SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા વિક્રમાદિત્ય લેખક: મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ. જેનાં પુણ્યવંત સ્મરણ અને યશોગાન બે સહસ્ત્ર મહારાજા વિક્રમાદિત્યની સર્વ રસપૂર્ણ અદભુત મહત્તા વર્ષથી “સંવત્સર' ગજાવે છે, તે પવિત્ર નામધારી કેણે ગાઈ નથી? અને એ મહત્તાથી કાણુ અભાગી પરદુઃખભંજન, આદિત્ય સમ પ્રતાપી, સંવત્સરપતિ આકર્ષા નથી ] અને “વાહ' શબ્દથી વીર વિક્રમમેળવે તે જીવવું ભારે થઈ પડે છે; કારણ કે હ૧૧ ૧ છે કે દિત્યને વધાવ્યા નથી ? માનવીને પશુને ખોરાક કામ આવે નહિ. નૂતન વર્ષનું મંગળપ્રભાત એ આ પરદુઃખભંજન પશુની જીવનવ્યવસ્થા કુદરતે માનવીથી વીર વિક્રમાદિત્યની યશકીર્તિભરી દ્વિતીય સહસ્ત્રાબ્દિનું જુદા પ્રકારની જ નિર્માણ કરેલી છે. માનવીના પવિત્ર પ્રથમ પ્રભાત. એ દિને કેણુ હીણભાગી જન આશરે રહી પરાધીનપણે જીવનારા પશુઓ ભાવભર્યા હદયે એ પ્રતાપી તૃપાળને નહિ સ્મરે? માનવીએ આપેલે કેટલેક અકુદરતી ખોરાક મહામારી, રોગ, મેંઘવારીથી નિરાશ પ્રજા સૈકાની પણ વાપરે છે; પરંતુ તે પોતાની મહેનતથી પૂર્ણતાની રાહ જોઈ રહી છે. સૈકાની પૂર્ણાહૂતિમાં નીપજેલા હોય છે. કુદરતે માનવીના જીવન દુઃખને વિનાશ અવશ્ય થશે, એમ આશ્વાસન નીર્વાહના સાધનમાં કે જે પશુઓની સહાય- પામતી ભારતીય પ્રજા મન મનાવી રહી છે. તાથી ઉત્પન્ન કરવામાં આવે છે તેમાં પશુના આ પ્રતાપી ભૂપાળ અને કવિકુલગુરુ મહાકવિ ખોરાકનો ભાગ રાખેલ છે; પણ પશુના ખાસ કાલિદાસની સાથે વિચાર કરતા વિક્રમાદિત્ય અને ખોરાકમાં માનવીના ખોરાકનો ભાગ રાખ્યા તેની સભાનાં નવ રત્ન સહેજે યાદ આવી જાય તેમ છે. નથી. કદાચ પશુના ખોરાકમાં વિધાતાએ 'તિર્વિદાભરણકાર જણાવે છે કેભૂલથી ભાગ રાખ્યા હતા તે વિલક્ષણ પ્રકૃતિના માનવી પશુઓને જીવવામાં મોટું વિદન ઉપ ધન્વન્તરિ, ક્ષurોડમfસંદરાસ્થિત કરત! આ પ્રમાણે પશુની જીવનવ્યવસ્થા वैताल्यभट्टघट्टकर्परकालिदासाः । તપાસતાં સ્પષ્ટ જણાય છે કે પશુઓ માણસને ख्यातो वराहमिहिरो नृपतेः सभायाम् જીવાડીને જીવે છે, જ્યારે પશુઓનું જીવન रत्नानिवै वररुचिर्नव विक्रमस्य ॥१॥" આવું પરોપકારી હોય છે તે પછી માનવ- કવિકુલગુરુ કાલિદાસ જેમ શ્રેષ્ઠ હતા, તે જીવન તે વિવેકી અને પશુઓ કરતાં પણ સિવાયના આઠ રને પોતાના વિષયમાં મહાપંડિત અત્યંત ઉત્તમ હોય છે, માટે માનવજીવનમાં હતા. માટે જ સર્વને “રત્ન'ની ઉપમા મળી હતી. જીવનારે તો અવશ્ય પ્રાણી માત્રને જીવાડીને ધન્વન્તરિ મહાવૈદ્ય, અમરસિંહ મહાન કેશકાર, અથવા જીવવા દઈને જીવવા માનવપ્રકૃતિને વરાહમિહિર મહાન જ્યોતિષાચાર્ય, વરરુચિ મહાન અનુસરીને વર્તવું જોઈએ. વાર્તિકકાર, અને ક્ષપણુક એટલે જૈનાચાર્ય, શ્રી ભગવાન સિદ્ધસેન દિવાકર મહાન નૈયાયિક અને For Private And Personal Use Only
SR No.531481
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy