Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rg. N. B.431.
श्रीमधिजयानन्दसूरि सद्गुरुभ्यो नमः
15 आत्मानन्दप्रकाशन
TLE
000000002066
28C-RELEADIANSIDERERABAD
स्रग्धरावृत्तम् ।
।
999990००००००००००००००००००००००००000000000oooooo
लक्ष्मीवान स्वीयलक्ष्मी विसृजतु परमौदार्ययुक्तः सुकार्ये विद्यावान् स्वीय विद्यां वितरतु परमादादराद्वै सुशिष्ये । लक्ष्मीविद्यायं तभिवस्तु परमैक्येन सर्वेषु सत्सु।
आत्मानन्द प्रकाशाद्' भवतु मुखयुतो मर्त्यलोकोऽपिनाकः ॥१॥ पु. १८. वीर सं. २४४८ ज्येष्ट आत्म सं. २६ - अंक ११मो प्रकाशक-श्री जैन आत्मानन्द सभा-भावनगर,
વિષયાનુક્રમણિકા
५४.
विषय. ( ૧ સમયનો સદુપયોગ. .. . ૨૮૩ ( ૨ સ્વ એાળખાણ સબૂ ધી સ્થળ
विधारणा.............. २८८
शतिमय बननी घटना....२६३ હિં જ ધમ -શ્રદ્ધાળુ યાત્રિક જનાને અતિ
अत्यनी सूयना....... २६४
विषय. ૫ ઉપમિતિ ભવપ્રપંચ કથામાંથી
रक्षा क्या . भुभशत. ... ...
अथावदाउन, ...... ૮ વતમાન સમાચાર.
२८७
३०३ 304
વાર્ષિક મૂલ્ય રૂટપાલ ખર્ચ આના ૪, આનદ ડીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ કટલુભાઇએ છાપ્યું-ભાવનગર.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશના ચાલતા ( અઢારમા ) વર્ષની અપૂર્વ ભેટ, શ્રી ઉપદેશ સિત્તરિગ્રંથ-ભાષાંતર.
શ્રી આત્માનંદ પ્રકાશના સુનગ્રાહાને આ અઢારમા વર્ષને માટે શ્રી ઉપદેશ સિત્તરિ" (અપૂર્વ ઉપદેશ સાથે અનેક કથાઓ સહિત) સુમારે વીશ ફારમના મોટા ગ્રંથ ભેટ આપવા માટે છપાઇ તૈયાર થયેલ છે, આવી સખ્ત મેધવારી છતાં દર વર્ષે નિયમિત ભેટ આટલા ફારમની મેાટી ભેટની મુક ( માસિકનું લવાજમ કાંઇ પણ નહિ વધાર્યા છતાં ) આપવાના ક્રમ માત્ર આ ( સભાએજ રાખ્યા છે, તે અમારા માનવ તા ગ્રાહકાતી ધ્યાનબહાર હરોજ નહી, તેનું કારણ માત્ર જૈન સમાજને સસ્તી કિંમતે-માછી કિંમતે વાંચનને! મ્હાળેા લાભ આપવાના હેતુને લઇનેજ છે. જેથી દરેક જૈન બંધુએ આ માસિકના ગ્રાહક થઇ તેના લાભ લેવા સાથે જ્ઞાન ખાતાને ઉત્તેજન આપવા ચુકવું નહિ. અમારા માનવ તા ગ્રાહકાને આ વર્ષની ભેટની બુક આવતામાસથી વી. પી. થી મોકલવાનું શરૂ થશે જેથી જે ગ્રાહક મહાશયે અત્યારસુધી માસિકના ગ્રાહક રહ્યા છતાં વી પી ન સ્વીકારવુ હોય તેમણે હાલમાંજ અમેને પત્ર દ્વારા જણાવવુ કે જેથી નાહક જ્ઞાન ખાતાને નુકશાન ન થાય; પર ંતુ બાર માસ સુધી ગ્રાહક રહી કા રાખી પછવાડે ભેટની બુકનુ લવાજમ વસુલ કરવા વી. પી. થી મેકલવામાં આવે, ત્યારે પાછી મેાલી નકામા ખર્ચ કરાવી વિના કારણુ જ્ઞાન ખાતાને નુકશાન કરવું અને તેના દેવાદાર રહેવું તેમ પાસ્ટ ખાતાને નકામી તકલીફ આપવી તે યોગ્ય નથી. માટે જેઓને ગ્રાહક ન રહેવું હોય તેઓએ અમાને સ્પષ્ટ ખુલાસે લખી જણાવવા એવી નમ્ર સુચના કરીયે છીયે.
જલદી મગાવા.
For Private And Personal Use Only
જલદી મગાવા.
માત્ર થાહીજ નકલા સીલીંકે છે.
“ શ્રીદેવભક્તિમાળા પ્રકરણ ગ્રંથ.
( જેમાં પાંચ પ્રકારની પરમાત્માની ભક્તિના સમાવેશ કરવામાં આવેલ છે ) ઉપરાક્ત ગ્રંથ જેમાં પરમાત્માની ભક્તિનું સ્વરૂપ. ૧ પૂજા ભક્તિના પ્રભાવ ૨ આજ્ઞા ભક્તિ, ૩ દેવ દ્રવ્ય સરક્ષણ ભક્તિ ૪ મહાત્સવ ભક્તિ, ૫ તીર્થ યાત્રા ભક્તિ એ પાંચ પ્રકારની ભક્તિનું આગમ પ્રમાણે અને શાસ્ત્રીય દૃષ્ટાંતે આપી શકા સમાધાન સહિત યથાર્થ સ્વરૂપ આ ગ્રંથમાં લખવામાં આવ્યુ છે. આ ગ્રંથના લેખક પંન્યાસજી દેવવિજયજી મહારાજ છે. ગ્રંથ ખરેખર મનનીય અને પ્રભુ ભક્તિ કરવા માટે એક ઉત્તમ સાધન અને આલ ખનરૂપ છે; તેમજ પ્રાણીને માક્ષ માગે જવા માટે એક નાવ રૂપ છે. આ ગ્રંથ પ્રથમથી છેવટ સુધી વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. ઉંચા ઈંગ્લીશ કાગળા ઉપર સુંદર ગુજરાતી ટાઇપથી તે પ્રકટ કરવામાં આવ્યા છે. ખાદ્ય અને અભ્ય ંતર બ ંને પ્રકારથી સુÀાભિત કરવામાં આવેલ છે. પચીશ ક઼ારમ મશે હુ પાનાના આ ગ્રંથ જેની કિંમત માત્ર ૩. ૧-૪-૦ સવા પોસ્ટેજ જુદું. માત્ર નુજ કાપી બાકી છે. જોઈએ તેમણે આ સભાને શિરનામે લખી મંગાવવા,
97
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે છ મા કે પ્રકાશ છે BR-૦૭-~~ -~ક૬–૭છ— —ક —UR 2. इह हि रागद्वेषमोहाद्यभिनूतन संसारिजन्तुना के शरीरमानसानेकातिकटुकदुःखोपनिपात
पीडितेन तदपनयनाय हेयोपादेय
पदार्थपरिज्ञाने यत्नो विधेयः
पुस्तक १८ ] वीर संवत् २४४८ ज्येष्ट. आत्म संवत् २६. [ अंक ११ मो.
સમયનો સદુપયેગ.
( વિઠ્ઠલદાસ મૂ શાહ.) " Eacn day is a litte life.” “પ્રત્યેક દિવસ આપણા જીવનને એક અંશ છે.” પ્રિય વાંચકા ! ગત લેખમાં એ બતાવવામાં આવ્યું કે મનુષ્યનું સૌથી પહેલું કર્તવ્ય શારીરિક સ્વનું રક્ષણ કરવું તે છે. નિરોગીતા વગર કઈ પ્રકારની ઉન્નતિ યથેષ્ઠ સમયમાં કદિ પણ થઈ શકતી નથી પરંતુ જે આપણે કેવલ સ્વસ્થ રહીને અન્ય વિષયે તરફ દુર્લક્ષ કરીએ તે પણું આપણું મનુષ્ય-જીવન સફલ થઈ શકતું નથી કેમકે આ જીવન અનેક વાતનું મિશ્રણ છે અર્થાત્ આપણું સાંસારીક સફલતાના અનેક અંગ છે જે આરેગ્યતા ઉન્નતિનું મૂળ છે તે સમયને સદુપગ કરે તે પણ આત્મનિતિનું એક પ્રધાન અને અત્યાવશ્યક અંગ છે.
જે આપણે ધ્યાન પૂર્વક વિચાર કરશું તે આપણને પ્રતીત થશે કે સમય” જ સૌથી અધિક કીમતી વસ્તુ છે પરંતુ જે ખરું કહેવામાં આવે તે આપણે કોઈ પણ વસ્તુને સમયથી અધિક દુરૂપયેગ કરતા નથી, ઘણે ભાગે લોકો ધન સંબંધી વાતમાં કંઈક વિશેષ વિચાર કરે છે પરંતુ તે સમયની લેશ પણ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
દરકાર કરતા નથી. સમય ધન કરતાં પણ અધિક મૂલ્યવાન છે, નષ્ટ થયેલું દ્રવ્ય મહેનત કરવાથી પુન: પ્રાપ્ત થઈ શકે છે, ભૂલાયેલી વિદ્યા પુન: પઠનથી પણ પ્રાપ્ત કરી શકાય છે. બગડેલું સ્વથ્ય પણ ઔષધોપચારથી સુધરી શકે છે પરંતુ ગયેલે સમય ગમે તેટલા પરિશ્રમથી પણ કદિ પ્રાપ્ત થઈ શકતે નથી. ઈંગ્લાંડની રાણી એલીઝાબેથને મૃત્યુ સમય નિકટ આવ્યું ત્યારે તે બેલી ઉઠી કે–જે કઈ મને એક ક્ષણ પણ બચાવે તે તેને અસંખ્ય દેલત આપવામાં આવશે પરંતુ પશ્ચાત્તાપ કરવાથી શું વળે? પિતાનાં જીવન-કાળમાં તે તેણે એવી સેંકડે “ક્ષણ” ની જરા પણ પરવા કરી નહતી હવે તે અસંખ્ય દોલત અને સમસ્ત રાજ્ય અર્પણ કરે તે પણુ ગયે સમય પુન: કેવી રીતે પ્રાપ્ય થઈ શકે ? જે કંઈ પણ મળી શકે એમ હોય તે તે પશ્ચાત્તાપજ !! સ્મરણમાં રાખે કે સમયની યથાર્થ કિંમત નહિ સમજવાથી એક દિવસ આપણને પણ ઘેર પશ્ચાતાપ કરે પડશે સત્ય કહ્યું છે કે—
- The moments we forego
Eternity it self cannot retrieve.” જે ક્ષણ આપણે નકામી ગુમાવી દઈએ છીએ તે પાછી આપવાને સંસારમાં કઈ પણ સમર્થ નથી, ગયેલો સમય બોલાવવાથી પાછું આવતું નથી, ખરીદવાથી પુન: મળી શકતા નથી, જે સમય એટલે બધે બહુમુલ્ય છે તે આપણે એક ક્ષણ પણ વ્યર્થ જવા દેવી જોઈએ નહિ.
સમયનું મહત્વ આટલું બધું હોવા છતાં આપણે તે કેવી રીતે ગુમાવીએ છીએ માત્ર આપણી અસાવધાનીથી. જુઓ! આપણે સવારનો સમય એવા વિચારમાં ગુમાવીએ છીએ કે આ સમયનું કામ આપણે પળવારમાં કરી લેશું, એનો અર્થ એ થાય છે કે આપણી પાસે સે રૂપીયા છે જેમાંથી આપણે પચાસ રૂપીયા ફેંકી દઈ શકીએ છીએ. સવારમાં કરવાનું કાર્ય બીજા સમય માટે મુતવી રાખવાથી તે કાર્યની સિદ્ધિ સંશયુક્ત થાય છે એટલું જ નહિ પણ આપણામાં આલસ્યરૂપી શત્રુનું પ્રાબલ્ય વધતું જાય છે. ઘણા લેકે પિતાને સમય પહેરવા ઓઢવામાં અને પોતાને સ્વાંગ બનાવવામાં વ્યર્થ ગુમાવે છે? તેઓ દિવસ રાત તે પ્રકારની ચિંતા રાખ્યા કરે છે એનાથી શું લાભ થાય છે? તે લોકે અવશ્ય બહારથી સુંદર દેખાવા લાગે છે પણ એટલાથી કંઈ વળતું નથી. શરીર કપડાં વગેરે બાહ્ય દેખાવ ઉપર અવશ્ય ધ્યાન આપવું જોઈએ પરંતું તેમાંજ આપણા જીવનની સાર્થકતા ન માનવી જોઈએ. પણ લોક પિતાને ઘણું ખરે સમય ઠઠ્ઠા મશ્કરી કરવામાં ગુમાવે છે અને તેને મને વિશ્રામ કહ્યા કરે છે એ ઠીક નથી. ઉદાહરણથી આપણને ભેજન સમયે થોડું દૂધ પણ મળવું જોઈએ પરંતુ એકલા દૂધથી કામ ચાલતું નથી. યુવાવસ્થાને સમય આપણે આનંદ કરવામાં તેમજ મજા ઉડાવવામાં ખરાબ રીતે ગુમાવીએ છીએ.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયને
સદુપયોગ.
૮૫
આપણા આખા દિવસ બહારનાં કામે! કવામાં પસાર થાય છે. થાડે। સમય અહીં તહીં ફરવામાં, થોડા વખત ગપ્પા મારવામાં, થોડા સમય આરામ લેવામા એ રીતે આખા દિવસ પસાર થઇ જાય છે પરંતુ યાદ રાખવુ જોઇએ કે—દિવસ ઉગે અને દિવસ આથમે છે એ રીતેજ આખું જીવન પૂર્ણ થઇ જશે. ”
કેટલાક લેાકેા કાંઇ લખવા વાંચવાની ઇચ્છા થાય છે તે એકાદ જેવુ તેવુ પુસ્તક લઇને વાંચવા લાગે છે પરંતુ જ્યારે મન થાકી રહેલુ હાય છે અથવા અન્ય વાતામાં લાગેલુ હાય છે ત્યાં વાંચવાથી કશે લાભ થતા નથી. વળી કેટલાક લેાકેા નકામા પુસ્તક વાંચવામાં સમય ગુમાવે છે, કેટલાક વાંચવાની યેાગ્ય પદ્ધતિ નહિ જાણવાથી પેાતાના સમય ગુમાવે છે. અનેક મનુષ્યે એવા જોવામાં આવશે કે જેએ પેાતાની વમાન અવસ્થાની સાથે લેશ પણ સંબંધ નહિ ધરાવનારા પુસ્તકો વાંચ્યા કરે છે એમ કરવાથી કશે લાભ થતા નથી.
.
એમ આપણે અનેકરીતે સમય ગુમાવીએ છીએ. પ્રથમ આપણને તે આછુ માલુમ પડે છે પરંતુ જ્યારે આપણે જીવનના સમાપ્તિ-શિખર ઉપર ચઢીને જોઇએ છીએ ત્યારે સમયના અનેક નાનાં નાના કટકા જ્યાં ત્યાં નકામા વેરાએલા નજરે પડે છે. વિચારણીય વાત છે કે જે ક્ષણેાને નકામી ગણીને આપણે ~ ગુમાવીએ છીએ તે નકામી નાની ક્ષણે! ઉપયેગમાં લેવાથી કેાઇ ઉદ્યોગી પુરૂષ એકાદ એ નવી ભાષાએ શીખી લે છે. આ આપણા દેશમાંજ કેટલાક એવા ઉદ્યોગી પુરૂષ જોવામાં આવે છે કે જે જેઓ નોકરી કરવા છતાં ગ્રંથસંપાદનનુ કાર્ય કરે છે અથવા અન્ય વ્યવસાયની સાથે સાહિત્ય-સેવા દેશસેવા અને પરાપકાર જેવા મહાપવિત્ર કાર્યો કરવા માટે સમય બચાવી તે કાર્યો બજાવે છે. એટલુ નિશ્ચયપૂર્વક કહી શકાય કે સંસારમાં જેટલા પ્રસિદ્ધ વિદ્વાન થયા છે તેઓની સફલતાની કુંચી વાસ્તવિક રીતે તેઆના સમયના–પ્રત્યેક ક્ષણના-સદૃપયાગમ જ રહેલી છે. તેમાંના ઘણાતા કાઇ પ્રકારના વિશેષ સ્વાભાવિક અને જન્મસિદ્ધ ગુણુ વગર કેવલ પેાતાના અચલ પશ્રિમથીજ-દરેક ક્ષણના ઉચિત ઉપયાગ કરીને પોતાના નામ ક્રતિજ્ઞામાં અમર કરી ગ છે. એવા મહા પુરૂષોના સુચિરતાથી ઇતિહાસ Àાભી રહ્યો છે. તે આએ પ્રત્યેક ક્ષણને તુચ્છ સમજીને તેને ગુમાવી હાત તે તેઓ પોતાનાં સમસ્ત જીવનમાં કંઇ કાર્ય સાધી શકત નહિ એ નિર્વિવાદ છે.
ઉપર્યુ ક્ત વાતાથી એટલુ સિદ્ધ થાય છે કે આપણે ક્ષણેક્ષણને સદુપયેાગ કરવાથી આશ્ચર્યકારક કાર્યો કરી શકીએ છીએ. એનાથી એટલુ' પ્રકટ થાય છે કે આજકાલના લેાકેા ‘ કુરસદ નથી ’ એમ કહીને કેવળ પોતાનુ આસ્ય પ્રદર્શિત કરે છે. એ કથન કેવળ સ્વાથી લેાકાને શેલા આપી શકે છે. જે મનુષ્યા · સમય નથી મળતે' એવી ફાંદ કર્યો કરે છે તેમાંના ઘણાખરા તે વાસ્તવિક રીતે સમયનુ
C
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
મૂત્યજ જાણતા નથી. સમય બચાવવા ચાહીએ તે અવશ્ય બચાવી શકાય છે, માત્ર ઈચ્છા હોવી જોઈએ. ઘણું મનુષ્ય એવા પણ જોવામાં આવે છે કે જેઓ કંઈ સારું કાર્ય કરવા માટે “ઉત્તમ તકની રાહ જોયા કરે છે, એ પણ ઠીક નથી. સારાં કાર્યને પ્રારંભ કરી દેવો જોઈએ; “ઉત્તમ તક” ની રાહ જોઈ બેસી રહેવાથી કેવળ સમય નષ્ટ થાય છે. સમય તે એજ ઉત્તમ ગણાય છે કે જેમાં ઉત્તમ કાર્યનો પ્રારંભ કરવામાં આવે. પરંતુ એક વાત અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ કાર્ય એકાએક ક્ષણિક સમાં આવીને કરી નાંખવું જોઈએ નહિ. એમ કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી, કોઈ પણ કાર્ય ધીમે ધીમે અને થોડું થોડું કરે, પરંતુ તે હમેશાં દઢતાપૂર્વક કરે; પછી તમારાં કાર્યની સફલતામાં કઈ પણ પ્રકારને સંદેહ રહેશે નહિ. વળી કાર્ય કરવાથી આપણને બે પ્રકારના લાભ થાય છે, એક તો આપણું ઇચ્છિત કાર્ય પૂર્ણ થાય છે અને બીજું આપણામાં કરવાની ચેગ્યતા વધતી જાય છે. બસ, આટલાથી આપણે સમજી શકીએ છીએ કે આળસુ મનુષ્ય કરતાં ઉદ્યમી મનુષ્ય કેવી રીતે અધિક કાર્ય કરવા શક્તિમાન થાય છે. આનું એક ઉદાહરણ લઈએ. તમે કઈ કામકાજમાં રોકાયેલા મનુષ્ય પાસે જઈ તેને એક ચિઠ્ઠી લખી આપવાનું કહેશે કે તે તરત જ ચિઠ્ઠી લખી આપશે; પરંતુ તમે એક આળસુ મનુષ્યને એક ચિઠ્ઠી લખવા માટે આખા દિવસનો અવકાશ આપશો તે પણ તે એક ચિઠ્ઠી પણ લખી આપશે નહિ, તેને એક ચિઠ્ઠી લખવા માટે બે ચાર દિવસ અથવા એક અઠવાડીયું જેશે.
