SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सेवाधर्मः परमगहनो योगिनामपि अगम्यः। ॥ ૭૫ તેઓ અન્ય જનોનું કલ્યાણ કરવા ઉપરાંત નિરાકાર, સિદ્ધ અને મુક્તદશા પ્રાપ્ત કરનાર પિતાના આત્માને પણ હળ બનાવી આત્મા પરમકૃપાળુ પરમાત્માને તે નિંદા-સ્તુતિ (સેવા) કલ્યાણની સાધનામાં આગળ વધ્યે જાય છે. કરનાર શત્રુ-મિત્ર તરફ સમદષ્ટિ જ હોય છે; જૈન શાસ્ત્રકારોએ પરમ નિર્જરાના હેતભત , એટલે પ્રાણીમાત્રની સેવા કરવાને ધર્મ જેમણે તપદના છ બાહ્ય અને છ અત્યંતર: એ રીતે સ્વીકાર્યો છે–અપનાવ્યું છે તેમની સેવાવૃત્તિથી બાર ભેદ દર્શાવેલ છે, તેમાં વિનય અને વૈયા- પરમાત્માની પ્રસન્નતામાં લેશમાત્ર ઘટાડો થવા વચ્ચને અત્યંતર તપમાં સ્થાન આપવામાં સંભવ નથી તેમજ સાધ્ય પણ કંઈ દૂર ખસી આવેલ છે. આ વૈયાવચ્ચને તેમજ અમુક જવાનું નથી. આ રીતે સર્વ અપેક્ષાએ સેવાઅપેક્ષાએ વિનયને પણ સેવાધર્મના વતલમાં ધર્મ એ કેઈ ઊંચી કોટીનો પરમ ગહન ધર્મ છે, તેમને યેગ્ય કંઈક સ્થાન મળી રહે છે. મેટા અને તે પ્રત્યેક વિચારશીલ-વિવેકી સજ્જનને પાયા ઉપર તેમણે સેવાધર્મને અપનાવ્યું હોય શુદ્ધ ભાવથી સ્વીકારવા યોગ્ય-આદરવા યોગ્ય છે. તેમને વિનય અને વૈયાવચ્ચ તે એક આનંદ- ધર્મ છે. આ વિષયમાં તર્ક-વિતર્ક કે વાદપ્રદ રમત માત્ર થઈ પડે છે. વિવાદને લેશમાત્ર અવકાશ નથી; તેમજ અંધજગતભરમાં પ્રચાર પામી રહેલ હરકોઈ શ્રદ્ધાવશાત્ ધર્મના ઝનૂનમાં ગળા સુધી ડૂબી ધર્મના સિદ્ધાંત સેવાધર્મને અપનાવ્યા સિવાય ગયેલા મનુષ્ય માટે ધર્મયુદ્ધ (crusades)ને આગળ કર્યા સિવાય ટકી શકે તેમ નથી. જીવ મરચા ખડા કરવાનું પણ કંઈ કારણ ઉપસ્થિત માત્રને મૂળ સ્વભાવે સર્વશક્તિમાન પરમાત્મા થતું નથી. મેહમુગ્ધ કે અજ્ઞાન અને અંધજેટલું સામર્થ્ય અને શક્તિ ધરાવતા હોવાનું કારમાં સબડી રહેલ મનુષ્ય, પ્રમાદ અને માનતી ધર્મ સંસ્કૃતિ છે કે જીવમાત્રને સ્વાર્થી બતાવશાત્ આવા ઉચ્ચ કેટીના ધર્મને પરમાત્માના અણુરૂપ માનતી ધર્મસંસ્કૃતિ પિતાના જીવનવ્રતમાં ઓછા વધતા અંશે અપ લ્યા. બંને સંસ્કૃતિની દષ્ટિએ જીવ અને પર- નાવવામાં પાછીપાની કરતા જણાય તો તેમને માત્મા, જીવ અને શિવની સેવામાં વિવેકી માટે દયાભાવ સેવવાને જ રહે છે. સબબ: સૌ સજજનને કંઈ ભેદ-ભાવ દષ્ટિગત થશે નહીં. કોઈ પોતાની શક્તિ કેઈ પણ પ્રકારે પવ્યા અને તે દષ્ટિએ સૌ કોઈને પ્રાણી માત્રની સેવામાં સિવાય, આત્માના અંતરના અવાજને માન ઈશ્વરે પાસના જ આવિર્ભૂત થતી જણાશે. આપી, હદયના વિશુદ્ધ ભાવથી સેવાધર્મને આવા પ્રકારની સેવાના ધર્મને જેટલું ઉચ્ચ પ્રતિદિન અમલમાં મૂકવા માટે પ્રેરણા મેળવતા સ્થાન આપીએ તે ઓછું જ છે. નિરંજન- રહે, એ જ અભ્યર્થના. For Private And Personal Use Only
SR No.531481
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy