________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
ક
શ્રી આત્માનંદ પ્રકાશ :
અતિશયોક્તિ ભરેલું મહત્ત્વ આપીને, સર્વાંશે આપણું રોજના અનુભવથી આપણે જોઈ સિદાતા ક્ષેત્રોના ભેગે થઈ રહેલ છે, તે જોતાં રહ્યા છીએ કે દયાની લાગણપૂર્વકના સામાન્ય રહેજે સમજી શકાય તેમ છે કે સેવાધર્મના આશ્વાસન માત્રથી-ઊંડી દિલજીપૂર્વકના પ્રશ્નને વેગ આપી સારા પ્રમાણમાં આગળ માત્ર વાણવ્યવહારથી પણ દુઃખીજનેનું દુઃખ વધારવાનું ઉપદેશકવર્ગ ખાસ મન ઉપર લે તો કંઈક અંશે ઓછું કરી શકાય છે, તે પછી સામાજિક પ્રગતિ માટે ઉજ્જવળ ભવિષ્યની સંગીન-સક્રિય મદદ અને નિષ્કામ વૃત્તિપૂર્વકના આશા બાંધી શકાય તેમ છે.
સેવાભાવથી આપણે તેમને એટલી રાહત પ્રત્યેક બાબતમાં જનાપૂર્વકની-વ્યવસ્થાન આપી શકીએ તે સહેજે સમજી શકાય તેમ છે. સર કામ કરવાની ગોઠવણ કરવામાં આવે તો, આસુરી-રાક્ષસી વૃત્તિના કેવળ સ્વાથી તે કામ ઘણું સરલ અને ધાર્યું ફળદાયક થઈ મનુષ્ય જ્યારે કેઈનું ઘર બળતું હોય ત્યારે પડે છે. તેવી જ રીતે સેવાધર્મનો સવિશેષ પિતાને પાપડ શેકવા લાગી જાય છે, ત્યારે પ્રચાર થઈ શકે. મોટા પ્રમાણમાં દુઃખી અને દેવી સદ્દગુણેથી વિભૂષીત પરમાથી મનુષ્ય વ્યાધિગ્રસ્ત મનુષ્યના દુ:ખ-દરેદો ઓછા કરી સર્વ કંઈ કરી છૂટવા જાનના જોખમે પણ શકાય. તેમને જરૂર પૂરતી મદદ પહોંચાડી તૈયાર થઈ જાય છે અને પરમ સેવાધર્મને તેમને જીવનવ્યવહાર સુતર બનાવી શકાય. બેધપાઠ આગળ ધરે છે. સેવાધર્મમાં ઠેર ઠેર તે માટે સેવાભાવી–ઉત્સાહી યુવકના રાચ્ચા–માગ્યા રહેનાર સજનોના આત્મસ્વયંસેવક મંડળ ઉભા કરી શકાય અને તેમને સંતોષની કંઈ સીમા જ નથી. તેમની તલ્લીનતા પૂરતા પ્રમાણમાં સાધનસામગ્રી પૂરી પાડી સૌ કોઈને પરમ આદર્શરૂપ થઈ પડે છે. શકાય; તેમજ શિસ્તપૂર્વક કામ કરવા માટેની સેવાધર્મની ઉપાસના કરનારાઓ અન્ય જનોના તાલીમ આપવાની સગવડ કરી શકાય. તે બધા પ્રોત્સાહન કે પ્રેરણાની અપેક્ષા રાખતા નથી. કામ માટે પ્રથમથી જ બરાબર બંદોબસ્ત પરંતુ હરકેઈ પ્રકારે સેવા કરવાનું તેમને કરવાની જરૂર છે. આવા મહાભારત કામને વ્યસન જ થઈ પડેલું હોવાથી એક સામાન્ય ચોગ્ય રીતે હાથ ધરવામાં સૌ કોઈએ પિતાની હાકલ માત્રથી તેઓ પોતાની ફરજ બજાવવા સાથ આપવો જોઈએ, અને તેવા સાથમાં ખાસ કુદી પડે છે–તૈયાર થઈ જાય છે. સેવાર્પણના કરીને ઉપદેશકવર્ગ સચોટ ઉપદેશ-આદેશ– પ્રસંગે તરફ તેઓ મીટ માંડી રહેલા હોય છે પ્રેરણુ–સલાહ-સૂચનાદ્વારા ધારે તે ઘણું ઘણું અને તે પ્રસંગે ઉપસ્થિત થતાં પિતાના કરી શકે તેમ છે, એટલું જ નહીં, પણ અદ્યાપિ સેંકડો વ્યવસાયે બાજુ ઉપર મૂકી ટુકડીઓ પર્યત તેમના તરફથી કેવળ ઉપેક્ષા અને ઊભી કરી પિતાના મનમાન્યા કામે લાગી ઉદાસીનતા બતાવવામાં આવેલ છે તેનો ખંગ જાય છે. વાળી શકે તેમ છે. તેમણે સંચિકુત દષ્ટિનો ત્યાગ સેવાના કાર્યમાં તેઓ રસપૂર્વક તલ્લીન થઈ કરી, કંઇક દષ્ટિકોણ બદલી, દીર્ધદષ્ટિપૂર્વકની ગયેલા હોવાથી પોતાની નીંદાની કે સ્તુતિની વિશાળ ભાવનાને આદર કરવાની જ જરૂર છે. પણ દરકાર કરતા નથી, એટલું જ નહીં, પણ પૂર્વકૃત પાપકર્મના ઉદયે દુઃખી થતા નિરાધાર અંગત સ્વાર્થનું પણ ભાન ભૂલી જાય છે. મનુષ્યોને તેમના કેવળ દુર્ભાગ્ય ઉપર છોડી પરમાર્થ કે.પરાર્થ એ જ તેમને મહાન સ્વાર્થ દેવામાં કંઈ સજજનતાને ફલિતાર્થ થતો નથી. થઈ પડે છે અને ઉદાત્ત-ભાવનાશીલ વૃત્તિથી
For Private And Personal Use Only