________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાડાત્રણ વાગ્યે બીજીવારની સભા થઈ, હેડ- તેમણે આચાર્ય શ્રીજીને ઘણી જ સુંદર શબ્દોમાં માસ્તર શ્રીયુત જયચંદજી બી. એ, બી. ટી. એ અભિનંદન આપ્યું હતું. આચાર્યશ્રીનું ઘણું જ સુંદર જીવનચરિત્ર સંભ- બપોરે બે વાગ્યેથી સવારના છ વાગ્યા સુધી ળાવ્યું હતું અને ગૌશાળા-પાંજરાપોળ માટે અપીલ બીઆ
તુ અને ગોરાળા-પાંજરાપોળ માટે અપાલ શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ-પંજાબની જનરલ કરી હતી. આચાર્ય શ્રીજીએ અહિંસા તત્ત્વપર માર્મિક મીટીંગ થઈ હતી. ઉપદેશ આપ્યો હતો અને દરેક જીવની રક્ષા કરવી
રાતના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી કવિ એ મનુષ્યની ફરજ છે વિગેરે થતાં ત્યાં તે માટે
દરબાર થથે હતા. તેમાં હિન્દુ, મુસલમાન પચીસેક સારો ફાળેા એકત્રિત થઈ ગયા હતા.
કવિશ્વર-સાક્ષરોએ આચાર્ય શ્રીજીની રસ્તુતિની કવિતાઓ ' સાડાત્રણ વર્ષની બાળાએ ભાષણ આપી સૌને
અને શેરા સંભળાવી આ મહાસવને શોભાવ્યો હતો. ચકિત કરી દીધા હતા. - રાતના નવથી બાર વાગ્યા સુધી થયેલ સભામાં આ શુભ પ્રસંગનો લાભ લેવા એંસીએક ગ્રામ વિદ્વાનોના ભાષણો થયાં હતાં.
નગરાના ત્રણેક હજાર સ્ત્રી પુરુષો પધાર્યા હતા જૈન કા. શુ. ત્રીજે નવ વાગ્યે જીરાનિવાસી બાબૂ જૈનેતર મુસલમાનો વગેરે સયાલકોટ, રાયકેટ, જમ્મુ રામજી પ્લીડરની અધધથતામાં શ્રી આત્માનંદ શહેર ગુજરાંવાલા લાહાર, અમૃતસર, બુધીયાના, પટ્ટો જૈન લાઇબ્રેરીની સ્થાપના થઇ. લાઇબ્રેરીના વગેરેથી હજારો પધારી પોતાની ભક્તિ પ્રદર્શિત વષયમાં પ્રમુખ મહાદયના અને પંડિત દ્વારકાનાથજી કરી હતી. લીડર, ૫. રામ કુમારજી, ઉસ્તાદ મેકિમચંદજી, કિશારી. આ પ્રસંગે ભાવનગર, પાલીતાણા મુંબઇ, લાલજી આદિના ભાષણ થયા હતા.
અમદાવાદ, કરાંચી, સૂરત, વડેકરા, નાનાવડાદરા, - આચાર્ય શ્રીજીએ ઉપદેશામૃતના પ્રવાહુ વહેવડા- મીયાગામ, કરજણ, સુરવાડા, બિજોવા, સાબર કંડલા વતાં સંસ્કૃત-પ્રાકત-હિન્દી ભણવા-ભણાવવા માટે મદસેલર, પાવાપુરી, બિહારશરીક, સમાના, પતીયાળા ભાર મૂકયો હતો, જેના પ્રભાવ સભા ઉપર સારો ગુજરાંવાળા, લુધીયાના, આગરા, દીલ્હી, ફાલના, પડયેા હતા.
માલેરકાટલા, ઇત્યાદિ સંખ્યાબંધ ગ્રામનગરથી શેઠીયાબાબુ હરવ શલાલજી રેલ્વે ગાડે (કે જેઓ શ્રીમદ્દ એના અને સંસ્થાઓના તારા અને પત્રો મુબારકવિજયાનંદસૂરિશ્વરજી મહારાજના સંબંધી થાય છે ) ખાદીના આવ્યા હતા તે સભામાં સંભળાવ્યા હતા.
શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર.
( શ્રી વર્ધમાનસૂરિકૃત.) પ૪૭૪ કપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમ તથા પૂર્વાચાયૅકૃત અનેક ગ્રંથમાંથી દેહન કરી શ્રોમન વર્ધમાનસૂરિજીએ સં. ૧૨૯૯ ની સાલમાં લખેલો આ અપૂર્વ ગ્રંથ છે.
આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવ, પાંચ કલ્યાણકા અને ઉપદેશક જાણુવા યોગ્ય મનનીય સુંદર ખેધપાઠા, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતોના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણાઢયું ચરિત્ર રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત. રોહિણી આદિની અનેક સંદર, રોચક, રસપ્રદ આહલાદક કથામાં આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે.
કિંમત રૂા. ૨-૮-૦ પાસ્ટેજ જુદું.
For Private And Personal Use Only