કઈ પણ કાર્ય પૂરું કરીને જ છેડવું જોઈએ, અધુરૂં મુકી દેવાથી કાર્ય પૂરું થતું નથી, એટલું જ નહિ પરંતુ તેનાથી અધુરા કાર્ય કરવાની ખરાબ ટેવ પડી જાય છે. એક વખત એક વર્તમાન પત્રના સંપાદકે પોતાના એક મિત્ર લેખકને કહ્યું કે “કેમ ભાઈ! તમે પ્રસિદ્ધ કરવા માટે એક પણ લેખ આપતા નથી. રાત્રિ દિવસ લખ્યા તે બહુ કરે છે.” ઉક્ત લેખકે તે સંપાદક પાસે કાગળનો એક ઢગલે લાવી મૂક્યું. તેની અંદર અનેક વિવિધ વિષયે ઉપર લેખ લખેલા હતા, પરંતુ તેમાં એક પણ લેખ સંપૂર્ણ નહે. તે અપૂર્ણ લેખે વાંચવાથી એટલું અવશ્ય માલુમ પડતું હતું કે લેખકમાં અપૂર્વ વિદ્વતા હતી પરંતુ તે શું કામની ! એક કાગળ ઉપર એક મધુરી કવિતા લખી હતી. બીજા કાગળ ઉપર વિજ્ઞાન સંબંધી અપૂર્ણ લેખ હતે, એક સ્થળે ઉન્નતિ વિષયક એક લેખ લગભગ પુરો થવા આવ્યું હતે, એક બીજા પૃષ્ઠમાં “કર્તવ્ય” ઉપર લેખ લખવામાં આવ્યું હતું, જેમાં માત્ર
ડું લખવું બાકી રહ્યું હતું. ટુંકામાં એક પણ લેખ સંપૂર્ણ નડે. આ પ્રમાણે કામ કરવાથી શું લાભ? એનાથી સમયની હત્યા માત્ર થાય છે. એ કરતાં સારું તે એજ છે કે કઈ પણ એક કાર્ય સારી રીતે પૂર્ણ કરી નાંખવું.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયને સદુપયેગ.
૨૮૭ - હવે પ્રશ્ન એ રહ્યો કે કયા ઉપાયથી અમૂલ્ય વખત વ્યર્થ જવા ન પામે ? તેના જવાબમાં એટલું જ કહેવું પડશે કે જે મનુષ્યના પ્રત્યેક કાર્ય માટે સમય અને પ્રત્યેક સમય માટે કાર્ય ” નિમિત રહે છે તેની એક ક્ષણ પણ વ્યર્થ જવા પામતી નથી. આ વાત કહેવા સાંભળવામાં જેટલી સરલતા છે તેટલી અથવા તેથી અધિક કઠિનતા તે પ્રમાણે કરવામાં રહેલી છે. ઘણા લોકેથી આ નિયમિતતાને પાઠ શીખવાનું બની શકતું નથી. એ પાઠ કઠિન છે, પરંતુ સમયના સદુપયોગને આધાર કેવળ એ તત્વપજ રહેલો છે. એટલા માટે હજારે મુશ્કેલીઓ અથવા બાધાઓ આવી પડે તો પણ એ પાઠ અવશ્ય ભણવો પડશે. મારા એકજ કાર્ય કરે, પરંતુ તે તેના ઉચિત અને નિયમ સમયે કરવાની ટેવ રાખે. જે મનુષ્ય નિયત સમયે સર્વ કાર્યો કરવાની ટેવ રાખે છે તેને માટે સદાચારી બનવાની અધિક સંભાવના રહે છે, એ મનુષ્ય પોતાની પ્રતિજ્ઞાને કદી પણ ભંગ કરતું નથી. નિયત સમયે કાર્ય કરનાર મનુષ્યને હમેશાં સુખ-શાંતિ મળે છે, એટલા માટે પ્રત્યેક સમય માટે કાંઈ ને કાંઈ ઉપગી કાર્ય નિયત કરી રાખે. જ્યારે તમારા ચોવીસ કલાક યથાક્રમ વ્યતીત થશે ત્યારે તમારા મનને ખરાબ વાતે તરફ દેડવાને અવસર મળશે નહિ, તેમજ તમારે દુઃખિત અથવા લજિજત થવું પડે એવાં કાર્યો કરવા સમય મળશે નહિ. પરંતુ એક વાત છે; તમારે સમયની સારી રીતે વહેંચણી કરવી પડશે. તેની વ્યવસ્થા પૂર્ણ અને સમુચિત રીતે કરવી પડશે. વેગથી ફરનારૂં ચક્ર એક મહાન યંત્રને ચલાવી શકે છે, પરંતુ તે ચક્રમાં જરા પણ તુટી પડે છે તે તે ચક્ર તેમજ યંત્ર તદ્દન નિરૂપયેગી થઈ પડે છે. એવી જ રીતે નિયત સમયે કાર્ય કરનાર માણસ જે એક પણ મિનિટ વ્યર્થ ગુમાવે છે, તેના આખાં કાર્યરૂપી યંત્રને ક્રમ તદન બગડી જાય છે.
મનુષ્યના સુખદુ:ખનું કારણ એનું મન છે એ વાત સત્ય છે. આપણું મસ્તિષ્કને સ્વાભાવિક ધર્મ છે કે કોઈને કોઈ કાર્ય કરતાં રહેવું. આપણા ઉપર કેવળ એટલુંજ નિર્ભર છે કે આપણા મનને સદ્વિચારે કે અસદ્વિચારે તરફ દોડાવવું. જે બાજુની લગામ ઢીલી મૂકવામાં આવે છે તે તરફ એ મનરૂપી ઘોડે કે છે. આપણાં શરીર–રક્ષણની ખાતર તેને સારા માર્ગે ચલાવવું એ આપણું કામ છે, ઘણે ભાગે અવકાશના સમયમાં અનેક માનસિક વિકારે ઉસન્ન થયાં કરે છે, એટલા માટે તે સમયને પણ કઈ રીતે ઉપયોગમાં લેવા જોઈએ, એ સમયમાં આપણે ચાહીએ તે કઇ સન્મિત્રની મુલાકાત લઈ શકીએ છીએ, કોઈ મનોરંજક રમત ગમત કરી શકીએ છીએ, કઈ પ્રાકૃતિક દશ્યનું સુખ અનુભવી શકીએ છીએ, કે ઉપયોગી પુસ્તક વાંચી શકીએ છીએ અથવા કુર્તિ અને સ્વાસ્ય જનક કોઈ શારીરિક કાર્ય પણ કરી શકીએ છીએ. પ્રાયઃ જોવામાં આવે છે કે એવા સમયમાં
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી આત્માનંદુ પ્રકાશ.
( જ્યારે મનને કાઇ કઠિન કાર્ય કરવું પડતુ નથી અને તે સ્વતંત્ર રહે છે ત્યારે ) આપણાં મનની અંદર અચાનક કોઇ ભાવપૂર્ણ અને સુખદાયક વિચાર આપે।આપ ઉપન્ન થઇ જાય છે, જે એકાન્તમાં એસી ઇચ્છા કરવાથી પણ ઉન્ન થતા નથી, એટલા માટે એવા અવકાશના સમયમાં પણ કાગળ પેન્સીલ અવશ્ય સાથે રાખવાં જોઇએ.
સમયને સદુપયેાગ અનેક ઉપાયાથી કરી શકાય છે, પરંતુ એટલુ લક્ષમાં રાખવુ જોઇએ કે આપણા દૈનિક કાર્યક્રમના વિભાગ કર્યા વગર સમયને સદુપયેાગ થવા અસ’વિત છે. સમયના સદુપયેાગ કરવાની એ એક સારી રીતિ છે કે પ્રાત:કાળમાં જાગૃત થયા પછી · આજ આખા દિવસમાં મારે શું કાર્ય કરવાનુ છે ’ તેના સ’કલ્પ કરી લેવા જોઇએ, પછી રાત્રે સૂતી વખતે નિષ્પક્ષભાવથી એટલી આલેાચના કરી લેવી જોઇએ કે “ મે' સર્વ કાર્યો ઉચિત રીતિથી ઉચિત સમયે કર્યો છે કે નહિ ? જો નથી કર્યાં તે તેનું કારણ મારૂં આલસ્ય તા નથી ? ’ આ પ્રકારનાં આત્મ-નિરીક્ષણની ખાસ અગત્ય છે, કેમકે તેનામાં ગુણ દોષ શોધી કાઢવાની અને આત્મેન્નતિ સાધવાની વિલક્ષણ શક્તિ રહેલી છે. અનેક લેાકેાનુ જીવન આત્મ-નિરીક્ષણના અભાવથીજ દુ:ખદાયક બની જાય છે. અતએવ જો તમારે વર્તમાન તેમજ ભાવી જીવન-સંગ્રામમાં સફલતા પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે અત્યારથીજ તમારે આત્મ-નિરીક્ષણુના અભ્યાસ કરીને એટલુ જોઇ લેવુ જોઇએ કે તમે હંમેશા તમારા સમયના સદુપયોગ કરી રહ્યા છે કે દુરૂપયોગ. સમયના મહત્વપૂર્ણ વિષયમાં નીચેનુ વાક્ય હમેશાં ધ્યાનમાં રાખવા લાયક છે———
* Dost thou love life ? then do not squander time, for that is
the stuff life is made of. અર્થાત્ શુ તમને તમારૂ જીવન વ્હાલું છે ? જે હાય તે સમયના દુરૂપયોગ ન કરે; કેમકે તમારૂ જીવન સમયનુજ અનેલુ છે.
છેવટે મનુષ્યજીવનની સાર્થકતાના વિષયમાં એટલુ કહેવુ ખસ છે કે આપણે ઇશ્વર અને મનુષ્યષ્ય તરફ આપણું કર્ત્તવ્ય બજાવવું, આત્મ-નિરીક્ષણ અને આત્મ-શાસનની ટેવ પાડવી તથા આપણા સમયને એવા સદુપયેાગ કરવા કે જેથી આપણે આપણાં કુટુંબ, સમાજ અને દેશને માટે કાઇ પણ રીતે ઉપયાગી બની શકીએ. વસ્તુત: એ મનુષ્યનું જીવન સલ થાય છે અને એજ મનુષ્ય જીવન--સંગ્રામમાં સફલતા પ્રાપ્ત કરી શકે છે કે જે એ કાર્યમાં પેાતાનાં તન, મન, ધન, સમર્પણ કરી દે છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચારણા.
૨૮૯
સ્વ લખાણું સબંધી સ્થળ વિચારણા.
લે–વકીલ નંદલાલ લલુભાઈ વડોદરા. ભગવંત મહાવીર પરમાત્માએ એના હિતના માટે ફરમાવેલું છે કે દરેક જીવ પોતે જે ગતિમાં ઉત્પન્ન થયે હોય તે ગતિમાં કઈ દિશાથી આવ્યું અને કઈ દિશામાં પાછો પોતે જવાનો છે? એની વિચારણા હમેશ તેણે કરવી જોઈએ, અને વિચારણ કરનારજ પોતાનું જીવન શુદ્ધ બનાવી શકશે.
૨ કેવળ જ્ઞાનીઓએ દ્રવ્ય અને ભાવ એ બે દિશાઓમાં જ સ સારમાં જમણ કરે છે, તેમાં જ તેઓ ઉપજે છે. અને વિણશે છે. એમ પિતાના જ્ઞાનથી જાણ્યું છે. તે પ્રત્યેકના અઢાર અઢાર ભેદ છે.
૩ દ્રવ્ય દિશાનું જ્ઞાન સાધારણ રીતે ઘણા માણસને હવાને સંભવ છે. પુર્વ પશ્ચિમ, દક્ષીણ અને ઉતર એ ચાર મુખ્ય દિશાઓ છે. અગ્નિ, નૈરૂત્ય, વાવ્ય, અને ઈશાન, એ ચાર વિદિશાઓ છે. એ આઠની વચમાં જે ખાલી ભાગ રહે છે. તેના જ્ઞાનીની દૃષ્ટિએ આઠ ખાલી દીશાઓ રહે છે. તેથી તેના આઠ ભાગ થાય છે. એમ આ તી છલકની શોળ દિશાઓ થાય છે. એ ઉપરાંત એક અધોલકની એક દિશા અને એક ઉદ્ઘલેકની એક દિશા જેને વિમળ દિશા પણ કહે છે. એમ દ્રવ્ય દિશાના અઢાર ભેદ થાય છે.
૪ આ મનુષ્ય ભવમાં આપણે જનક માતાના ગર્ભમાં આપણે જીવ ઉપર બતાવેલી અઢાર દ્રવ્ય દિશામાંથી કઈ દિશામાંથી આવીને ઉત્પન્ન થયો ? એજ મહત્વની વિચારણા છે.
૫ આપણને આ મનુષ્ય ભવમાં સામાન્ય રીતે મતિ અને શ્રુતજ્ઞાન અથવા મતિ અને શ્રુત અજ્ઞાન એ ચારમાંથી કઈ બે ભેદનું જ્ઞાન છે. જે જીવોને સમ્યકત્વ ઉત્પન્ન થયેલું છે, અથવા જેમને સમ્યકત્વ પુર્વ ભવથી ચાલતું આવેલું છે, તે જીવનું જ્ઞાન, મતિ અને શ્રુત જ્ઞાનની કેટીમાં આવી શકે છે. તે સિવાયનાનું મતિ અનેશ્રુત એ મતિ અને શ્રુત અજ્ઞાનની કેટીમાં આવે છે. જીવ સમ્યકત્વવાન છે કે નહીં, એ વિશિષ્ટ જ્ઞાનીઓ સિવાય બીજા જાણી શક્તા નથી. આપણને જાતિસ્મરણ જ્ઞાન નથી. તેમ હાલના સમયમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનીઓને અભાવ છે. તેથી આપણે આ અઢાર દિશામાંથી કઈ દિશામાંથી આવી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા એ જાણી શક્તા નથી. આપણે આપણું જન્મભૂમિ કે રહેવાના સ્થાનથી મુસાફરી નિકળી બીજે સ્થળે જઈએ છીએ, ત્યાં આપણને પ્રશ્ન પુછવામાં
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનઃ પ્રકાશ
આવે છે કે આપ આજે કયાંથી પધાર્યો? આપણે ઉત્તર આપીશુ કે અમુક સ્થળેથી. આ પ્રમાણે વ્યવ્હારમાં વર્તવામાં આવે છે. આપણે આપણી જનક માતાના ઉદરમાં આવી દાખલ થયા અને ગર્ભકાળ પુરા થયા પછી આપણા જન્મ થયા. તેથી આપણા માતા પીતા અને કુટુબીજને ઘણા હર્ષ પામ્યા. આપણે ઉમરે અને બુદ્ધિ વિગેરેમાં વધતા ગયા. વ્યવ્હારિક અને ધામીક કેળવણીને લીધી વિદ્યાભ્યાસ છોડી ધંધામાં દાખલ થયા. લગ્ન કરી સ'સારમાં જોડાયા. ધંધાના અને કુટુંબના બધા ભાર માથે લઇ દુનિયામાં આગળ વધીએ છીએ એમ માનવા લાગ્યા અને આટલી ઉમરે પહોંચ્યા છતાં ત્યાંસુધી આપણને કાઇ પુછતુ નથી કે ભાઇ તમે આ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઇ અમારા પ્રત્યેકના સબંધમાં આવ્યા છે. પણ આપ ઉપર મતાવેલી અઢાર દ્રવ્ય દિશામાંથી કઇ દિશામાંથી મુસાફથી કરી અહિં પધાર્યાં છે ? આપણા પુર્વ ના ભવ પુ નુ રહેઠાણુ કયાં હતુ તેમ આપણે પણ ભૂલી ગયા છીએ. દેવ, મનુષ્ય, તિર્યંચ, અને નરક, એ ચાર ગતિ પૈકી કઇ ગતિમાંથી અને કઇ દિશાથી આવી ઉત્પન્ન થયા છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ આપણે કાઇ ઠેકાણે જઇએ છીએ. ત્યારે ઘરના બીજા માણુસાની ખબર અંતર પુછવામાં આવે છે, તેમ આપણને આપણા કુટુંબી જનેાની પ્રીકર ચિંતા રહ્યા કરે છે. અહી આ ભવમાં ઉત્પન્ન થયા પછી નથી તેા આપણને આપણા પુર્વ ભવના સગાઓની ચિંતા અને નથી કોઇ ખખર પુછતુ કે ભાઇ પુર્વ ભવના આસજના ક્ષેમ કુશળ છે ? મુસાફીએ નિકળેલા પ્રાણી આગળ કયા સ્થળે જવાના છે, તેની વિચારણા કરે છે. આ મનુષ્ય ભવનું આયુષ્ય પુરૂ થયા પછી આપણે ખીન્ત કોઇ સ્થળે જવાનુ છે. એ વાત નિશ્ચયના ઘરની છે. છતાં આપણે પોતેજ કોઇ દીવસ એને વિચાર કરતા નથી કે આપણે કર્યે સ્થળે જવાનુ છે. આ પ્રમાણે અઢાર પ્રકારની દ્રવ્ય દિશા પૈકી કઈ દિશાએથી આપણે આવ્યા અને કઇ દિશામાં જવાના તેની વિચારણા હમેશ કરવી જોઇએ.
૭ દ્રવ્યદિશા સિવાય ભાવ દિશા પણ છે. અને તેના પણ અઢાર ભેદ છે. તે નીચે પ્રમાણે.
૪ ચાર પ્રકારના મનુષ્ય ૧ કર્મભુમિ ૧ અકર્મ ભૂમિ ૧ આંતરદ્વીપ ૧ અને સમુòિમ.
૧ નરક ગતિ
હ્યુ,
૪ ચાર પ્રકારના તીંચ, બે ઇંદ્ધિ, તીઇંદ્રિ, ચેોઇદ્ધિ, અને પદ્રિ
૪ ચારકાય ૧ પૃથ્વિ−૧ અપ-૧ તે—અને ૧ વાઉકાય.
૪ વનસ્પતિના ચાર ભેદ–અંગખીજ-મુછબીજ–કદખીજ અને પર્વ ખીજ. ૧ દેવગતિ અને
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વઆળખાણ સ‘બધી સ્થળ વિચારણા.
૨૯૧
ઉપર પ્રમાણે ચોદ રાજલેાકની અંદર રહેલા સંસારી જીવા અઢાર પ્રકારની ભાવદેશામાં હંમેશાં ભ્રમણ કરે છે. જીવા એ પ્રકારના છે. એક સંસારી જીવ અને બીજા મુક્ત જીવ. જેઓ સથા કર્મ મળથી રહીત થઇ લેાકાંત સિદ્ધ સ્થાનમાં આદિ અન ંત ભાગે રહેલા છે, એવા મુક્ત જીવાને ઉપરની દ્રવ્ય અથવા ભાવ દિશા પૈકી કાઈ પણુ દીશામાં મુસાફી કરવી પડતી નથી. તે શીવાયના સ’સારી જીવા ચોદરાલાકની અંદર અઢાર દ્રવ્ય દિશામાં અને અઢાર પ્રકારની ભાવ દિશામાં ગતિ ગતિ કર્યો કરે છે. તે પછી આપણે આ ભવમાં ઉપરની અઢાર પ્રકારની ભાવદિશા પૈકી કેઇ દિશામાંથી આવી ઉત્પન્ન થયા છીએ. અને આ ભવનું આયુષ્ય પુરૂ થયા પછી કેઇ દિશામાં આપણે જવાના છીએ એની વિચારણા પણ આપણે હમેશા કરવી જોઇએ. આવા જ્ઞાનવાળા જે પુરૂષ હાય તેજ ખરેખરી આત્મવાદી, લેાકવાદી અને ક્રિયાવાદી છે એમ જાણવું. એમ ભગવત માહાવીર પરમાત્મા આચારાંગ સુત્રમાં કહે છે.
૮ ઉપર આપણે વિચાર કરી ગયા છીએ કે આપણને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન નથી તેથી આપણે જાણતા નથી. તેમજ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનીઓના અભાવના લીધે પણ તે જાણવાના જોગ અને તેમ નથી. તો પછી એ સંબંધિ આપણે વિચાર કેવી રીતે કરી શકીએ એ પણ એક પ્રશ્ન છે.
૯ આ દ્રવ્ય દિશા અને ભાવ દિશા સબ ંધી સ્પષ્ટ અને ચેાપુ જ્ઞાન આપણને થઈ શુદ્ધ વિચારણા કરી શકીએ એ બનવું તેા અશકય છે. પશુ આગમને આશ્રય લઈએ તે એ સંધિ કાંઇ અનુમાન કરી શકીએ.
૧૦ જીવ વિચાર, નવતત્વ, કર્મ ગ્રંથ વીગેરે પ્રકરણાના અભ્યાસ કરી મનુષ્ય ગતિમાં કયા કયા દંડકમાંથી આવી શકાય છે તેની વિચારણા કરીએ તે આપણને અનુમાન થઇ શકે કે અમુક ભાવિદેશામાંથી આપણે આ ગતિમાં આવેલા હાવા જોઈએ. મનુષ્ય ગતિ બંધના કારણે। કયાં કયાં છે, તેના વિચાર કરવાથી એ પણ અનુમાન થઇ શકે કે આપણે પુર્વ ભવમાં અમુક પ્રકારના શુભમ કરેલાં કે જેથી મનુષ્યની ગતિ અને ઉત્તમ કુળ તથા દેવગુરૂ ધર્મ ની સારી જોગવાઇવાળી સામગ્રી પામી શકયા છીએ. તેજ પ્રમાણે જ્ઞાની માહારાજાએ મનુષ્ય અને દેવગતિના બંધના જે કારણેા બતાવેલા છે, તે કારણેાનુ દ્રવ્ય અને ભાવથી સેવન કરીએ તેા વખતે તેવી ગતિમાં જવાને સમર્થ પણ થઈ શકીએ !
૧૧ પણ આ દ્રવ્ય દિશા અને ભાવ દિશા સબંધીના પ્રશ્નો આટલી ઉંમરમાં કોઇપણ વખત મનમાં ઉત્પન્ન થયા નહીં. એ કેટલી અજ્ઞાનતા અને માહનીય કર્મના કેટલા પ્રમળ ઉદય ? હજી આપણે આ ભવ પુરા કરી ચૈાદ રાજલેાકમાં ઉપરની દ્રવ્ય અને ભાવ દિશામાં મુસાફરી કરવા જવાનુ છે. એ નક્કી છે, છતાં કાઇપશુ વખત એ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯ર
શ્રી આત્માનંદ પ્રકાશ.
સંબંધી મનમાં વિચાર પણ ઉત્પન્ન થતો નથી. એ કેટલી મુઢતા ? એક સાધારણ મુસાફરી કરવી હોય છે, તે અગાઉથી પત્ર કે તારથી ખબર આપીએ છીએ કે ફલાણા દીવસે ફલાણ વખતે હું એકલો અથવા આટલા માણસે સાથે આવવાનો છું. અને અમુક અમુક તેયારી કરી રાખજે કે હરકત પડે નહી. તેની સાથે મુસાફરીમાં હરકત પડે નહી તે માટે કપડાં, ભાથું. પાથરણાની જોગવાઈ (બેડીંગ) નોકર, રસોઈયા વગેરેની જોગવાઈ કરી મુસાફરી સુખરૂપ નિવડે તેના માટે બનતી કાળજી રાખીએ છીએ. છતાં આપણે ભવિષ્યના અનંતકાળમાં લાંબી મુસાફરીએ જવાનું છે, તે સંબંધી મનમાં કઈ વખત કાંઈ પ્રશ્ન પણ ઊભું થતું નથી. એ અજ્ઞાનતા શિવાય બીજું શું સૂચવે છે ?
૧૨ ખરેખર આ દ્રવ્ય દિશા અને ભાવ દિશાની વિચારણા વિના આટલી ઉમર પસાર કરી તેના માટે હવે ઘણેજ પ્રશ્ચાતાપ થાય છે.
૧૯ પરમપકારી નિષ્કારણ જગતના બંધુ તુલ્ય ગીતાર્થ મુનિ મહારાજાઓએ પોપકાર બુદ્ધિથી આ સબંધી ઉપદેશ આપી આ દ્રવ્ય દિશા અને ભાવ દિશાનું સ્વરૂપ સમજાવ્યું, ત્યારથી આ પ્રશ્ન મનમાં ઉદ્દભવ પામ્યા છે. પણ વિશિષ્ટ જ્ઞાનીઓના સમાગમ શિવાય એ સબંધી સ્પષ્ટ નિરાકરણ થાય તેમ નથી. પણ એક વાત ધ્યાનમાં આવી છે. તે એવી છે કે, નરક અને તિર્યંચ ગતિના બંધના જે કારણે અને આર્ત તથા રોદ્ર એ બે ધ્યાનનું જે સ્વરૂપ બતાવ્યું છે, તેનું સેવન થાય તે એ બે ગતિને બંધ પડતે અટકાવવાને શક્તિમાન થઈ શકું. પણ અનાદિકાળથી આ માહારા જીવને એ કારણે અને ધ્યાનને અભ્યાસ પડેલા હોવાથી હું તેને રોકવાનો પ્રયત્ન કરું છું તો પણ તે વારંવાર મહારી પાસેથી ખસતા નથી. અને તેથી હું વખતેવખત નિરાશ થઈ જાઉં છું. પણ એટલાથી નિરાશ થઈ બેસી રહેવાથી તે ઉલટી નુકશાની થશે. જે એ આર્ત અને રોદ્ર સ્થાનને અટકાવવા હોય અને નરક અને તિર્યંચગતિમાં જવાના કારણે સેવનથી બચવું છે, એવી અંતઃકરણમાં તીવ્ર લાગણું હોય તો એક જ ઉપાય છે, તે એ કે તેના પ્રતિ પક્ષી ધ્યાન ધર્મ અને શુકલ ધ્યાનનું સ્વરૂપ સમજવું જોઈએ. અને મનુષ્ય તથા દેવગતિ લાયકના અનેક કારણેની સેવનાનો અભ્યાસ કરવો જોઈએ.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથજીના સ્તવનમાં
અપ્રસ્તતારે ટાળી પ્રશસ્તા; કરતાં આશ્રાવનાશેજી”
સંવર વાધેરે સાધે નિર્જરા આતમ ભાવ પ્રકાશે” આપણા આત્માને ઊંચકેટીમાં લઈ જવાની ભાવના હોય તે ગીતાર્થ પુર્વાચાએ પિતાના અપૂર્વ જ્ઞાનના અભ્યારાના અનુભવનો જે ઉપદેશ આપણને આપી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંતિમય જીવનની ઘટના.
ગયા છે, તે ઉપદેશનો અમલ આપણે કરવો જોઈએ. આપણે તત્વજ્ઞાનને અભ્યાસ નહી કરતાં નવીન શોધખોળની ભ્રમણામાં પડીએ છીએ. તેના કરતાં સમર્થ જ્ઞાનીઓએ પોતાના અનુભવથી આપણને જે રસ્તે બતાવે છે, તેનું જ્ઞાન મેળવી તેને અમલ આપણે કેમ કરવો નહી જોઈએ? હું તે મારા પિતાના માટે એવા જ નિર્ણય ઉપર આવ્યો છું કે, જમાનાના અસંગત પ્રવાહમાં તણાવાના બદલે મહાન ગીતાર્થ પુર્વાચાર્યોએ જે ઉત્તમતમ દિશાઓએ મુસાફરી કરવાને પિતાનું જ્ઞાન અને અનુભવના અંગે બતાવ્યું છે, તે જ દિશાએ યથાશક્તિ મુસાફરી કર્યા કર વ કે પરિણામ સારૂ આવશે.
આત્મસ્વરૂપની ઓલખાણમાં આ દ્રવ્ય અને ભાવદિશાની વિચારણુ ઘણું ઉપયેગી છે. એમ શાંત ચિતથી અને આત્મહિત બુદ્ધિથી વિચાર કરનારને ધ્યાનમાં આવ્યા સિવાય રહેશે નહિં. અને એ દ્રવ્ય તથા ભાવદિશાએ મુસાફરી કરવાનું બંધ કરવાનો એજ શરૂઆતને ઊપાય છે.
शांतिमय जीवननी घटना.
(ગઝલ) જીવન મંત્ર તણા નાદે, સુણ ચેતન્ય હિલે છે;
ભુલી જીવન તણું કલહ, હૃદય એ શાંતિ ઝીલે છે. * અહા ! એ ખેદ જીવનના, કદી દુરે શું થાવાના;
નિરાશા શું ધરી રાખી, જીવન સઘળું ગુમાવાના. નિરાશામાં રહી આશા, છુપાઈ વિશ્વની થડમાં;
- હૃદય એ આશથી ધબકે, વિભૂતિના વિમળ પડમાં. જીવનમાં શાંતિ જે ધરશો, અશાંતિ શું હરી જાશે ? - અશાંતિ શાંતિમાં પલટઈ, હૃદય શું ગમય થાશે ? હજાર વિનની વચ્ચે, પ્રહારો સર્વ એ પડતાં
જીવન સંગીત પ્રકટાવી, પ્રભુતામાં સદા ચડતા. વિકટ વિને અને કો, બનાવે શુદ્ધ જીવનને
ઘડી એ આત્મના તત્વ, જમાવે નેહ ઉપવનને. પરમ સૌંદર્ય પ્રકટાવી, જીવન સદ્ધાસના પ્રેરી;
અમૂલી આત્મ શાંતિના, કણે જ્યોતિ વિષે વેરી. જીવનની ભવ્યતા પામી, સદા આત્મા વિષે રાચી, કરી સત્કૃત્ય જીવનમાં, પરમ પદ મોક્ષમાં ગામી.
ફતેહચંદ ઝવેરભાઈ.
૭
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૪
શ્રી આત્માનદ પ્રકાશ.
ધર્મ–શ્રદ્ધાળુ ચાત્રિનાને અતિ અગત્યની સૂચના.
લેખક-સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી. (સિદ્ધક્ષેત્ર )
આખા વર્ષ દરમીયાન અનેક જૈનબંધુએ અને વ્હેના શત્રુંજય, ગિરનાર, આણુજી અને શિખરજી પ્રમુખ કઇક જૈન યાત્રાસ્થળેાના લાભ લેતા દીસે છ. પવિત્ર રજકણાથી વ્યાપ્ત વાતાવરણવાળાં તીર્થસ્થાનામાં દુનીયાની ખટપટ મૂકી શાન્ત ચિત્તથી અધિક શાન્તિ મેળવવા માટે જવાની સદ્ભાવના સહુ યાત્રિકાના દીલમાં ખુબ વસવી ઘટે અને એ મુજબ આચરણ કરવામાં આવે તે સેાવસા તે પેાતાને પ્રયાસ સફળ કરી શકે ખરા. આવા વિવેક યાત્રાના રસિયા સહુ યાત્રિકાએ જરૂર શિખી લેવા જોઇએ. એથીજ યાત્રાની સફળતા લેખાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ન્યાય-નીતિ–પ્રમાણિકતા, કૃતજ્ઞતા, વડીલેાની સેવા, માળ ખચાદિકની યથાર્થ સંભાળ, સુદાક્ષિણ્યતા, સદ્ગુણી પ્રત્યે વિનય-બહુમાન, ગ ંભીરતા, શાન્તતા, લજ્જા, દયા-કામળતા, સરલતા ( અ ંત:કરણની શુદ્ધિ-નિષ્કપટ વૃત્તિ ) સ ંતાષનિલે ભતા, મધ્યસ્થતા, સત્યપ્રિયતા, દીર્ઘદર્શિતા, પરોપકાર રસિકતા, કાર્યદક્ષતા અને કામ, ક્રોધ, માહ, મદ મત્સરાદિ દુાને દૂર કરવાનુ કાયમ લક્ષ રાખવા વડે સુયેાગ્યતા સંપાદન કરી, વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાને લક્ષમાં રાખી, તી યાત્રાદિક ધર્મ કરણી કેવળ કલ્યાણાર્થે કરવી ઘટે છે. સદ્ વિવેક વડેજ સ્વહિત સાધન કરેલુ સફળ થાય છે.
૨ યાત્રા પ્રસંગે કાઇ જીવને નાહક ત્રાસ ન થાય તેવું લક્ષ અવશ્ય રાખવું ઘટે. જયણા રહિત જતાં આવતાં જીવ જંતુઓની વિરાધના અવશ્ય થાય તે સમજી રાખવુ જોઇએ
૩લાળા માત પિતા પોતાના બાળબચ્ચાંઓને સાથે લઇ યાત્રા કરવા જાય ત્યારે તેમને લગારે દુભવ્યા વગર સાચવી રાખવાની તૈવડ (શક્તિ, હાય તા ઠીક નદ્ધિતા માળખચ્ચાંને અસહ્ય ત્રાસ થાય તે તેા ઠીક નહીજ,
૪ ભાઈઓ અને હેંના યાત્રાર્થે જતાં આવતાં રખે પગને ઘસારા લાગે એવા ભયથી દેખાદેખી કંતાનના બુટ જોડા પહેરવા નાહક લલચાઇ જાય છે તેથી જીવજંતુઓની રક્ષા પણ પળતી નથી અને પવિત્ર તી રાજની સ્પના કરવાના યથા લાભ લેવાતા નથી. શેાખની ખાતર તેા તેમ કરવું નજ ઘટે. ખુલ્લ્લા પગે ચાલવાથી સાચવીને ચાલતાં સહેજે જીવદયા પળે છે અને અનેક પ્રકારના રાગ પણ દુર થાય.
૫ કેટલાએક મુગ્ધ ભાઇ મ્હેના શ્રીમંતાઈ જણાવવા માટે ગમે તેટલા પૈસા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાત્રિક જનાને સૂચના.
૨૫
ખર્ચી ડાળીથીજ યાત્રા કરવા દોરાઇ જાય છે. નવાણું જાત્રા કરે છે. દિવસમાં બે ત્રણ જાત્રા કરીને પૂરી કરે છે. ઢાળીવાળાને ઢાડાવે છે અને તેમને સરપાવ આપે છે. આ બધાના અર્થ શે ? એથી કલ્યાણ કેટલું ? તે કાણુ કલ્પી શકે ? આ રીતે નકામુ ઉત્તેજન આપવાનું પરિણામ કેવું આવે છે ? તેના ખ્યાલ મુગ્ધ જનાને કયાંથી આવે ? વળી શત્રુંજય જેવા તીર્થની યાત્રાના પરમભાવના સહિત બને ત્યાં સુધી અણુવાણે પગે જવા યુક્ત ચાલીનેજ કરવી ઘટે. ફક્ત માંદલા અને કેવળ અશક્તનેજ માટે ડાળી વગેરે અણુછુટકે હાઇ શકે.
૬ હેંના પણ દેખાદેખી કંતાનના બુટ વિનાસંકોચે વાપરે છે. તે પ્રથા સુખ શીલતાનેજ વધારનારી છે. અસહ્ય તાપ વખતે કદાચ તેના ઉપયોગ થત હાય તા જુદી વાત, પણ આમાં સ્વેચ્છા મુજબ ચાલવાનુ અને છે. કઈક સાધુ સાધ્વીઓ પણ સ્વેચ્છાથી તેના ઉપયાગ કરે છે. એથી લજ્જા–મર્યાદાના સહેજે લાપ થતા જાય છે.
છ નવાણું યાત્રાના અનુભવમાં સુખશીલતા વશ એવી છુટ મુકવામાં તેનુ આ અનિષ્ટ પરિણામ આવતુ જણાય છે. યાત્રાની સફળતા ઇચ્છનારે સુખશીલતા સેવવીજ ન ઘટે. ખાળ જીવેા દેખાદેખીજ વધારે કરે છે.
૮ તીર્થયાત્રા કરવા જનારા જે સ્થાવર અને જંગમ તીર્થ ના અ યથા સમજતાજ હાય તેા શત્રુ યાક્રિક સ્થાવર તીર્થની યાત્રા પ્રસ ંગે સહેજે મળતા જગમ તીરૂપ સુવિહિત સાધુના સમાગમના લાભ કેમજ ચુકે આવા અવિવેક સુજ્ઞ યાત્રિકોને કરવા નજ ઘટે. જંગમ તીર્થરૂપ સંત સમાગમ કહ્યુંવૃક્ષની શીતળ છાયા જેવા ભારે સુખદાયક બને છે, એ વાત વિસરી નહી જતાં કાયમ યાદ રાખવી જોઇએ, જંગમ તીર્થ સમાગમમાં આવનારને ભારે ઉપકારક થાય છે.
૯ તી યાત્રા કરવા જતાં જેમ ભાવથી છરી પાળવામાં આવે છે તેમ તી. યાત્રા કરતાં પણ પાળવી ઘટે છે. તીને ભેટવા જતાં જેવા ભાવ હેાય તેવા કે તે કરતાં અધિક ભાવ એ તીર્થને સાક્ષાત્ ભેટતાં હાવા ઘટે. તેને બદલે સુખશીલ અની અવિધિ દેષ સેવવા યુક્ત લેખાય નહીં.
૧૦ કેટલાક મુગ્ધ જાત્રાળુએ સહજ વાતમાં ધમધમી જાય છે. નજીવી વાત વાતમાં ક્લેશ કરી બેસે છે, તેમણે શત્રુંજ્ય મહાત્મ્યમાં વર્ણવેલ કડ રાજાનું દ્રષ્ટાંત વાંચી વિચારી પોતાની પરિણતિ સુધારી લેવી જોઇએ,
૧૧ ધર્મ શાળાથી તળાટીના સુધીના રસ્તા સાવ ટુંકા છતાં સુખશીલતાથી એલગાડી કે ઘોડાગાડીના ઉપયેાગ કરી તે અવાચક જીવાને ભારે ત્રાસ ઉપજાવવામાં
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
શ્રી આત્માતઃ પ્રકાશ
આવે છે તે જોઇ દયાળુ જીવાને કપારી છૂટે છે. એજ ભાઈ હેંના દીલમાં દયા ધરે તેા પેલા જીવાને સહેજે દુ:ખ એછું થાય. શાણા જાત્રિકા ધારશે તે એટલુ અવશ્ય કરી શકશે.
૧૨ યાત્રિકાએ અરસ્પરસ એટલી બધી સહાનુભૂતિ દાખવવી જોઇએ કે, રેલવેના ડખામાં બેસવા કે ધમ શાળામાં ઉતરવા આવનાર બીજા ત્રિકા માટે કેટલે પ્રેમ પ્રથમના જાત્રિકાએ પ્રગટાવવા જોઇએ એ સંબંધમાં એક જુદો ઉલ્લેખ કરેલા વાંચી વિચારી તેનેા આદર કરનાર જીવાને ભારે લાભ થવા સંભવ છે.
૧૩ ગમે તે વખતે અને ગમે તે સ્થળે સવિવેકથીજ સુખી થવાય છે.
૧૪ નિર્મળ શ્રદ્ધા, સદ્વિવેક અને શુભ કરણી વડેજ શ્રાવકપણાની સાર્થકતા છે. તે વગરની લુખી કરણી અર્થ સાધક શી રીતે થઇ શકે ?
૧૫ ખાનપાન પ્રમુખમાં મુગ્ધ ભાઇ ના ચાખાઇ રાખતા નથી અને એવાજ અશુદ્ધ આહાર પાણી પેાતાના પૂજ્ય જનાને પણ સ ંકોચ વગર આપે છે તેવા આચારની શિથલતાથી તેઓ જ્યાં ત્યાં વગેાવાય છે અને ખાનપાનમાં સખ્ત રીતે ચાખાઇ રાખનારા તેમની સાથે ખાનપાનમાં સહકાર કરતાં સહેજે અચકાય છે. વળી કચેાખાઇથી ખીજા પણ અનેક ગેરલાભ થવા પામે છે, છતાં એ કઢોંગી પ્રથા સુધારી લેવા પુરતુ લક્ષ અપાતુ નથી, જેથી ધર્મથી પણ વિગેામણા થાય છે અનિષ્ટ અનાચારમાંથી તેમને બચાવી લેવા પૂરા ઉપદેશની જરૂર છે. શરીર આગ્ય, કુટુંબ આરેાગ્ય સાચવવાના નિયમાથી પૂરા વાકેફ હોય તેમને તે આટલે ઇસારા માત્ર બસ છે. ખાનપાનમાં ભ્રષ્ટતા-ગોટાળા કરનાર કઇક વસ્તુ ભારે ચેપી રાગને ભાગ થઈ પડી સ્વપરને જીવતા જોખમમાં નાંખે છે.
૧૬ નવકારશી સંઘ-સાધી વાત્સલ્ય પ્રમુખ જમણુ પ્રસ ંગે ખાનપાનાક્રિકમાં પુરી ચાખાઇ મળે એવી તજવીજ રાખવા સ્વય સેવકે તૈયાર થવા જોઇએ. ૧૭ ચૈત્રી કાંકી જેવા યાત્રાના મેટા પ્રસંગે કાર્ય દક્ષ સ્વયં સેવકાની ભારે જરૂર છે. જૈનોએ હવે આળસ તજી કર્તવ્યનિષ્ટ થવુ જોઇએ.
ઇતિશમ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપમિતિ ભવપ્રપંચ કથામાંથી ફેઢલાક વચના.
ઉપમિતિ ભવપ્રપંચ કથા અંતર્ગત કેટલાએક ઉપયુક્ત વચને.
( અનુવાદ કર્તા મુનિરાજશ્રી કપૂરવિજયજી. ) થી શરૂ
ગતાંક પૃષ્ટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ સજ્જના દોષિતને પણ અકાળે તજતા નથીજ.
૮૨ જ્યાં સુધી ચિત્તનું સમાધાન કરી આપનાર ન મળે ત્યાં સુધી આ ભવચક્રમાં જીવને લગારે સુખ સંભવતું નથીજ,
૮૩ નીરાગી મહાશયને દુ:ખભણી દ્વેષ કે સુખ માટે સ્પૃહા થતી નથી.
૮૪ બહારની વસ્તુઓ તેા નિમિત્ત માત્ર છે.
૧૯૭
૮૫ લક્ષણહીન ( દરિદ્રી ) ને ચિન્તામણિરત્ન પ્રાપ્ત થતું નથી.
૮૬ સજ્જન-સાધુજના કેવળ નિર્વિકારી હાય છે.
૮૭ પ્રાણીઓની દ્રષ્ટિ જન્માન્તરની સગતિને જાણનાર-યાદ રાખનાર જણાય છે. કેમકે તે પ્રિયને દેખીને વિકસે છે અને અપ્રિયને દેખીને ખળે છે.
૮૮ શાન્ત આત્માઓને જે સ્વાભાવિક આંતરસુખ સંપજે છે તે દેવાને કે ઇન્દ્રોને પશુ સંભવતું નથી.
૮૯ સાધુજનાને આત્મશ્લાઘા કરવી ઘટે નહીં.
૯૦ અધમજના ચિત આચરણ પણ કરતા નથી.
૯૧ ગમે તેટલું સમજાવ્યા છતાં મૂઢ જન અકાય કરતા અટકતા નથી.
