SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्यासत्य गवेषणा। અર્થ પ્રમાણે એક શિકારીને શિકારનું કહેવું આત્મા વિભુ છે. આ વચન અસત્ય છે, કારણ તે સાચું હોય પણ સત્ય નથી. ત્રીજો અર્થ આત્મા દેહપ્રમાણુ જેનદર્શન પ્રમાણે છે. તે તો દિતા અહીં સને અર્થ છે કર્યો પ્રમાણે સત્ વસ્તુને અસત્ કહેવી તે પણ છે. એટલે જે વચન પ્રાણીઓને હિતકર્તા હોય અસત્ય છે. જેમકે આત્માં નથી, પરલોક નથી તે સત્ય છે. જેને હિતકર્તા ન હોય તે એ કહેવું અસત્ય છે. આ કથનમાં તાત્વિકવચન તથ્ય હોય પણ સત્ય નથી. દષ્ટિ, નિશ્ચયદષ્ટિ અથવા શાસ્ત્રદષ્ટિની વિવક્ષા સત્યાસત્યનો વિચાર માણસના વ્યવહાર પર પ્રાધાન્યપણે લેવામાં આવેલ છે. પ્રત્યક્ષ અથવા માટે-વર્તન માટે મુખ્યત્વે કરવાનું હોય છે. સામાન્ય વ્યવહારદષ્ટિનું આ વચન નથી. સત્ય અને અસત્ય એક સદગુણ અને દર્શણ છે શાસ્ત્રીય અથવા તાત્વિક દષ્ટિએ સત-અસનો એટલી વિચારણુ બસ નથી. સત્ય અને અસત્યની જેમ વિચાર કરવામાં આવે છે તેમ વૈજ્ઞાનિક વિચારણું મનુષ્યને વર્તનને અંગે કરતાં ઘણું દષ્ટિએ વિચારતાં સામાન્ય બુદ્ધિને જે પ્રશ્નો અને અપવાદો ઊભા થાય છે માટે સત્ લાગે છે તે કેટલીક વખત વિજ્ઞાનમાં અસત તત્વાર્થ સૂત્રકારે સત્યની વ્યાખ્યા આપવાને જલ જણાય છે. ટેબલ કે ખુરશી જેવો એક અખંડ, બદલે અસત્ય-મૃષાવાદની વ્યાખ્યા આપવા વણે, સ્પર્શ, ગંધવાળો પદાર્થ વિજ્ઞાનમાં અખંડ, ઉચિત ધાર્યું છે. અને તેના મૃષાવાદ-અમૃત પદાર્થ જતો નથી, પણ હવાના બાચકારૂપ અસત્યથી વિરમવું એવો ઉપદેશ છે. જણાય છે. તવશાસ્ત્ર અથવા વિજ્ઞાનની દષ્ટિએ જે સત્ અસત્ માનવામાં આવે છે અને તે ક્ષિાકૃતસ્તોત્રહ્મપત્રિો વિતર્ગત પ્રમાણે વચન કહેવામાં આવે છે તે ધર્મ કે (તસ્વ. રૂ. ૭. ૧) સંપ્રદાયની માન્યતા પ્રમાણે સત્ અસ–ગણાય; હિંસા અમૃત, સ્તેય, અબ્રહ્મા અને પરિગ્રહથી પણ વ્યવહારમાં–નીતિશાસ્ત્રમાં તે વચનને વિરતિ તે વ્રત છે. અને ૯ માં અસમ અસત્ય-મૃષાવાદ કહેવામાં આવતું નથી. પાનમસ્કૃતમ્ પ્રમાણે અમૃતની વ્યાખ્યા એક અર્થને બીજો અર્થ કહે; જેમકે; આપી છે. અસતું બોલવું તે અમૃત અર્થાત્ ગાયને ભેંસ કહેવી, ઘોડાને બળદ કહે મૃષાવાદ છે. આ વ્યાખ્યામાં વપરાયેલ અસત્ અર્થાત્ અર્થાન્તર વચન બેલવું તે વચન અસત્ય શબ્દ ઘણે વ્યાપક છે. ભાગ્યકાર અસત્ શબ્દને છે. આ બીજા પ્રકારના અસત્ય વચનમાં સામાન્ય અર્થ કરે છે કે: અરવિતિ સન્માવતિ- સમજણ Common senseના દષ્ટિબિંદુની ધોત્તરં વાર્તા . એટલે જે વચનમાં સદ્ વિવેક્ષા છે. વસ્તુનો નિષેધ કરવામાં આવે, અસદુ વસ્તુને અસત વચનમાં ત્રીજે પ્રકાર ગહન છે. પ્રતિપાદન કરવામાં આવે અથવા જે વચનમાં એટલે જે વચન ગહિત હાય-નિંદિત હોય તે સાચા પદાર્થને બદલે જુદો પદાર્થ કહેવામાં વચન પણ અસત્ય-મૃષા માનવું જોઈએ. આવે અથવા જે વચન ગવાળું હોય અર્થાત ગહને અર્થ disapproval, repugance થાય નિંદવા જેવું હોય. આ લક્ષણમાં અસત્યની છે. એટલે જે અભિધાન-વચન શાસ્ત્રથી ગહિત ત્રણ જુદા જુદા દષ્ટિબિંદુથી વિરક્ષા કરેલ છે. હાય, જનસમાજથી નિદિત હોય, આપણે તાત્વિક દષ્ટિથી જે વસ્તુ અસ-ખોટી હોય અંતરાત્મા પણ પ્રસન્નતા ન પામતે હોય તે તેને સત્ કહેવી. જેમકે : આત્મા અણુ છે, વાક્ય તથ્ય હાય પણ નીતિ અને ધર્મ પ્રમાણે For Private And Personal Use Only
SR No.531481
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy