Book Title: Atmanand Prakash Pustak 041 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ શ્રી આત્માનંદ પ્રકાશ : ચલાવ્યો. આ સંવત્સર વિક્રમની જન્મસાલથી જ પિતાની સરભદ્વારા પ્રત્યેક ભવિના હદ સુભાષિત ગણાય છે તેમ ગણત્રી કરતાં મળે છે. કર્યા હતા. ખ્રીસ્તી સંવત્સર તલવારના બળથી જેર મહારાજા વિક્રમને ભતૃહરિ નામે એક ભાઈ પામે, પણ વીર વિક્રમનો સંવત્સર તે તેના ઉચ્ચ હતા, જે યુગેશ્વર ગવાયા છે. વિવિધ કથાઓમાં સદ્દગુણેના બળે જ ચાલ્યું. એવા ચારિત્ર્યશીલ આ બંધુઓને સાથે યોજવામાં આવ્યા છે. જેને પરદુઃખભંજન પાલને ધન્ય છે ! ગ્રંથકારોએ આ વાતને વધારે પુષ્ટિ આપી છે. વિજય હૈ વીર વિક્રમને! ) આ યશસ્વી ભૂપાળના સમયમાં જૈન સાહિત્ય –er@ – મંગલ દીપક (મંગલ દી) મંગલમય સુખકારી નમું પ્રત્યે મંગલમય સુખકારી. મંગલ ભુવને મંગલમૂર્તિ વિરાજે જિન! જ્યકારી; સુરનર ગાવે મંગલગીતે, પ્રતિદિન મંગલકારી. નમું૧ મંગલકર! કરે મંગલ જિનપતિ! દયાઘન! દિલ દયા ધારી; ભવજલધિથી પાર ઉતારે, ભાગે મુજ ભીડ ભારી. નમું ૨ મંગલદાતા ! મંગલ આપ, ચિકૂપ સચ્ચિત્તધારી; વિશ્વપ્રકાશી વિશ્વના , વિન હરે વિનનિવારી. નમું૩ મંગલ દીપની નિર્મલ જ્યોતિ, અક્ષયસુખ કરનારી; મંગલફેરા ફરીને થાજે, કેશવ સંઘ શિવકારી. નમું ૪ સંઘવી કેશવલાલ નાગજીભાઈ-સાણંદ Eાળ નો નાનાdજનાના નાનાdi IndiaIBUUIની કોઇd For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22