________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सेवाधर्मः परमगहनो योगिनामपि अगम्यः।
(ગતાંક પૃષ્ઠ પર થી શરૂ ) લેખકઃ–. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ બી. એ., એલએલ. બી. સાદરા.
પોપITI સતાં વિમૂતરા એ સૂત્રને બંધાયેલા છે અને તેમાંથી તેઓ બચી શકે મહત્ત્વ આપીને જ શાસ્ત્રકારોએ “જયવયરાય”. તેમ નથી. પરંતુ સન્માન-પૂજા–પ્રતિષ્ઠા મેળવતા ના પ્રતિક્રમણ સૂત્રમાં ભવનિર્વેદ વગેરે સાધન- જે સ્થાનમાં તેઓ વિલસી રહેલ છે તે પ્રમાસામગ્રીની જીવનવિકાસ માટે માગણી કરેલ છે. ણમાં તેમની સમાજ પ્રત્યેની જવાબદારી વધારે તેમાં ા-પરમાર્થકરણનો ખાસ ગંભીર બનતી જાય છે. શાસ્ત્રના ફરમાન સમાવેશ કરેલ છે. પરોપકારવૃત્તિ-સેવાભાવના મુજબના વિધિ-વિધાનમાં, સાધુધર્મમાં મશમનુષ્યજીવનને ઉન્નત સ્થાન તરફ લઈ જાય પૂલ રહીને જ તેમણે અંગીકાર કરેલ વ્રતછે–સાધ્યને માર્ગે ગતિ કરાવે છે. પરોપકાર- નિયમના સિદ્ધાંતને કઈ પણ રીતે ડાઘ લાગવા પરાયણવૃત્તિમાંથી જ વિશ્વબંધુત્વની ભાવના વગર પણ તેઓ સમાજસેવાના કાર્યને અનેક ઉદ્દભવે છે. અને વિશ્વબંધુત્વની ભાવના પ્રકૂલ્લિત રીતે પ્રોત્સાહન આપી આગળ ધપાવી શકે તેમ થતાં-વિકસિત થતાં પ્રાણી માત્રની સેવા કરે છે, પરંતુ તે માટે તેમને ખરા જિગરની તમન્ના વાની, હરકોઈ પ્રકારે જોઈતી મદદ આપીને તેને હેવી જોઈએ, એટલું જ નહીં, પરંતુ દીર્ધદષ્ટિ, દુઃખદ સ્થિતિમાંથી બચાવી લેવાની ભાવના ઉદાત્ત વિચારસરણી અને વિવેકપૂર્વકની બુદ્ધિજાગૃત થાય છે. આવા પ્રકારની સેવા સાથે શક્તિને સદુપયોગ કરતા રહેવું જોઈએ. ધર્મ શબ્દ જોડવાથી અને તેને પરમ ગહનનું તેમ તો માત્ર સાધુવેશ જ હજારો ભદ્રિક વિશેષણ લગાડવાથી તેની ઉપયોગીતામાં-ફલ- પ્રાણીઓને તેમના તરફ આકર્ષી રહેલ છે–પ્રથમ દાયકતામાં અપરિમિત વૃદ્ધિ કરવામાં આવે છે. દઈને જ હજારે મનુષ્ય તેમના ચરણમાં આ ઉત્તમ કેટીને સેવાધર્મ ગીપુરુષો પોતાનું શિર ઝકાવે છે, અને વધારે પરિચયમાં માટે અગમ્ય હોવાનું કહેવામાં આવે છે, તે આવતા તેમનું ઉચ્ચ કેટીનું સાધુજીવન એવા અર્થમાં નહીં જ કે રોગી પુરુષને-સાધુ- શ્રદ્ધાળ જનોના હદયમાં ઊંચામાં ઊંચું સ્થાન મહારાજાઓને તે આચરવાની જરૂર જ નથી, મેળવે છે. સમાજના મોટા ભાગ ઉપર તેમના અગર તે તેઓ તેનાથી પર છે યા તો તેઓ
ઉપદેશની અસર ધાર્યું કામ પાર પાડી શકાય સેવા લેવાના જ હકદાર છે; પરંતુ સેવા કરે તેવી વાય છે તેમને પડતો બોલ ઝીલી લેવા વાની જવાબદારી તેમના શિર ઉપર લાવી શકાય
હજારો શ્રીમંત ખડેપગે તૈયાર હોય છે. તેમના જ નહિ, પણ અગમ્ય એટલે મુશ્કેલીથી આચરી
વચન માત્રથી લાખ રૂપિયા બીન જરૂરીયાતે શકાય-પ્રાપ્ત કરી શકાય.
ખર્ચાતા આપણે જોયું છે સાંભળ્યું છે, અને સબબ: સાધુમહારાજાએ પણ સમાજ આવા અનુત્પાદક ખર્ચા-બિનજરૂરી અગર પ્રત્યેની અમુક અંશેની જવાબદારી અદા કરવા ઓછી જરૂરિયાતવાળા વિષયને હદ ઉપરાંતનું –
For Private And Personal Use Only