૯૨ બીજાએ કરેલું કાર્ય અણુ નિષેધ્યુ તે અનુમાઘું સમજવું,
૯૩ કૃપાળુ સજ્જને! પારકાં દુ:ખ જોઇ (ખસી) શકતા નથી.
૯૪ શક્તિ હાય તે! સુજ્ઞ માણુસે પરોપકાર કરવા જ પરંતુ પરાપકાર કરવા શક્તિ ન જ હાય તા સ્વાર્થ સાધવા બને તેટલેા આદર કરવા ચકવું નહીંજ. ૯૫ પરસ્ત્રીને સમીપે જોઇને સજ્જને નીચી દ્રષ્ટિ રાખી ચાલે.
૯૯ પ્રભુનુ પ્રભુત્વ આજ્ઞામાં છે.
૧૦૦ પ્રસ્તાવ રહિત કાય વિચક્ષણ નર આર ભે નહીં.
૯૬ અરસ્પરની અનુકૂળતાવડેજ વર-વહુના પ્રેમ સચવાય છે.
૯૭ સાધુજના નમી પડેલા પ્રત્યે દયાળુ, દીનજનાને ઉદ્ધારવા ઉજમાળ અને નિસ્વાર્થ પ્રેમીજના માટે પ્રાણાર્પણ કરનારા હાય છે.
૯૮ ગુરૂની સ્તુતિ તેમની સમક્ષ કરાય, મિત્ર અને અંએની સ્તુતિ તેમની પાછળ કરાય, નોકર ચાકરની તારીફ્ કામ કર્યાં બાદ કરાય, પણ પુત્રાની નહીંજ અને સ્ત્રીઓની પણ સૂવા માદજ.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. ૧૦૧ પાપી જનની કથા પણ કરી છતી પાપને વધારે. ૧૦૨ પાપ ઘારું કરીને ઢાંકયું ન રહે–જાહેરમાં આવેજ. ૧૦૩ ચિન્તામણિ પામી સાચવી જાણનારને દારિદ્ર કેમજ રહે? ૧૦૪ પુણ્યાનુબંધી પુણ્ય પણ સેનાની બેડી જેવું કહ્યું. ૧૦૫ દેષરૂપી મળને શુભ ક્રિયારૂપ જળ વડે ટાળ ઘટે. ૧૦૬ પૂર્વ ભવના અભ્યાસથી જ પ્રાયે પ્રાણીઓના અનેક ભાવ વર્તે છે. ૧૦૭ ઉદ્યમ કરનારને અને નહીં કરનારને પૂર્વ ભવમાં જેવું (શુભાશુભ) કર્મ
ઉપાજર્યું હોય તેવુંજ પ્રાપ્ત થઈ આવે છે. ૧૦૮ જ્ઞાન અને ક્રિયાયોગેજ ફળ સિદ્ધિ થવા પામે છે. ૧૦૯ હઠ-આગ્રહથી (વગર ઈચ્છાએ) પણ હિત–શ્રેય કરવું જ. ૧૧. બ્રહ્મચર્ય, દયા, દાન, નિસ્પૃહતા, સત્ય, તપ અને ઉદાસીનતા એ સઘળા
સત્વની સંશુદ્ધિ કરનારા છે. ૧૧૧ ભારે મારું કામ સાધવા લાગેલાને વચમાં વિઘો પેદા થાય છે.' ૧૧૨ મહાત્માઓ ભક્તિ વડે વશ થઈ જાય છે. ૧૧૩ અહો ! ભાઈઓ ! ઉત્સાહ લાવીને ખરા ધર્મ–માર્ગમાં આદર કરે. ૧૧૪ અહીં જિન આગમને યોગ પામી સુજ્ઞજનેએ શીધ્ર સ્વ મળ શુદ્ધિ ક. ૧૧૫ મહાશયે અન્ય જનના આનંદની વૃદ્ધિ માટે થાય છે. ૧૧૬ મહાપુરૂષના સમાગમથી ઉત્તમ માર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૧૭ ઈદ્રિ રૂપી ચોરે મનુષ્યોને સઘળો ધર્મ ખજાને ચેરી જાય છે. ૧૧૮ તત્વવેત્તાએ ધન પ્રાપ્ત થયે છતે મૂછ-મમતા અને ગર્વ નજ કરવા પણ
સારા પાત્રમાં વિવેકથી દાન દેવું અને ભેગમાં પણ લેવું. ૧૧૯ જે સારું કામ છે તે મૂઢ જ નથી કરતા અને માહુ-ભૂંડ કામ તે વાર્યા
છતાં પણ શીધ્ર કરે છે. ૧૨૦ યથા તથા પ્રજા એ જેવું સત્વ તેવા ગુણ. ૧ર૧ નિયતિવશાત જે શુભાશુભ સાંપડે તેમાં હર્ષ ખેદ કરવો નકામે. ૧૨૨ જ્યાં સુધી માણસ નિરૂદ્યમી રહે છે ત્યાં સુધી લક્ષમી વેગળી વસે છે. ૧૨૩ જે માતા જડ આળસુ નસીબ ઉપર વિશ્વાસ રાખી બેસનાર અને સત્વ પરાક્રમ
વગરના બાળકને જાણે તેનેજ રેવું રૂદન કરવું પડે. ૧૨૪ જે અહીં ઘરમાં પરાભવ પામ્યુ તે બાર પણ પરાભવ પામે. ૧૨૫ જે કોડે ગમે બાહ્ય શત્રુઓને જીતી શકે તે પણ તત્વજ્ઞાન વગર અંતર
શત્રુઓને જીતવા સમર્થ થઈ ન શકે. ૧૨૬ રસના લુબ્ધ બનેલા જીવ કંઈ પણ ચેતી શકતું નથી.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપમિતિ ભવપ્રપન્ચ કથામાંથી કેટલાક વચના.
૧૯૯
૧૨૭ રાગાદિકથી વ્યાકુલ થયેલું ચિત્ત વિષયરસમાં પ્રવર્તે છે અને વિવિધ વિષયામાં પ્રવૃત્ત થયેલા જીવને ક ના સ ંચય વધતા જાય છે.
૧૨૮ લાભીને અર્થ આપવા વડે, ક્રોધીને મધુર ભાષણવડે, કપટીને વિશ્વવાસ રાખ્યા વગર, અભિમાનીને નમ્રતા વડે, ચારને જાપતા વડે, અને પરસ્ત્રીલ પટને સારી બુદ્ધિના ઉપયાગ કરવા વડે, વિદ્વાનેા વશ કરી શકે છે.
૧૨૯ પંડિત જનેાએ જગતમાં વ્યવહાર માર્ગનું ઉલ્લંઘન કરવું ન ઘટે. ૧૬૦ પ્રાણીઓની ચિત્ત વૃત્તિએ જુદા જુદા પ્રકારની હાય છે.
૧૩૧ વિદ્યા અને ધ્યાન યાગમાં સ્થિરતા ભારે હિતકારી નીવડે છે.
૧૩૨ સદ્વિદ્યાની વૃદ્ધિયુક્ત સધ્યાન ચેાગે ક્ષમાદિક સદ્ગુણુ સેવવાવડે રાગદ્વેષાદિક ઉપદ્રવા શીઘ્ર નષ્ટ થઇ જાય છે.
૧૩૩ ઉદાર આયવાળા અને અમ્રત સમાન સાર મેધ આપનારા આચાર્ય ભગવતા હાય છે.
૧૩૪ અપન પુરૂષ શાસ્ત્રના વિભાગ ( ઉત્સર્ગ -અપવાદ, નિશ્ચય વ્યવહાર, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવાદિક ) જાણી શકતા નથીજ.
૧૩૫ વિચારી કામ કરનાર અશક્ય અર્થમાં કેમ પ્રવતે ?
૧૩૬ વિષવૃક્ષને પણ વધારી જાતે તેને છેદવું અયુક્ત,
૧૩૭ ખરેખર સંત-સાધુજના રાગ દ્વેષાદિક વિકાર રહિત હાય છે.
૧૩૮ ગુરૂના વિનય સાચવવા તત્પર રહેનારી કાયા, ગુરૂના ગુણ ગાનારી વાણી અને ગુરૂમાં રંગાયેલું મન ખરેખર પ્રશંસવા યેાગ્ય છે. ( સદ્ગુરૂવર શુદ્ધ દેવ સમાન સત્કારવા ચેાગ્ય છે )
૧૩૯ સંત જના દાક્ષિણ્યતાથીજ અન્ય કૃત પ્રાર્થના અવગણતા નથી. ૧૪૦ દેાષિતમાં પણુ અણુને આરેાપકારી લેનાર અને સહુને આનંદ ઉપજાવનાર અચિન્ત ચિન્તામણિ જેવા અજમ સજ્જનની પ્રકૃતિના ગુણ હોય છે. ૧૪૧ ગુણી જના પ્રત્યે પક્ષપાત કરવા મહાપુરૂષોને ઉચિત છે. ૧૪૨ પરવશતા માત્ર દુ:ખ રૂપ છે. સુકૃત્યે વડે પાપ માત્ર દૂર થાય છે. ૧૪૩ સ કઇ સત્ત્વમાં રહેલું છે. મહાપુરૂષાનુ અધુ મહાન્ હાય છે. ૧૪૪ આવશ અધુ સુખરૂપ છે. જેવી ભવિતવ્યતા તેવાજ સહાયક મળી આવે છે. ૧૪૫ સ્વકાય –સ્વાર્થીની ઉપેક્ષા કરીને પરોપકાર કરવા સતા સહેજે સદા ઉદ્યમી હાય છે.
૧૪૬ સાધુજના સ્વમે પણ સ્વકાયાનું સુખ વાંછતા નથી.
૧૪૭ સજ્જના આરંભેલું કાર્ય તજી દેતા નથી. સારી રીતે પરખી લીધેલુ હાય તેજ કાર્ય સારૂં.
૧૪૮ શંકીત મ છતે કાળ નિલમ કરવાથી સુખી થવાય છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
300
શ્રી આત્માનંદ પ્રકાશ.
૧૪૯ પાપી લેાકા સાથે સબંધ રાખવા સર્વ પ્રકારના અનર્થ ને પેઢા કરનાર જાણવા. ૧૫૦ ક્ષત ( ધારા ) ઉપર ક્ષાર નાંખવા જેવું કૃપાળુ સજ્જને તે નજ કરે. ૧૫૧ ક્ષમા–સહનશીલતા-સમતા વગરના સઘળા ગુણા એકલા શેાભા પામતા નથી. ૧૫૨ જ્ઞાનીના રૂપ ( કૃતિ ) થી જાતિ એળખાય છે. જાતિથી શુભાશુભ આચાર જાય છે. સદાચારથી ગુણા પ્રકાશે છે અને સદ્ગુણૢાવડે સત્ત્વ ઝળકી નીકળે છે.
