Book Title: Atmanand Prakash Pustak 041 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .........વર્તમાન સમાચાર............. ૭૪ મે વલ્લભ જન્મદિવસ મહોત્સવ. સંભળાવી કીમતી ઉપદેશ આપ્યો અને વાજતે ગાજતે શ્રી સંધ સહિત બન્ને દહેરાસરના દર્શનાર્થે પધાર્યા–શ્રી આદીશ્વર ભગવાનનું મુખ્ય દ્વાર સઢારે નિવાસી લાલા પનાલાલજીએ એક સો મણ ધીની બેલીથી ઉઘાડ્યો, બેરે રથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો અને પ્રમુખ મહેદયલાલા પાલશાહજી હકીમ સીયાલકેટનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું. રાતના બાબુ જ્ઞાનચંદજી રઈસ ગુજરાવાલાની અધ્યક્ષતામાં સભા થઈ શ્રીયુત પૃથ્વીરાજજી આદિ વિદ્વાનોના ભાષણ અને ભજનો થયા હતા. કા. સુ. ૨ શનીવારે અત્રેના હેડમાસ્તર શ્રીયુત જયચંદજી, બી, એ. બી, ટી એ મનનીય ભાષણ આપ્યું હતું શ્રી અંડિયાલા ગુરૂ (પંજાબમાં) માં આચાર્ય દશવાગે સયાલકોટનિવાસી લાલા ગોપાલશાહવર્ય શ્રીમદ્વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજને ૭૪ જીની અધ્યક્ષતામાં વિરાટ સભા ભરવામાં આવી, મે જન્મદિવસ કા. સુ. ૧, ૨, ૩ તા. ૨૯-૩૦- શિષ્ય પરિવાર સહિત આચાર્ય શ્રી મંડપમાં પધારતાં ૩૧. અકબર, ૧૯૪૩, આ ત્રણ દિવસને ઘણાજ ગગનભેદી જયનાદેથી વધાવી લેવામાં આવ્યા હતા. ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાયે. પહેલાં સંઘના સેક્રેટરી લાલા બનારસીદાસજી જૈને કા. સુ. ૧ ને સવારે આચાર્યશ્રીજીએ સ્મરણાદિ મંગલાચરણ કર્યું, બાબુ કીશોરીલાલજીએ ગુરુસ્તુતિ ઉપવાસથી જેમની અશક્તિ વધી ગઈ હતી કરી. સ્વાગત કમિટિના અધ્યક્ષ લાલા દુર્ગાદાસજી લોઢા એવા મહાત્માએ ધીમા અવાજે-અહિંસા કેવી શ્રેષ્ઠ અને પ્રમુખ મહદયના મનનીય ભાષણે થયા હતા. ચીજ છે એના પાલનથી આત્મા જાતે નિર્ભય બની શ્રી સંધ જડિયાલા ગુરુ શ્રી આત્મવલ્લભ જેન કેવી પ્રગતિ સાધે છે એ ટૂંકામાં સમજાવ્યું. લેકાએ મંડળ, શ્રી આત્માનંદ જેન કુમાર પ્રેમ સભા, શ્રી જે ધર્મના મૂળમાં અહિંસાનો મુખ્ય પાયો છે. વિજ્યાનંદ જૈન વાંચનાલય, શ્રી આત્મવલ્લભ જૈન એવા જૈન ધર્મને જયનાદ પિકાર્યો. બાલ સભા, સનાતનધર્મી મહાવીર દળ અને મુસલત્યાં તે એક બાજુએથી નરસિંહ દેડી આવ્યો. માનેના તરફથી આચાર્યશ્રીજીના પુનિત કરકમળમાં આચાર્યશ્રીના પગમાં પડી, અપરાધની ક્ષમા યાચી, અભિનંદન પત્ર અર્પણ કર્યા હતા. દયાધર્મને પ્રચાર કરવાનો નિયમ લીધો. સૌ પાછા ફર્યા. રાયકોટથી પધારેલા હેડમાસ્તર સિંધીખાં સાહેબે રાજવી પદ્મનાભે પિતાની પુત્રી મૃગાવતીનો હાથ આચાર્યશ્રીને અભિનંદન આપતાં આચાર્યશ્રીજીની ચંપાના રાજકુમાર મહેન્દ્રના હાથમાં સોંપ્યો. અર્થાત સ્તુતિ કરવા સાથે જણાવ્યું કે આપ કયામત ઉભયનો વિવાહ સંબંધ જોડ્યો. મૃગાવતીની લાંબા તક સહીસલામત રહે, ખુદા કરે કયામત સમયની આશા ફળી અને અહિંસાને વિજય થયો. આ હીના. દેઢ વાગ્યે જયનાદની સાથે સભા – –– સંપૂર્ણ. વિસર્જન થઈ હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22