SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ શ્રી આત્માનંદ પ્રકાશ : ચલાવ્યો. આ સંવત્સર વિક્રમની જન્મસાલથી જ પિતાની સરભદ્વારા પ્રત્યેક ભવિના હદ સુભાષિત ગણાય છે તેમ ગણત્રી કરતાં મળે છે. કર્યા હતા. ખ્રીસ્તી સંવત્સર તલવારના બળથી જેર મહારાજા વિક્રમને ભતૃહરિ નામે એક ભાઈ પામે, પણ વીર વિક્રમનો સંવત્સર તે તેના ઉચ્ચ હતા, જે યુગેશ્વર ગવાયા છે. વિવિધ કથાઓમાં સદ્દગુણેના બળે જ ચાલ્યું. એવા ચારિત્ર્યશીલ આ બંધુઓને સાથે યોજવામાં આવ્યા છે. જેને પરદુઃખભંજન પાલને ધન્ય છે ! ગ્રંથકારોએ આ વાતને વધારે પુષ્ટિ આપી છે. વિજય હૈ વીર વિક્રમને! ) આ યશસ્વી ભૂપાળના સમયમાં જૈન સાહિત્ય –er@ – મંગલ દીપક (મંગલ દી) મંગલમય સુખકારી નમું પ્રત્યે મંગલમય સુખકારી. મંગલ ભુવને મંગલમૂર્તિ વિરાજે જિન! જ્યકારી; સુરનર ગાવે મંગલગીતે, પ્રતિદિન મંગલકારી. નમું૧ મંગલકર! કરે મંગલ જિનપતિ! દયાઘન! દિલ દયા ધારી; ભવજલધિથી પાર ઉતારે, ભાગે મુજ ભીડ ભારી. નમું ૨ મંગલદાતા ! મંગલ આપ, ચિકૂપ સચ્ચિત્તધારી; વિશ્વપ્રકાશી વિશ્વના , વિન હરે વિનનિવારી. નમું૩ મંગલ દીપની નિર્મલ જ્યોતિ, અક્ષયસુખ કરનારી; મંગલફેરા ફરીને થાજે, કેશવ સંઘ શિવકારી. નમું ૪ સંઘવી કેશવલાલ નાગજીભાઈ-સાણંદ Eાળ નો નાનાdજનાના નાનાdi IndiaIBUUIની કોઇd For Private And Personal Use Only
SR No.531481
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy