SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવાડા યા જીવવા દે। અને જીવે ' 卐 નથી. ખીજા જીવાના કાળિયા કરીને તેના પણ કાળિયા કરવાનું જ. અજ્ઞાની માનવી ખીજા જીવાને મેાતને સ્વાધીન કરીને પેાતાનુ જીવન વધારી જીવવા તેમના શરીરાના ઉપયોગ કરે છે; પણ એમ જીવન ન વધી શકે. જીવન અને દેહ બંને જુદી વસ્તુએ છે. દેહથી દેહ પુષ્ટ બની શકે છે; પણુ જીવન પુષ્ટ બની શકતુ નથી. જીવનને પાષનાર જીવન હેાય છે અને તે બીજા જીવાને જીવવા દેવાથી પોષાય છે. ખીજા જીવાના જીવન વાપરી અમર ખનવાને બદલે પ્રભુશ્રી કહે છે કે: “સ'સારના જીવ માત્રને પાતપાતાના જીવનમાં જીવવા દો અને જો માત તેમના જીવનને કાળિયા કરવા આવે તેા તમારા જીવનને કાળિયા આપીને પણ તેમને જીવાડા. ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ જીવનાર માનવી સાધનની અછતમાં ધાન વેચી ધન સંઘરીને બીજાને મારે છે અને પાતે પણ મરે છે. ધાન વધારે હાય તા ધાન વેચી ધન ન કરતાં ધાન વગરનાને આપી જીવાડે તે દયાળુ માનવી-દેવના અવતાર-માનવ જીવનમાં પણ દેવની જેમ પૂજાય. તમારી પાસે ધાનના ઢગલા હાય અને ખીજ ધાન વગર મરતા હાય અને તમે નિર્દયતાના સ્વામી બનીને બેસી જાઓ, તા કેમ પાલવે ? ખૂટી જવાની આ શંકાથી, ભૂખે મરવાના ભયથી કે ધાન વેચી ધન ભેગુ‘ કરવાના લેાભથી “ આપણે શું ? ” એમ કહીને ઉપેક્ષા કરવી તે માનવપ્રકૃતિના માનવીને ન Àાલે. ધાનના ઢગલા અખૂટ હાય નહિ અને ધન ખાઇને જીવાય નહિ. તેા પછી ધાનનું ધન કરવા કરતાં ધાનથી જીવન ખચાવવા શુ ખાટુ છે ? જો બીજાના જીવન બચાવવામાં આવશે તેા ધાનના ઢગલા અખૂટ થશે અને પોતાનું જીવન પણ બચશે, માટે તથા જીવવા દેવામાં પ્રભુશ્રીએ જોયા છે. સંસા-નિર્દયતાના સ્વામી ખનવા કરતાં દયાના દાસ અનવું બહુ જ ઠીક કહેવાય. સંસારમાં સેવા અને પાપકાર કહેવાય છે અને કરાય છે, પણ તેનેા છેડા પેાતાના પ્રાણ અપણુ કરોને પણ બીજા જીવાને જીવાડવામાં રના જીવ માત્રને જીવવા દેનાર જ સ`સારને સાચા સેવકો કહેવાય છે અને તે જ સમગ્ર સંસારના સાચા સ્વામી બની શકે છે. સેવક અન્યા સિવાય સ્વામી બની શકાય નહિ, અને જીવન આપ્યા સિવાય પરોપકાર કહેવાય નહિ. જીવવાની ઇચ્છાવાળાને જીવવાનું સાધન આપવા બરાબર બીજો કચેા ઉપકાર હાઇ શકે ? માનવી સંસારના બધા ય. જીવામાં શ્રેષ્ટતમ કહેવાય છે. માનવજીવન ઉત્તમ કહેવાય છે. ઘેાડામાં ઘેાડા અપરાધે માનવી જીવી શકે છે. શેર આટા અને એ કપડાંના ગ્રાહક છે. માનવપ્રકૃતિના માનવીઓના જીવનને ટકાવવાને એક સરખાં જ સાધન હેાય છે. જીવવાના સાધનહીન માનવીને પોતાના શેર આટામાંથી પાશેર આટે આપીને માનવી જીવાડી શકે છે, અને પાતે પણ છવી શકે છે. બુદ્ધિહીન—નિય લાભના આશ્રયમાં For Private And Personal Use Only ઊગતે સૂર્ય માનવીને શેર આટા જોઇએ; પછી જીવન સૂર્ય આથમતા નથી. કુદરતે આપેલા જીવનના બધા ય સૂર્ય જોઇ શકે છે. ફક્ત શેર આટા વાપરનાર ગરીબ માણુસા પણુ સાઠ, સિત્તેર, એંશી અને સે। સુધીના જીવન વાપરતા દેખાય છે, માટે પ્રાણ્યે વધુ આપ્યુ હાય તા તમારે જીવવાને શેર આટા લઈ લે અને ખાકીનું જેના ઉપર પ્રારબ્ધ રૂતું હોય તેને જીવવાને આપેા; પણ જીવનમાં જેની જરાયે જરૂર નથી એવા મેવા, મિષ્ટાન્ન, સિનેમા, નાટક, મેાજશેાખમાં વાપરીને વેરી નાખશે નહિ. તમે માનવી છે! એટલે માનવીની સંભાળ વહેલી લેવી જોઇએ. તૂઠેલા દૈવ જીવનની જરૂરિયાત કરતાં વધારે જે તમને આપે છે તે વેરી નાખવાને માટે નહીં પણ ખીજાને જીવવા
SR No.531481
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy