Book Title: Atmanand Prakash Pustak 018 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 300 શ્રી આત્માનંદ પ્રકાશ. ૧૪૯ પાપી લેાકા સાથે સબંધ રાખવા સર્વ પ્રકારના અનર્થ ને પેઢા કરનાર જાણવા. ૧૫૦ ક્ષત ( ધારા ) ઉપર ક્ષાર નાંખવા જેવું કૃપાળુ સજ્જને તે નજ કરે. ૧૫૧ ક્ષમા–સહનશીલતા-સમતા વગરના સઘળા ગુણા એકલા શેાભા પામતા નથી. ૧૫૨ જ્ઞાનીના રૂપ ( કૃતિ ) થી જાતિ એળખાય છે. જાતિથી શુભાશુભ આચાર જાય છે. સદાચારથી ગુણા પ્રકાશે છે અને સદ્ગુણૢાવડે સત્ત્વ ઝળકી નીકળે છે. મુર્ખ શતક ( લે॰ મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ ) ૧ અધિકારધારી કામદાર ઉપર સ્નેહબદ્ધ આશા રાખનાર. ૨ મત્રી નિય-દયાહીન હાવા છતાં નિર્ભયતા માનનાર. ૩ કૃતાનું હિત કરી તેની પાસેથી પ્રત્યુપકારની આશા રાખનાર. ૪ નિર્ગુણ ( એ કદર ) ની પાસે ગુણ્—લાભ મેળવવા ઇચ્છનાર. ૫ શરીર નીરાગી છતાં દવા દારૂ કરતા રહી શરીર મીગાડનાર. ૬ શરીરે રાગીલા છતાં પથ્ય પાળવામાં ઉપેક્ષા કરનાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ લેાલવશ ખર્ચના ભયથી સ્વજન કુંટુબી સાથે સંપ રાખવાને બદલે તેમની સંગાતે ક્લેશ-કુસંપ કરનાર. ૮ તથા પ્રકારના વચન ચેાગે મિત્રથી વિરક્ત થઇ જનાર. ૯ ગુણ–લાભ મળવાના પ્રસંગે આળસ કરનાર, ૧૦ પૈસાપાત્ર છતાં ફ્લેશ-કુસ`પમાં પ્રીતિ રાખનાર, ૧૧ કાઇ ન્યાતિષી ( જોશી ) ના કથન ઉપરથી રાજ્યની ઇચ્છા રાખી સ્વ ઉચિત આચરણની ઉપેક્ષા કરી લેનાર. ૧૨ મૂર્ખ નિટેલની સલાહ મુજબ ચાલનાર. ૧૩ દુ ળ-અનાથ-ગરીબને પીડા ઉપજાવવામાં બહુાદુરી લેખનાર, સરક્ષણ કરવાને બદલે તેને સતાવનાર. ૧૪ પ્રગટ-પ્રસિદ્ધ દાષ ( કલંક ) વાળી સ્ત્રી ઉપર પ્રીતિ રાખનાર--તેની સાથે અનુચિત વ્યવહાર કરનાર, ૧૫ વિદ્યા—વિજ્ઞાન-કળાના અભ્યાસ કરવામાં મદ આદર કરનાર ( ઉત્સાહ વગરના–મંદ ઉત્સાહી. ) ૧૬ અન્યાએ કમાઇ સંચય કરેલ દ્રવ્યને ઉડાવી દેનાર. ૧૭ વિવેકશૂન્યતાવડે રાજાદિક જેવા દખદા રાખનાર. ૧૮ જાહેર રીતે રાજાદિક મોટા લેાકેાની નિંદા કરનાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30