________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યાસત્ય મેષT I તાર
( Inquiry into the nature of Truth-telling and Lie )
લેખકઃ રા. રા. જીવરાજભાઈ ઓધવજી દોશી. બી. એ. એલએલ. બી.
સત્ય અને અસત્યની તાત્ત્વિક વિચારણામાં વિસંવાદો: કાયમનોવાક્ષિતા વૈવા મુખ્ય બે સવાલ ઉપસ્થિત થાય છે. સત્ય ચતુર્વિધું તથ્ય, વિનવામૉડરિત નારા
(૧) સત્ય એટલે શું ? અસત્ય એટલે શું ? પરસ્પર અવિરુદ્ધ અને તન, મન અને (૨) સત્ય શા માટે બોલવું? અસત્યનો વચનની એક્તાવાળું વચન સત્ય છે. તે જિનેશ્વરે શા માટે ત્યાગ કરે?
ચાર પ્રકારનું કહ્યું છે. જ્યાં શબ્દાર્થ પ્રમાણે (૧) પાતંજલ યોગદર્શનમાં અહિંસા, સત્ય, વચન બરાબર હોય પણ મનમાં ધારેલા અર્થથી અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એ પાંચ જુદા ભાવ ઉત્પન્ન કરનાર વચન હોય તે સત્ય યમ બતાવ્યા છે. જેમ જેન દર્શનમાં અહિંસા વચન નથી. દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પૂછયું કે: આદિ પાંચ મહાવ્રતો બતાવ્યા છે. તેમાં સત્યની પિતાને પુત્ર અશ્વત્થામા મરાયે, તે ખરૂં?” વ્યાખ્યા પાતંજલ ભાગકારે નીચે પ્રમાણે યુધિષ્ઠિર જવાબ આપ્યો કે: અશ્વત્થામા મરાય. કરેલ છે–
અશ્વત્થામા નામને હાથી ખરેખર મરાયા હતા, सत्यं यथार्थे वाङमनसे ।
પણ તેટલી વાત છુપાવી દ્રોણાચાર્યના મન यथादृष्टं यथानुमितं तथा वाङमनश्चेति ॥
3 ઉપર તેને પુત્ર અશ્વત્થામા મરાય એવી
ખાટી અસર કરવાવાળું વાક્ય અસત્ય જ છે. જેવી રીતે કઈ પદાર્થ જોયો હોય અથવા
કારણે આ વાક્યમાં મન, મનના ભાવ અને અનુમાનથી જાર્યો હોય, તે પ્રમાણે મન અને
વચનની એકતા નથી. વાણીની એકતાવાળું વચન. અર્થાત Truthspeaking means making our state
જેવી રીતે પાતંજલ યોગદર્શનના ભાષ્યકારે ments correspond with fact પાતંજલ સત્યની વ્યાખ્યા આપેલ છે, તે પ્રમાણે તત્ત્વાર્થ દર્શન ભાષ્યકાર વિશેષ ખુલાસો કરે છે કેઃ સૂત્રના ભાગ્યકારે સત્યની વ્યાખ્યા આપેલ છે – વાણીને ઉપયોગ આપણે બધ બીજાને આપવા सत्यर्थे भवं वचः सत्यं, सभ्यो वा हितं માટે કરવામાં આવે છે, માટે તે વાણી કપટ
સત્યમ્ (તત્વ. સૂ. ૯૬). ટીકાકાર સ્કૂટ યુક્ત ભ્રાંતિવાળી અથવા સમજણ ન પડે તેવી કરે છે કે સત એટલે વિદ્યમાન જે અર્થ તેને ન હોવી જોઈએ. અર્થાત્ વાણી સાચે બેધ અનલક્ષીને કરેલ વચન. અર્થાત્ અર્થને યથા આપનાર હોવી જોઈએ. (producing a true વસ્થિત બોધ આપનાર વચન (a statement impression.)
corresponding to fact ). Heal olan પ્રશમરતિ લોક ૧૭૪ માં સત્યનું લક્ષણ અર્થે પ્રશસ્ત કરવામાં આવ્યા છે, એટલે જે આપ્યું છે કે
વચન પાપને હેતુ–પાપનું કારણ ન હોય આ
For Private And Personal Use Only