________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ :
વિલંબ હતો તે અવગણીને મહેન્દ્ર, મૃગાવતી તેમજ “મૂખ, પથ્થરની મૂર્તિ એ પ્રમાણે આજ્ઞા કેદમાંથી મુક્ત કરેલા તરુણે અને ચેડા રક્ષકો લઇને આપી જ ન શકે. ફિકર નહીં મારી નજર સામે સીધે દેવીના મંદિરે પહોંચ્યો. પિતાની પાછળ ફરીથી દેવીને પ્રશ્ન કરે છે !' નરસિંહને આવવા જણાવ્યું અને તેને સાચી વાત માણિયદેવનું પાપ ભરાઈ ગયું હતું. એ સમજી જાહેર કરી દીધી હોવાથી તેને ગુહે માફ કર્યો. ગયો કે પિતાને પ્રપંચ ઉઘાડે પડી ગયે છે. નરસિંહને પુરોહિતનું મુખ પુનઃ જોવાની રંચમાત્ર જ્યાં નરસિંહ જ નથી ત્યાં દેવીને પ્રશ્ન કરવાથી શો ઈચછા ન હોવાથી તે મંદિર તરફ ન જતાં આચાર્ય અર્થ સરવાનો? શ્રીની ગુફા તરફ વળ્યો.
આમ જાણ્યા છતાં વેશ લીધે તે પૂરો ભજનવમીની રાત્રિ પૂર્ણ થવા આવી હતી છતાં વવો એ ઉક્તિ અનુસાર તે હાથ જોડી બોલ્યોઃ નરસિંહ આજ્ઞાનું પાલન કરી પાછો ફર્યો ન હોવાથી “દેવી ! મહામાયે! કાળીમાતે! જે આજ્ઞા આપી મહંત માણિક્યદેવ પિતાના કમરામાં ચિંતામાં પડ્યો હતો તે પુનઃ દેવાની કૃપા કરો.” પણ કાળીમાતા હતો. આ વેળા પૂજાના દિવસમાં રોજ થતાં સત્યા- તે ન જ બોલા. ગ્રહથી તેને ભારે સંતાપ ઊપજે હતે. વળી યાત્રાળુ “આજ પૂર્વે કઈવાર તે બેલા જ નહતા તે વર્ગમાં પિતાના વિષે થઈ રહેલા વિરુદ્ધ પ્રચારથી એકાએક આજે કયાંથી બેલે ?” પણ એનું મન ડોળાયમાન બન્યું હતું. સત્યાગ્રહી- તરત જ પદ્મનાભે એનું ગળું પકડ્યું અને કહ્યું: ઓની સૌ કોઈ પ્રશંસા કરતું એ જોઈ આવતી “મૂખના સરદાર ! દેવીના નામે જવાબ આપનાર કાલે શું બનશે? કાંઈ નવું તે નહીં જન્મે ? એ નરસિંહ જ્યાં હાજર નથી ત્યાં કોણ જવાબ આપપ્રશ્નોમાં એ લીન બન્યો હતો. મંદિરમાં દીવાને વાવાળું છે? આ જાતનું તરકટ કરી તે મને છેતર્યો, ઝાંખા પ્રકાશ પથરાયો હતો.
નિર્દોષ આત્માઓને હેડમાં નંખાવ્યા, અને હજારો ત્યાં એકાએક રાજવીના પગલાં પડ્યો. પ્રથમ તો મૂંગા પશુઓના ભોગ અપાવ્યા !' મહંતને લાગ્યું કે મોડે મોડો પણ નરસિંહ આવી હે નરાધમ ! આવું ભયંકર કામ તેં કેમ કર્યું ?” પહોંચ્યો. એકદમ તે કમરામાંથી બહાર આવ્યો અને માણિકદેવ આ સાંભળતાં જ શરમિંદે બની
જ્યાં પૂછવા જાય છે ત્યાં તે રાજવી પદ્મનાભને ગયે. એકદમ જોરથી દોડી દેવીની મૂર્તિ સાથે ગુસ્સાના આવેશમાં મૃગાવતી ને મહેન્દ્ર આદિ સાથે પિતાનું કપાળ અફાળ્યું. એકદમ રક્તની ધારા વહી જોયા. તરત જ કંઈ જુદું બન્યાની એને ગંધ આવી. રહી. પોકળ મૂર્તિ પુરોહિતના જોરદાર ધક્કાથી વાંકી એ સાથે જ એના ગાત્રો ગળવા માંડ્યા. એના થઈ ગઈ. એના મુખને ભાગ તૂટી ગયે. આમ હેશકશ ઊડી ગયા.
કરવામાં મહંતનો ઇરાદે આત્મહત્યા કરી, પોતાના ત્યાં તો પદ્મનાભને અધિકારસૂચક સ્વર સંભળાયો. શિરે આવેલ ભયંકર આરોપમાંથી છુટકારો મેળ
હરામખોર પુરોહિત ! મને સત્વર જવાબ આપ વવાને હતે પણ કુદરતને એ મંજૂર ન હોવાથી કે કાળીમાતાએ મૃગાવતીનું ખૂન કરવાની આજ્ઞા બર ન આવ્યો. રાજાએ સાથે આણેલા રક્ષકોને આપી હતી ?”
ઈશારો કર્યો અને તેઓએ જેના કપાળમાંથી લેહીની જેમ ડૂબતો આદમી તણખલાને પકડી બચવાનો ધારા વહી રહી છે એવા પુરોહિત માણિકદેવને પ્રયત્ન કરે તેમ નરસિંહની વાતથી અનભિજ્ઞ તે તરત જ પકડી લીધે. ધીમેથી બોલ્યો:
મંદિરમાં જ્યારે આ બનાવ બની રહ્યો હતો “મહારાજ, માતાએ આજ્ઞા આપી હતી.” ત્યારે બહાર તળેટીમાં પથરાઈ રહેલ યાતૃગણમાં
For Private And Personal Use Only