હતું તે મારી મેડીને દાદર ઊતરવા લાગે ત્યાં તે કોઇના પગલાં દીકરીની જિંદગીને બચાવ ન જ થઈ શકયો હેત. ઉપર પડતાં જણાયાં ! તરત જ હું પાછો ફરી મેડીના મારી પુત્રીને તમે નવું જીવન બક્યું છે તે માટે હું ઝરુખામાંથી પાછલી તરફ કૂદી પડ્યો પણ “નસીબ તમારો ઉપકાર માનું છું.’ તરત જ પદ્મનાભે નરસિંહ ચાર ડગલા આગળનું આગળ” એ ઉક્તિ પ્રમાણે કે જે નીચું જોઈ રહ્યો હતો તેને ઉદ્દેશી સવાલ કર્યો ? આ ભાઈ સામે જ ઊભેલા તેમણે મને પકડી લીધો. “નરસિંહ!મૃગાવતીનો વધ કરી તેણીના લેહીથી મારું અંતર આવા કૃત્ય કરતાં પૂર્વે પિકારનું તિલક કરવાની આજ્ઞા શું દેવીએ ખરેખર કરી હતી ? કે આ ઠીક નથી થતું, પણ પુરોહિતની આજ્ઞા મહારાજ! આપના ભોળપણને માણિજ્યદેવે ભવિષ્યમાં એની બદલીમાં મહંત થવાની એ સંપૂર્ણપણે લાભ લીધા છે. શું દેવીની આજ્ઞામાં આપને ચખાડેલી મધલાળ મારી પાસે આવા કામો કરાવતી. વિશ્વાસ હજુ પણ છે? મને એ જોઈ ભારી અજાયબી જે કોલાહલ ચાલુ હતો એ ઉપરથી મને જણાયું થાય છે ! પથ્થરની મૂર્તિ આજ્ઞા આપી શકે ખરી?” કે-મારા હાથે જેનું ખૂન થયું એ રાજકન્યાની દાસી પદ્મનાભ–“કાળીમાતાને બોલતી મારી સગી છે. રાજકન્યા કુદરતી રીતે બચી જવા પામી છે, આંખે ભાળી છે એ શું ખોટું? એમ બને જ શી રીતે? એ સાંભળી મને સવિશેષ આનંદ થયો. મહારાજ ! ભોળા લોકોને દેવીના નામે ભયભીત મહારાજ ! મારી આ સાચી કહાણી છે. આપને બનાવી કામ કાઢી લેવાને એ એક યુક્તિ પુરસ્સર જે દંડ દેવો હોય તે દઈ શકે છે. આ દુરાત્મા ગોઠવેલે પ્રપંચ છે. કાળીમાતાની મૂર્તિ પોકળ છે. હસતે મુખડે તે સહેવા તૈયાર છે.” મહંતના કમરામાંથી દેવીના સિંહાસન સુધી પદ્મનાભ નરસંહની વાત સાંભળી રાજકુંવરીને ભોંયરું છે. જ્યારે જ્યારે દેવીમાતાની આજ્ઞા આપપૂછવા જતો હતો કે: “પલંગમાં દાસી કેવી રીતે સૂઈ વાની હોય છે ત્યારે અમારા ઉભય વચ્ચે એ ગઈ? તું કયાં ગઈ હતી ?” વેળા શું કહેવું તેને પ્રથમથી નિશ્ચય થાય છે અને ત્યાં તે મૃગાવતીએ પોતે જ નજીક આવી પછી એ ભૂમિ ગૃહમાં થઈ, હું ત્યાં પહોંચી, દેવીના ‘રાજકુમાર મહેન્દ્ર સાથે કેવી રીતે પ્રથમ મેળાપ નામે પુરોહિતના પ્રશ્નના જવાબ દઉં છું. આ થયા હતા ત્યાર.પછી ઉભય વચ્ચે કેવી રીતે સ્નેહ ખાનગી ગોઠવણુ અમારા બે સિવાય ત્રીજું કઈ બંધાયો હતો ત્યાંથી શરુ કરી અંત સુધીનો વૃતાન્ત જાણતું જ નથી. આ પ્રકારના પ્રપંચથી, આચાર્ય કહી સંભળાવ્યો; અને છેવટે ઉમેર્યું કે કેદી એવા મહારાજ અમરકીતિની વાણી એક દિન સાંભળીને કુમારની તપાસ અર્થે ન ગઈ હતી તે દશેરાની પ્રભાત મને હાથ ઉઠાવવાનો વિચાર આવેલે; મેં માણિજ્યદેખવા પામત નહીં ! ” દેવને જણાવેલે પણ ખરે; પણ તેની ખોટી આ સાંભળતાં જ પદ્મનાભ ગળગળો થઈ ગયો. સમજાવટથી એ બાજુ પર રહી ગયો અને અમારી ચંપાના કુમારને એક સામાન્ય કેદી ગણુ પોતે કેવી એ યુકિત અદ્યાપિ ચાલુ રહી. જીવનના આરે ઊભેલા રીતે હડસેલી દીધા તે બદલ પશ્ચાતાપ જાહેર કરતાં એવા મેં આજે આપ સાહેબની સમક્ષ એને તે કુમારની નજીક આવી છે કે પહેલી જ વાર ઘટસ્ફોટ કર્યો છે.” યુવરાજ, મારી ભયંકર ગેરસમજ થઈ છે. આ સાંભળતાં જ પાનાભના નેત્રો રાતાચોળ તમારા સરખા રાજકુંવરને કોઈ પણ જાતની તપાસ થઈ ગયા. પુરોહિતે આ જાતના તર્કટથી પિતાના વિના જેલખાનામાં ધકેલી દેવા જેવી જે ધૃષ્ટતા મેં સરખા રાજવીને પણ છેતર્યો એ જાણી એના પર દાખવી છે તે બદલ હું દિલગીરી દર્શાવું છું. આજે એટલે ગુસ્સો આવ્યો કે સૂર્યોદય થવાને છેડે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : વિલંબ હતો તે અવગણીને મહેન્દ્ર, મૃગાવતી તેમજ “મૂખ, પથ્થરની મૂર્તિ એ પ્રમાણે આજ્ઞા કેદમાંથી મુક્ત કરેલા તરુણે અને ચેડા રક્ષકો લઇને આપી જ ન શકે. ફિકર નહીં મારી નજર સામે સીધે દેવીના મંદિરે પહોંચ્યો. પિતાની પાછળ ફરીથી દેવીને પ્રશ્ન કરે છે !' નરસિંહને આવવા જણાવ્યું અને તેને સાચી વાત માણિયદેવનું પાપ ભરાઈ ગયું હતું. એ સમજી જાહેર કરી દીધી હોવાથી તેને ગુહે માફ કર્યો. ગયો કે પિતાને પ્રપંચ ઉઘાડે પડી ગયે છે. નરસિંહને પુરોહિતનું મુખ પુનઃ જોવાની રંચમાત્ર જ્યાં નરસિંહ જ નથી ત્યાં દેવીને પ્રશ્ન કરવાથી શો ઈચછા ન હોવાથી તે મંદિર તરફ ન જતાં આચાર્ય અર્થ સરવાનો? શ્રીની ગુફા તરફ વળ્યો. આમ જાણ્યા છતાં વેશ લીધે તે પૂરો ભજનવમીની રાત્રિ પૂર્ણ થવા આવી હતી છતાં વવો એ ઉક્તિ અનુસાર તે હાથ જોડી બોલ્યોઃ નરસિંહ આજ્ઞાનું પાલન કરી પાછો ફર્યો ન હોવાથી “દેવી ! મહામાયે! કાળીમાતે! જે આજ્ઞા આપી મહંત માણિક્યદેવ પિતાના કમરામાં ચિંતામાં પડ્યો હતો તે પુનઃ દેવાની કૃપા કરો.” પણ કાળીમાતા હતો. આ વેળા પૂજાના દિવસમાં રોજ થતાં સત્યા- તે ન જ બોલા. ગ્રહથી તેને ભારે સંતાપ ઊપજે હતે. વળી યાત્રાળુ “આજ પૂર્વે કઈવાર તે બેલા જ નહતા તે વર્ગમાં પિતાના વિષે થઈ રહેલા વિરુદ્ધ પ્રચારથી એકાએક આજે કયાંથી બેલે ?” પણ એનું મન ડોળાયમાન બન્યું હતું. સત્યાગ્રહી- તરત જ પદ્મનાભે એનું ગળું પકડ્યું અને કહ્યું: ઓની સૌ કોઈ પ્રશંસા કરતું એ જોઈ આવતી “મૂખના સરદાર ! દેવીના નામે જવાબ આપનાર કાલે શું બનશે? કાંઈ નવું તે નહીં જન્મે ? એ નરસિંહ જ્યાં હાજર નથી ત્યાં કોણ જવાબ આપપ્રશ્નોમાં એ લીન બન્યો હતો. મંદિરમાં દીવાને વાવાળું છે? આ જાતનું તરકટ કરી તે મને છેતર્યો, ઝાંખા પ્રકાશ પથરાયો હતો. નિર્દોષ આત્માઓને હેડમાં નંખાવ્યા, અને હજારો ત્યાં એકાએક રાજવીના પગલાં પડ્યો. પ્રથમ તો મૂંગા પશુઓના ભોગ અપાવ્યા !' મહંતને લાગ્યું કે મોડે મોડો પણ નરસિંહ આવી હે નરાધમ ! આવું ભયંકર કામ તેં કેમ કર્યું ?” પહોંચ્યો. એકદમ તે કમરામાંથી બહાર આવ્યો અને માણિકદેવ આ સાંભળતાં જ શરમિંદે બની જ્યાં પૂછવા જાય છે ત્યાં તે રાજવી પદ્મનાભને ગયે. એકદમ જોરથી દોડી દેવીની મૂર્તિ સાથે ગુસ્સાના આવેશમાં મૃગાવતી ને મહેન્દ્ર આદિ સાથે પિતાનું કપાળ અફાળ્યું. એકદમ રક્તની ધારા વહી જોયા. તરત જ કંઈ જુદું બન્યાની એને ગંધ આવી. રહી. પોકળ મૂર્તિ પુરોહિતના જોરદાર ધક્કાથી વાંકી એ સાથે જ એના ગાત્રો ગળવા માંડ્યા. એના થઈ ગઈ. એના મુખને ભાગ તૂટી ગયે. આમ હેશકશ ઊડી ગયા. કરવામાં મહંતનો ઇરાદે આત્મહત્યા કરી, પોતાના ત્યાં તો પદ્મનાભને અધિકારસૂચક સ્વર સંભળાયો. શિરે આવેલ ભયંકર આરોપમાંથી છુટકારો મેળ હરામખોર પુરોહિત ! મને સત્વર જવાબ આપ વવાને હતે પણ કુદરતને એ મંજૂર ન હોવાથી કે કાળીમાતાએ મૃગાવતીનું ખૂન કરવાની આજ્ઞા બર ન આવ્યો. રાજાએ સાથે આણેલા રક્ષકોને આપી હતી ?” ઈશારો કર્યો અને તેઓએ જેના કપાળમાંથી લેહીની જેમ ડૂબતો આદમી તણખલાને પકડી બચવાનો ધારા વહી રહી છે એવા પુરોહિત માણિકદેવને પ્રયત્ન કરે તેમ નરસિંહની વાતથી અનભિજ્ઞ તે તરત જ પકડી લીધે. ધીમેથી બોલ્યો: મંદિરમાં જ્યારે આ બનાવ બની રહ્યો હતો “મહારાજ, માતાએ આજ્ઞા આપી હતી.” ત્યારે બહાર તળેટીમાં પથરાઈ રહેલ યાતૃગણમાં For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અહિંસાની અદ્દભુત શક્તિઃ સત્યાગ્રહને વિજય 卐 પણ આજે વિજયાદશમીના દેવીપૂજાને અતિમ દિન ઢાવાથી જબરી જાગૃતિ આવી હતી. સૂના સેનેરી કિરણા ધીમે ધીમે જગતને અજવાળી રહ્યાં હતાં; છતાં આજે તે તે પૂર્વે યાત્રિકા સજ્જ બની સુંદર વસ્ત્રો પરિધાન કરી મદિર તરફ આવવા લાગ્યા હતા. એમાંના મેટા ભાગે પશુબળિથી હાથ ધાર્ક નાંખ્યા હતા. રાજના બનાવથી તેમના હૃદય દ્ર બન્યા હતા. એટલુ જ નહિ, પણ અહિંસાની સચોટ છાપ અંતરમાં એસી ચૂકી હતી. આચાર્ય અમરકીની પ્રતિજ્ઞા પૂર્ણ થાય એજ તેમની ઈચ્છા હતી. એમાં બનતા સાથ આપવાની તેમની અભિલાષા હતી; તેથી જ તે વહેલા આવ્યા હતા. કેટલાક એવા પણ હતા કે જેમનાં અંતરમાં કાળીમાતાના કાપની જબરી ભીતિ જડ ઘાલી બેઠી હતી. તેએ બલિ આપવાની તૈયારીપૂર્વક આવવા માંડ્યા હતા. છતાં 'પણુ પારસમણિના સ્પર્શથી લેખડ જેમ સ્વ'મય બની જાય અને આશ્ચય ફેલાય અથવા તે આકાશમાં ઘેરાયેલ ધન વાદળા જોરદાર પવનથી વિખરાઈ જાય તે આકાશ મેાકળું થાય તેમ જ્યાં મંદિરમાં પગ મૂકે છે, ત્યાં તે ત્યાંનું વાતાવરણ તદ્દન ફેરવાયેલુ' જુવે છે ! કાળીમાતાની મૂર્તિ' વાંકી ચન્ન ભાંગેલી પડી છે. પ્રચંડ પ્રકૃતિવાળા માણિભદેવ બકરી જેવા બની કેંદીની હાલતમાં એક ખૂણે અધાવદને ઊભા છે. આસન આગળ રાજવી પદ્મનાભ ક્રાઇ અણુમૂલા સ ંદેશ સ ́ભળાવવા આતુર બની રાજકુવરી અને ગઇકાલના કેદી એવા કુમાર સાથે કઇ વાત કરી રહ્યો છે. આ દશ્ય જોતાં જ યાત્રિકાના અચબાને પાર ન રહ્યો. આગળ શું અને છે એ જોતાં સૌ શાંત ચિત્તે ઊભા રહ્યા. ત્યાં તે પૂર્વે જેમને કેદ કરવામાં આવેલા એ તરુણા આવી પહોંચ્યા. એમને જોતાં જ એકી અવાજે અહિ’સા પરમેા ધમઃ 'ના નાદ થયેા. પદ્મનાભ મહારાજ મેાલ્યા ક્રેઃ— . ભાવુક આત્મા, આજ સુધી આપણી આંખે આ દુરાત્મા પુરેાહિત દેવીના નામે જે . Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીતિના પાટા બાંધ્યા હતા તે આચાય અમરકીર્તિના પ્રયાસથી અને આ તરુણાના સાચા આત્મસમર્પણથી દૂર થયા છે. દેવીના નામે ચલાવેલ પ્રપ ંચ ઉધાડૅના પડી ગયા છે. એ પાપીની પ્રેરણાથી આપણે હજાર મૂંગા પશુઓના જીવનને સનાશ કરી દીધેા છે. જો ચપાના આ રાજકુમાર( મહેન્દ્રને બતાવી )ની મદદ ન મળી હાત તા મારી વહાલી પુત્રીને ભાગ પણ એ દુષ્ટ લેત. એ બધામાંથી આપણે બચી ગયા છીએ. ચામાસુ રહેલ આચાની સાચી વાતને વિજય થયેા છે. એ મહાત્માની જાતે દુઃખ વેઠીનૈ-અરે ! મરણાંત ઉપસ સહન કરીને-પણ આપણા જેવા ભૂલા આત્માઅેના હદય કરુણાવાસિત કરવાની ઉચ્ચ ભાવના બર આવી છે. કુદરતે મહતની પ્રપંચલીલા અચાનક ઉઘાડી પાડી, એટલું જ નહિ, પણ એ પાપાત્મા પેાતાનુ કપાળ ફૂટી આપધાત કરવા જેવા માતાની મૂર્તિ સાથે અફળાયા તેવી એ પાકળ મૂર્તિ આડી પડી જાતે ભાંગી ગઈ. આમ ચમત્કારને પડદે ચીરાયા, અને કાપ કિવા શાપતા ભય સ્વયંમેવ ગળી ગયા. કાળી માતાની પૂર્જા આપોઆપ સમેટાઇ ગઇ. હજારા જીવતા પશુએને અભયદાન મળી ગયું, એના નિમિત્તભૂત આ તરુણાને ધન્યવાદ ધટે છે અને આવું ઉમદા કા' જેમણે કેવળ પરમા વૃત્તિએ આ એવા સંત અમરકીર્તિના માગ જ સાચા છે. સત્વર તેમના વદનાથે જઇ આપણા અપરાધની ક્ષમા માગવી એ આપણી ફરજ છે.’ મેલા, ‘ અહિંસા પરમો ધર્મી: 1 રાજવીની હાકલના જવાબમાં ચારે તરફથી અહિંસા પરમે। ધઃ ' તૈા પડધે જોરથી પડ્યો અને આખું મ ંદિર એ પહાડી નાદથી ગાજી રહ્યું. તરત જ માણિકયદેવે બેસી ગયેલા સાદે પેાતાની ભૂલ કબૂલ કરી અને પોતે કૅવા ભયકર અપરાધ કર્યો છે તે જણાવી ક્ષમા યાચી. ૮૩ For Private And Personal Use Only એ પછી સારાય માનવગણુ મંદાગિરિની ટેકરી પ્રતિ વળ્યેા. મનેાહર દેવાલયમાં શ્રી મલ્લિનાય પ્રભુની મૂર્તિના દર્શન કર્યા અને ત્યાંથી જે ગુફામાં આચાય અમરકીર્તિ હૃતા ત્યાં જઇ સૌ તેમના ચરણમાં પશ્નો. Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .........વર્તમાન સમાચાર............. ૭૪ મે વલ્લભ જન્મદિવસ મહોત્સવ. સંભળાવી કીમતી ઉપદેશ આપ્યો અને વાજતે ગાજતે શ્રી સંધ સહિત બન્ને દહેરાસરના દર્શનાર્થે પધાર્યા–શ્રી આદીશ્વર ભગવાનનું મુખ્ય દ્વાર સઢારે નિવાસી લાલા પનાલાલજીએ એક સો મણ ધીની બેલીથી ઉઘાડ્યો, બેરે રથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો અને પ્રમુખ મહેદયલાલા પાલશાહજી હકીમ સીયાલકેટનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું. રાતના બાબુ જ્ઞાનચંદજી રઈસ ગુજરાવાલાની અધ્યક્ષતામાં સભા થઈ શ્રીયુત પૃથ્વીરાજજી આદિ વિદ્વાનોના ભાષણ અને ભજનો થયા હતા. કા. સુ. ૨ શનીવારે અત્રેના હેડમાસ્તર શ્રીયુત જયચંદજી, બી, એ. બી, ટી એ મનનીય ભાષણ આપ્યું હતું શ્રી અંડિયાલા ગુરૂ (પંજાબમાં) માં આચાર્ય દશવાગે સયાલકોટનિવાસી લાલા ગોપાલશાહવર્ય શ્રીમદ્વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજને ૭૪ જીની અધ્યક્ષતામાં વિરાટ સભા ભરવામાં આવી, મે જન્મદિવસ કા. સુ. ૧, ૨, ૩ તા. ૨૯-૩૦- શિષ્ય પરિવાર સહિત આચાર્ય શ્રી મંડપમાં પધારતાં ૩૧. અકબર, ૧૯૪૩, આ ત્રણ દિવસને ઘણાજ ગગનભેદી જયનાદેથી વધાવી લેવામાં આવ્યા હતા. ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાયે. પહેલાં સંઘના સેક્રેટરી લાલા બનારસીદાસજી જૈને કા. સુ. ૧ ને સવારે આચાર્યશ્રીજીએ સ્મરણાદિ મંગલાચરણ કર્યું, બાબુ કીશોરીલાલજીએ ગુરુસ્તુતિ ઉપવાસથી જેમની અશક્તિ વધી ગઈ હતી કરી. સ્વાગત કમિટિના અધ્યક્ષ લાલા દુર્ગાદાસજી લોઢા એવા મહાત્માએ ધીમા અવાજે-અહિંસા કેવી શ્રેષ્ઠ અને પ્રમુખ મહદયના મનનીય ભાષણે થયા હતા. ચીજ છે એના પાલનથી આત્મા જાતે નિર્ભય બની શ્રી સંધ જડિયાલા ગુરુ શ્રી આત્મવલ્લભ જેન કેવી પ્રગતિ સાધે છે એ ટૂંકામાં સમજાવ્યું. લેકાએ મંડળ, શ્રી આત્માનંદ જેન કુમાર પ્રેમ સભા, શ્રી જે ધર્મના મૂળમાં અહિંસાનો મુખ્ય પાયો છે. વિજ્યાનંદ જૈન વાંચનાલય, શ્રી આત્મવલ્લભ જૈન એવા જૈન ધર્મને જયનાદ પિકાર્યો. બાલ સભા, સનાતનધર્મી મહાવીર દળ અને મુસલત્યાં તે એક બાજુએથી નરસિંહ દેડી આવ્યો. માનેના તરફથી આચાર્યશ્રીજીના પુનિત કરકમળમાં આચાર્યશ્રીના પગમાં પડી, અપરાધની ક્ષમા યાચી, અભિનંદન પત્ર અર્પણ કર્યા હતા. દયાધર્મને પ્રચાર કરવાનો નિયમ લીધો. સૌ પાછા ફર્યા. રાયકોટથી પધારેલા હેડમાસ્તર સિંધીખાં સાહેબે રાજવી પદ્મનાભે પિતાની પુત્રી મૃગાવતીનો હાથ આચાર્યશ્રીને અભિનંદન આપતાં આચાર્યશ્રીજીની ચંપાના રાજકુમાર મહેન્દ્રના હાથમાં સોંપ્યો. અર્થાત સ્તુતિ કરવા સાથે જણાવ્યું કે આપ કયામત ઉભયનો વિવાહ સંબંધ જોડ્યો. મૃગાવતીની લાંબા તક સહીસલામત રહે, ખુદા કરે કયામત સમયની આશા ફળી અને અહિંસાને વિજય થયો. આ હીના. દેઢ વાગ્યે જયનાદની સાથે સભા – –– સંપૂર્ણ. વિસર્જન થઈ હતી. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાડાત્રણ વાગ્યે બીજીવારની સભા થઈ, હેડ- તેમણે આચાર્ય શ્રીજીને ઘણી જ સુંદર શબ્દોમાં માસ્તર શ્રીયુત જયચંદજી બી. એ, બી. ટી. એ અભિનંદન આપ્યું હતું. આચાર્યશ્રીનું ઘણું જ સુંદર જીવનચરિત્ર સંભ- બપોરે બે વાગ્યેથી સવારના છ વાગ્યા સુધી ળાવ્યું હતું અને ગૌશાળા-પાંજરાપોળ માટે અપીલ બીઆ તુ અને ગોરાળા-પાંજરાપોળ માટે અપાલ શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ-પંજાબની જનરલ કરી હતી. આચાર્ય શ્રીજીએ અહિંસા તત્ત્વપર માર્મિક મીટીંગ થઈ હતી. ઉપદેશ આપ્યો હતો અને દરેક જીવની રક્ષા કરવી રાતના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી કવિ એ મનુષ્યની ફરજ છે વિગેરે થતાં ત્યાં તે માટે દરબાર થથે હતા. તેમાં હિન્દુ, મુસલમાન પચીસેક સારો ફાળેા એકત્રિત થઈ ગયા હતા. કવિશ્વર-સાક્ષરોએ આચાર્ય શ્રીજીની રસ્તુતિની કવિતાઓ ' સાડાત્રણ વર્ષની બાળાએ ભાષણ આપી સૌને અને શેરા સંભળાવી આ મહાસવને શોભાવ્યો હતો. ચકિત કરી દીધા હતા. - રાતના નવથી બાર વાગ્યા સુધી થયેલ સભામાં આ શુભ પ્રસંગનો લાભ લેવા એંસીએક ગ્રામ વિદ્વાનોના ભાષણો થયાં હતાં. નગરાના ત્રણેક હજાર સ્ત્રી પુરુષો પધાર્યા હતા જૈન કા. શુ. ત્રીજે નવ વાગ્યે જીરાનિવાસી બાબૂ જૈનેતર મુસલમાનો વગેરે સયાલકોટ, રાયકેટ, જમ્મુ રામજી પ્લીડરની અધધથતામાં શ્રી આત્માનંદ શહેર ગુજરાંવાલા લાહાર, અમૃતસર, બુધીયાના, પટ્ટો જૈન લાઇબ્રેરીની સ્થાપના થઇ. લાઇબ્રેરીના વગેરેથી હજારો પધારી પોતાની ભક્તિ પ્રદર્શિત વષયમાં પ્રમુખ મહાદયના અને પંડિત દ્વારકાનાથજી કરી હતી. લીડર, ૫. રામ કુમારજી, ઉસ્તાદ મેકિમચંદજી, કિશારી. આ પ્રસંગે ભાવનગર, પાલીતાણા મુંબઇ, લાલજી આદિના ભાષણ થયા હતા. અમદાવાદ, કરાંચી, સૂરત, વડેકરા, નાનાવડાદરા, - આચાર્ય શ્રીજીએ ઉપદેશામૃતના પ્રવાહુ વહેવડા- મીયાગામ, કરજણ, સુરવાડા, બિજોવા, સાબર કંડલા વતાં સંસ્કૃત-પ્રાકત-હિન્દી ભણવા-ભણાવવા માટે મદસેલર, પાવાપુરી, બિહારશરીક, સમાના, પતીયાળા ભાર મૂકયો હતો, જેના પ્રભાવ સભા ઉપર સારો ગુજરાંવાળા, લુધીયાના, આગરા, દીલ્હી, ફાલના, પડયેા હતા. માલેરકાટલા, ઇત્યાદિ સંખ્યાબંધ ગ્રામનગરથી શેઠીયાબાબુ હરવ શલાલજી રેલ્વે ગાડે (કે જેઓ શ્રીમદ્દ એના અને સંસ્થાઓના તારા અને પત્રો મુબારકવિજયાનંદસૂરિશ્વરજી મહારાજના સંબંધી થાય છે ) ખાદીના આવ્યા હતા તે સભામાં સંભળાવ્યા હતા. શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર. ( શ્રી વર્ધમાનસૂરિકૃત.) પ૪૭૪ કપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમ તથા પૂર્વાચાયૅકૃત અનેક ગ્રંથમાંથી દેહન કરી શ્રોમન વર્ધમાનસૂરિજીએ સં. ૧૨૯૯ ની સાલમાં લખેલો આ અપૂર્વ ગ્રંથ છે. આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવ, પાંચ કલ્યાણકા અને ઉપદેશક જાણુવા યોગ્ય મનનીય સુંદર ખેધપાઠા, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતોના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણાઢયું ચરિત્ર રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત. રોહિણી આદિની અનેક સંદર, રોચક, રસપ્રદ આહલાદક કથામાં આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. કિંમત રૂા. ૨-૮-૦ પાસ્ટેજ જુદું. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431 સાહિત્ય (પુસ્તક) પ્રકાશન. ( ગુજરાતી ભાષાના તૈયાર થતાં તથા છપાતા ગ્રંથા. ) આ સભા તરફથી નીચેના ગુજરાતી પ્રથા છપાય છે. ૧શ્રી પાર્શ્વનાથ ભગવાનનું અપૂર્વ જીવન ચરિત્ર—વિવિધ રંગની સુંદર અનેક છબીઓ, મુળા, સુંદર અક્ષરા, સુશોભિત કપઢાંના માઈન્ડીંગથી અલકત તૈયાર થાય છે. શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર કરતાં પણ કલાની દૃષ્ટિએ વિશેષ આકર્ષક પ્રગટ થશે. 2, શ્રી સુમતિનાથ ચરિત્ર-શ્રી સેમપ્રભાચાર્ય કૃત દશ હજાર શ્લોક પ્રમાણુ અનેક નવીન તત્ત્વજ્ઞાનના વિષયો, બોધદાયક કથા અનેક નાગુવા યોગ્ય નવીન હકીકતાથી ભરપૂર પ્રભુનું’ વિસ્તારપૂર્વક જન્મચરિત્ર અનેક રંગના સુંદર ભાવવાહી વિવિધ રંગની છબીઓ સહિત e કીમત જૈન બંધુઓએ આવા અપૂર્વ સાહિત્ય ( જ્ઞાનોદ્વાર ) માટે જેના વાચનથી અનેક ભવ્યાત્મા આત્મકલ્યાણ કરે છે. આર્થિક સહાય આપી અમર નામ કરવા સુચના છે. 3. કથારત્ન કેરા અનેક ઉપદેશક વિષય સાથે અપૂર્વ સાદી, સરલ, સુંદર કથાઓ સહિત, ખંભાતના પ્રાચીન ભંડારની તાડપત્રીય પ્રત-જેની બીજી પ્રત લખેલી પણ નથી અને અત્યાર સુધી નહિ પ્રગટ થયેલ-ઉપરથી તૈયાર થશે. | 4. ભગવાન મહાવીરના યુગની મહાદેવીએ ( સતી માતાઓના ચરિત્ર )-વિદ્વાન લેખક રા. સુશીલને હાથે લખાયેલ, સુંદર ચિત્રા સહિત છપાય છે. 5. શ્રી સંઘપતિ ચરિત્ર-ખંભાતના પ્રાચીન ભંડારની તાડપત્રીય પ્રત ઉપરથી જે ગ્રંથ મૂળ વીરશિરોમણિ વસ્તુપાળના પિતાના. હસ્તાક્ષરથી લખેલ છે; જેમાં તીર્થયાત્રા સંધ લઈ સાથે કરવાથી આત્માને શું શું લાભ થાય છે, અનેક પ્રાણીઓને કેવા કેવા પ્રકારના ઉદ્ધાર થાય છે. યાત્રા સંધ કેવા વિધિ-વિધાનથી નીકળે છે, અને સકળ સંધને યાત્રા કરાવાય છે. કાણુ કાણુ મહાન પુરુષોએ તેવી રીતે સંધ કાઢી યાત્રા કરી છે અને ખુદ વસ્તુપાળે શ્રી શત્રુંજ્ય, શ્રી ગિરનારજી પવિત્ર તીર્થની યાત્રા સંધ કાઢી કરી કેમ આત્મકલ્યાણ સાધ્યું છે ? શ્રી આદિનાથ, શ્રી નેમનાથ, શ્રી જખસ્વામીના સંક્ષિપ્ત ચરિત્ર સહિત અનેક વિવિધ રંગની છબીઓ સાથે સુંદર, આકર્ષક અને વારંવાર પઠનપાઠન કરવા યોગ્ય વિષયથી ભરપૂર ગ્રંથ તૈયાર થાય છે. - - ઉપરના ગ્રંથોમાં આર્થિક સહાયની અપેક્ષા છે. આર્થિક સહાય આપનાર જૈનબંધુઓની ઈચ્છા પ્રમાણે, સભાના ધારા મુજબ સર્વ પ્રથા ભેટ, મૃ૯૫ કિમતે, સિરિઝ (ગ્રંથમાળા ) તરીકે અને જ્ઞાનાહારના કાર્યો માટે સભાને અર્પણ કરે છે તે કોઈ રીતે સભા પ્રમાણિકપણે પ્રકાશન કરી આપશે. - ઉપરોક્ત પાંચે અનુપમ પ્રથા તૈયાર થાય છે. હાલમાં ઘણા જૈન બંધુઓએ લક્ષ્મી અસાધારણ ઉપાર્જન કરી છે. વર્ષોના વર્ષો સુધીના સ્મરણ અને યાદગીરી રહેવા સાથે જ્ઞાનાધારની થતી જ્ઞાનભક્તિ અને પોતાનું અને અનેક વાચકોનું આત્મકલ્યાણનું આ અપૂર્વ સાધન છે. આ અપૂર્વ લાભ લેવા ચૂકવું નહિં, અમારા સુંદર પ્રકાશને માટે અમારે લખવાની જરૂર નથી, જે માટે અનેક અભિપ્રાય મન્યા કરે છે, તેથી સમજી શકાય તેમ છે. For Private And Personal Use Only