Book Title: Atmanand Prakash Pustak 041 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવાડે યા જીવવા દો અને છો” [ નિર્દયતાને સાથી માનવી અસહ્ય માર મારે છે રાખે છે તેમણે તે પશુઓની જીવનદાતા તે તે પણ મૂંગે મેઢે સહન કરી લે છે. તરીકે જ સેવા કરવી જોઈએ, પણ કેવળ મૂંગા તિરસ્કાર કરી માલિક જેટલો ખેરાક આપે છે. પ્રાણી તરીકેની દયા લાવીને જ નહિ. આવા તેટલામાં સંતોષ માને છે; પણ ભૂખની કનડ- જીવનના ઉપકારી પશુઓને જીવાડવામાં ગતને લઈને બીજા ખોરાકની આશાથી ડેાળા અપરાધી બનવું પડતું નથી. કારણ કે કેવળ ફાડીને માલિકની રાહ જોયા કરે છે. થોડાંક જ વનસ્પતિ અને પાણીથી જીવનારાં હોવાથી એવાં પુન્યશાળી પશુ હશે કે જેમને પેટ ભરીને માનવી કરતાં પણ થોડાં અપરાધી છે, માટે ખેરાક મળતો હશે અને મહેનત ઓછી કરવી તેમના ઉપર નિર્દયતા કરનાર માનવી ઘાતકી પડતી હશે. જાનવરને સાથી જ કહી શકાય. પશુઓ માણસને દૂધ, દહીં, ઘી વગેરે સ્વાશ્રયમાં રહીને જીવનારા વનવાસી પશુઆપીને પડ્યું છે. સવારી આપે છે, ખેતર ખેડી પંખીઓને માનવીએ જીવવા દેવા જોઈએ. ધાન પેદા કરી આપે છે, તેમજ પશુ મરી પિતાના મોજશેખ માટે ભય-ત્રાસ આપ ન ગયા પછી માનવી તેના ચામડાનો અનેક રીતે જોઈએ. અને તેમના પ્રાણ લઈને ખુશી થવું ઉપયોગ કરે છે અને તેના મરેલા દેહની બીજી જોઈએ નહિ. બીજાને દુઃખ આપીને આનંદ વસ્તુઓ પણ માનવી પોતાના જીવનના સાધન માનનાર માનવી ન કહી શકાય, પણ દાનવ જ તરીકે અનેક પ્રકારે વાપરે છે. માનવીને કહેવાય. માનવજીવનમાં જીવનાર તે બીજાને જીવવાના સાધન મેળવવામાં પોતાનું જીવન સુખ-શાંતિ આપીને જ પિતાને કૃતાર્થ માનનાર અર્પણ કરનાર પશુઓને ભૂખ-તરસે મારી હોય છે. જે દુ:ખ, ત્રાસ, ભય અને મત આપણને અને ક્રૂરતા વાપરીને પ્રાણ લેનાર માનવી પસંદ નથી, તે બીજાને શા માટે આપવાં હિંસક જાનવર જ કહી શકાય. કાંઈ પણું જોઈએ, આટલો પણ વિવેક જેનામાં ન હોય તે ઉપકાર ન કરવા છતાં પણ માનવદેહ તથા માનવજીવનનું ફળ મેળવવાનો અધિકારી જીવનને ઉત્તમ સમજીને જ દુ:ખી માનવીઓને નથી. પશુપક્ષીઓના શરીરથી પિતાનું શરીર જીવાડવા દયા કરીને જીવવાના સાધન આપવામાં પિષવાને ખોરાક તરિકે ઉપયોગ કરવા જ આવે છે, પણ પશુઓ તો માનવીઓને જીવવામાં તેમના પ્રાણ લેનારાઓ માનવદેહ હોવા છતાં સહાય કરે છે, એટલે અત્યંત ઉપકારી હોવાથી પણ સિંહ જેવા હિંસક જાનવરોના જીવનમાં પિતાના પાલકની જેમ તેની સેવા કરવી જોઈએ. જીવે છે. વનવાસી પશુએ વગડામાં કુદરતી પશુઓ માનવીઓને જીવાડવામાં જેટલે આત્મ- નીપજેલાં વનસ્પતિ તથા પાણે વાપરીને જીવે ભેગ આપે છે તેટલો માનવી નથી આપી છે. માનવીની જેમ બુદ્ધિ, વિવેક તથા હાથ શક્તા. જે પશુઓમાં વિવેકબુદ્ધિ હોય તે આદિ અવયની ખામીને લઈને કુદરતે પશુઉપકાર કરવામાં માનવી કરતાં વધી જવાથી એને ભાજીપાલ ખાઈને જીવવાના અધિકારી વધુ લાભ મેળવી શકે છે. ઉપકાર કરવામાં બનાવ્યા છે. માનવીઓની પાસે બુદ્ધિ આદિની કંસ-વિવેક વગરને માનવી પશુ કરતાં પણ સામગ્રી હોવાથી પોતાના જીવનનિર્વાહ માટે હલકે છે. માટે તેને જે પશુ જેવો કહેવામાં તેમને અન્ન આદિ ઉત્પન્ન કરવામાં પરિશ્રમ આવે છે, તે ભૂલ થાય છે. જે માનવીઓનાં કરે પડે છે. જે માનવી ખેતી આદિને જીવન ખાસ પશુઓનાં જીવન ઉપર આધાર વ્યવસાય કરી જીવનનિર્વાહનું સાધન ન For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22