Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશના ચાલતા ( અઢારમા ) વર્ષની અપૂર્વ ભેટ, શ્રી ઉપદેશ સિત્તરિગ્રંથ-ભાષાંતર. શ્રી આત્માનંદ પ્રકાશના સુનગ્રાહાને આ અઢારમા વર્ષને માટે શ્રી ઉપદેશ સિત્તરિ" (અપૂર્વ ઉપદેશ સાથે અનેક કથાઓ સહિત) સુમારે વીશ ફારમના મોટા ગ્રંથ ભેટ આપવા માટે છપાઇ તૈયાર થયેલ છે, આવી સખ્ત મેધવારી છતાં દર વર્ષે નિયમિત ભેટ આટલા ફારમની મેાટી ભેટની મુક ( માસિકનું લવાજમ કાંઇ પણ નહિ વધાર્યા છતાં ) આપવાના ક્રમ માત્ર આ ( સભાએજ રાખ્યા છે, તે અમારા માનવ તા ગ્રાહકાતી ધ્યાનબહાર હરોજ નહી, તેનું કારણ માત્ર જૈન સમાજને સસ્તી કિંમતે-માછી કિંમતે વાંચનને! મ્હાળેા લાભ આપવાના હેતુને લઇનેજ છે. જેથી દરેક જૈન બંધુએ આ માસિકના ગ્રાહક થઇ તેના લાભ લેવા સાથે જ્ઞાન ખાતાને ઉત્તેજન આપવા ચુકવું નહિ. અમારા માનવ તા ગ્રાહકાને આ વર્ષની ભેટની બુક આવતામાસથી વી. પી. થી મોકલવાનું શરૂ થશે જેથી જે ગ્રાહક મહાશયે અત્યારસુધી માસિકના ગ્રાહક રહ્યા છતાં વી પી ન સ્વીકારવુ હોય તેમણે હાલમાંજ અમેને પત્ર દ્વારા જણાવવુ કે જેથી નાહક જ્ઞાન ખાતાને નુકશાન ન થાય; પર ંતુ બાર માસ સુધી ગ્રાહક રહી કા રાખી પછવાડે ભેટની બુકનુ લવાજમ વસુલ કરવા વી. પી. થી મેકલવામાં આવે, ત્યારે પાછી મેાલી નકામા ખર્ચ કરાવી વિના કારણુ જ્ઞાન ખાતાને નુકશાન કરવું અને તેના દેવાદાર રહેવું તેમ પાસ્ટ ખાતાને નકામી તકલીફ આપવી તે યોગ્ય નથી. માટે જેઓને ગ્રાહક ન રહેવું હોય તેઓએ અમાને સ્પષ્ટ ખુલાસે લખી જણાવવા એવી નમ્ર સુચના કરીયે છીયે. જલદી મગાવા. For Private And Personal Use Only જલદી મગાવા. માત્ર થાહીજ નકલા સીલીંકે છે. “ શ્રીદેવભક્તિમાળા પ્રકરણ ગ્રંથ. ( જેમાં પાંચ પ્રકારની પરમાત્માની ભક્તિના સમાવેશ કરવામાં આવેલ છે ) ઉપરાક્ત ગ્રંથ જેમાં પરમાત્માની ભક્તિનું સ્વરૂપ. ૧ પૂજા ભક્તિના પ્રભાવ ૨ આજ્ઞા ભક્તિ, ૩ દેવ દ્રવ્ય સરક્ષણ ભક્તિ ૪ મહાત્સવ ભક્તિ, ૫ તીર્થ યાત્રા ભક્તિ એ પાંચ પ્રકારની ભક્તિનું આગમ પ્રમાણે અને શાસ્ત્રીય દૃષ્ટાંતે આપી શકા સમાધાન સહિત યથાર્થ સ્વરૂપ આ ગ્રંથમાં લખવામાં આવ્યુ છે. આ ગ્રંથના લેખક પંન્યાસજી દેવવિજયજી મહારાજ છે. ગ્રંથ ખરેખર મનનીય અને પ્રભુ ભક્તિ કરવા માટે એક ઉત્તમ સાધન અને આલ ખનરૂપ છે; તેમજ પ્રાણીને માક્ષ માગે જવા માટે એક નાવ રૂપ છે. આ ગ્રંથ પ્રથમથી છેવટ સુધી વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. ઉંચા ઈંગ્લીશ કાગળા ઉપર સુંદર ગુજરાતી ટાઇપથી તે પ્રકટ કરવામાં આવ્યા છે. ખાદ્ય અને અભ્ય ંતર બ ંને પ્રકારથી સુÀાભિત કરવામાં આવેલ છે. પચીશ ક઼ારમ મશે હુ પાનાના આ ગ્રંથ જેની કિંમત માત્ર ૩. ૧-૪-૦ સવા પોસ્ટેજ જુદું. માત્ર નુજ કાપી બાકી છે. જોઈએ તેમણે આ સભાને શિરનામે લખી મંગાવવા, 97

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 30