મુર્ખ શતક
( લે॰ મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ ) ૧ અધિકારધારી કામદાર ઉપર સ્નેહબદ્ધ આશા રાખનાર. ૨ મત્રી નિય-દયાહીન હાવા છતાં નિર્ભયતા માનનાર. ૩ કૃતાનું હિત કરી તેની પાસેથી પ્રત્યુપકારની આશા રાખનાર. ૪ નિર્ગુણ ( એ કદર ) ની પાસે ગુણ્—લાભ મેળવવા ઇચ્છનાર. ૫ શરીર નીરાગી છતાં દવા દારૂ કરતા રહી શરીર મીગાડનાર.
૬ શરીરે રાગીલા છતાં પથ્ય પાળવામાં ઉપેક્ષા કરનાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ લેાલવશ ખર્ચના ભયથી સ્વજન કુંટુબી સાથે સંપ રાખવાને બદલે તેમની સંગાતે ક્લેશ-કુસંપ કરનાર.
૮ તથા પ્રકારના વચન ચેાગે મિત્રથી વિરક્ત થઇ જનાર.
૯ ગુણ–લાભ મળવાના પ્રસંગે આળસ કરનાર,
૧૦ પૈસાપાત્ર છતાં ફ્લેશ-કુસ`પમાં પ્રીતિ રાખનાર,
૧૧ કાઇ ન્યાતિષી ( જોશી ) ના કથન ઉપરથી રાજ્યની ઇચ્છા રાખી સ્વ ઉચિત આચરણની ઉપેક્ષા કરી લેનાર.
૧૨ મૂર્ખ નિટેલની સલાહ મુજબ ચાલનાર.
૧૩ દુ ળ-અનાથ-ગરીબને પીડા ઉપજાવવામાં બહુાદુરી લેખનાર, સરક્ષણ કરવાને બદલે તેને સતાવનાર.
૧૪ પ્રગટ-પ્રસિદ્ધ દાષ ( કલંક ) વાળી સ્ત્રી ઉપર પ્રીતિ રાખનાર--તેની સાથે અનુચિત વ્યવહાર કરનાર,
૧૫ વિદ્યા—વિજ્ઞાન-કળાના અભ્યાસ કરવામાં મદ આદર કરનાર ( ઉત્સાહ વગરના–મંદ ઉત્સાહી. )
૧૬ અન્યાએ કમાઇ સંચય કરેલ દ્રવ્યને ઉડાવી દેનાર. ૧૭ વિવેકશૂન્યતાવડે રાજાદિક જેવા દખદા રાખનાર. ૧૮ જાહેર રીતે રાજાદિક મોટા લેાકેાની નિંદા કરનાર
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ શતક,
૩૦૧
૧૯ દુઃખ આવી પડતાં દીનતા અને ચિન્તા કરનાર, ૨. સુખી સ્થિતિમાં ઉન્માદવશ દુર્ગતિને વિસરી જનાર અને સ્વેચ્છા મુજબ
ગમે તેવાં નિન્જ કામ કરનાર. ૨૧ નજીવા તુચ્છ લાભની ખાતર હદ ઉપરાંત ખર્ચ કરી નાંખનાર, લેવાનું
દેવું કરનાર, ૨૨ પરીક્ષા-ખાત્રી કરવા ખાતર ઝેર ખાનાર, ૨૩ સુવર્ણ સિદ્ધિ પ્રમુખ કરવાની લાલચે પિતાના પાસેની મૂડી ગુમાવી નિર્ધન
દરિદ્ર બની જનાર. ૨૪ ધાતુ-રસાયણ ખાઈને સ્વવીર્ય-ધાતુને નાશ કરનાર, ૨૫ પોતાનામાં મોટાઈ માની (કલ્પી) મેટા ગુણીજનોથી અતડો રહેનાર
હુંપદ લાવી કઈને હીસાબમાં નહીં ગણનાર–મદ અહંકાર ગર્વ કરી અંતે
નીચે પટકી પડનાર. ર૬ ક્રોધ-કષાય વશ થઈ આત્મઘાત કરવા તત્પર થનાર. ર૭ નિત્ય જ્યાં ત્યાં વિના પ્રજને ગમનાગમન કરનાર અથવા જેમાં કશું વળે
નહીં એવાં નકામાં કામ કરનાર. ૨૮ ઘા વાગ્યા છતાં યુદ્ધને તમાશે જોવા ઈચ્છનાર. 'રલ સમર્થ–બળીયા સાથે બાથ ભીડી (ક્લેશ કરી) વેર બાંધી સ્વશક્તિ (અર્થ
બળાદિક ) નો ક્ષય કરી નાંખનાર. ૩૦ અ૫ મુડી છતાં ભારે મેટે (ટે) આડંબર રાખનાર. ૩૧ પિતાને પંડિત માની લઈ અહંકારવશ જ્યાં ત્યાં જેમ તેમ બકવાદ–વાદ
વિવાદ-વિતંડાવાદ કરનાર, ૩ર પિતાને શૂરો (બહાદ્દર) લેબી બેદરકાર બની કેઈની કશી બીક (ભીતિ)
નહીં રાખનાર. ૩૩ આપ સ્તુતિ કરાવવા વડે અન્ય જનને ઉદ્વેગ કરનાર, ૩૪ હાંસી ગર્ભિત (નર્મ) વચનો વડેઅન્યનાં મર્મને ભેદનાર, ૩૫ નબળી સ્થિતિવાળા પાસે સ્વ દ્રવ્ય રક્ષણાર્થે થાપણ મુકનાર (અને પછી પાછું
ન મળે તેથી પસ્તા કરનાર) ૩૬ શંકાશીલ કાર્ય કરવામાં સ્વ દ્રવ્યનો વ્યય કરી દેનાર. ૩૭ વગર વિચાર્યું ખર્ચ કરી નાંખી પાછળથી હીસાબ જોઈ મનમાં ખેદ-શોક
કરનાર, અતિ ઉડાઉ બનનાર. ૩૮ નશીબ ઉપર આધાર રાખી સ્વ પુરૂષાર્થ તજી દેનાર. ૩૯ પોતે નિર્ધન તથા વાતને રસી બની સ્વઉચિત વ્યવસાયમાં ચિત્ત પરેવી
કામ નહીં કરનાર,
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
શ્રી આત્માનંદ પ્રકાશ
૪૦ માત પિતા અતિથિ પ્રમુખની ભક્તિ કરવી ભૂલી જનાર. ૪૧ પોતે નમ્રતા ક્ષમાદિક ગુણુ રહિત છતે કુળના મઢ કરનાર. ૪૨ કઠેર સ્વર છતાં ( સભા સમક્ષ ) ગાયન કરવા બેસનાર.
૪૩ સ્ત્રીના ભયથી ( ઉચિત ) કાય નહીં કરનાર. ( ડરપેાક )
૪૪ કૃપણુતા વડે દરિદ્ર જેવી દશાને પ્રાપ્ત કરનાર,
૪૫ પ્રગટ દોષવાળા દુષ્ટ જનાની પ્રશંસા કરનાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ પેાતાના અપલક્ષણ વડે સભામાંથી અહિષ્કૃત થનાર.
૪૭ સંદેશા પહોંચાડવા કાસદી કરનાર છતાં સદેશેાજ ભૂલી જનાર. ( શુન્ય હૃદયના એકાળજી દંત. )
૪૮ ખાંસીનુ' દરદ છતાં ચારીનુ સાહસ કરનાર.
૪૯ જશ કીર્તિ માટે ભાજન પાછળ પુષ્કળ ખર્ચ કરનાર.
૫૦ પેાતાની પ્રશંસા કરવા માટે થાડું જમી ઉડી જનાર.
૫૧ તુચ્છ ફળાદિક અથવા શાકાદિક ખાવામાં અતિ આસક્તિ રાખનાર.
પર કપટભર્યાં ચાટુ વચનથી ( ખુશામતથી ) છેતરાઈ જનાર.
૫૩ વૈશ્યાની પેરે શત્રુ સાથે કલેશ-ક કાસ કરનાર.
૫૪ બે જણુ ખાનગી વાત કરતાં હોય ત્યાં વગર રજાએ જનાર.
૫૫ રાજાની મહેરબાની પામી, તે કાયમ ટકી રહેશે એમ માની બેસનાર અને વખતે છેતરાઇ બેસનાર.
૫૬ અન્યાય-અનીતિનાં માર્ગ આદરી મેાટાઇ (પ્રભુતા મેળવવા ઇચ્છા રાખનાર. ૫૭ પેાતે નિર્ધન–દ્રવ્યહીન છતાં પૈસા વડે બની શકે એવા કાર્ય કરવાની અભિલાષા રાખનાર.
૫૮ ગુપ્ત-ખાનગી રાખવા જેવી વાત જ્યાં ત્યાં પ્રગટ કરી દેનાર. ( અને પાછળથી પસ્તાવા કરનાર )
૫૯ જશ કીર્તિના લેાલથી અજાણ્યા—અપરિચિત ( કાર્ય અથવા માણસાદિક )ના સાક્ષીજમીન-ટ્રસ્ટી થવા રૂપ ભારે જોખમ ખેડનાર,
૬૦ હિત શિક્ષા ( શિખામણુ ) આપનાર ઉપર નકામા મત્સર ( વિશેષ ) કરનાર. ૬૧ પાત્રાપાત્રની પરીક્ષા વગર વિવેક રહિત સહુ ઉપર વિશ્વાસ રાખનાર. ૬૨ યથાર્થ લેાક વ્યવહારને નહી જાણનાર ( અને નહી પાળનાર )
૬૩ ભિક્ષુક પાપજીવી છતાં ગરમ ગરમ તાજી રસાઇ ખાવાની ઈચ્છા
રાખનાર.
૬૪ ગુરૂપદ ધાર્યા છતાં સ્વ ઉચિત કરણી શિથિલતા--મંદ આદર રાખનાર. ૬૫ કુકર્મ-નીચ-નિન્ય કાર્ય કરતાં છતાં લગારે લજ્જા ( શરમ ) નહીં
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રચાવલાન.
303
રાખનાર, પ્રગટપણે લાજ શરમ તજી નીચ કર્મ કરી કુલ મારનાર ( અને પશુ જીવન જીવનાર. )
૬૬ ઠાવકું માઢું રાખીને ખેલવાને બદલે ( ખડખડ ) હસતા હસતા ખેલનાર, આ મૂર્ખ શતકના ભાવાર્થ સમજી જે ભવ્ય જના પારકાં છિદ્ર નહિ તાકતાં પેાતાની ભૂલા શેાધીને સુધારશે તે જરૂર સુખી થશે.
ઇતિશમ
ગ્રંથાવલાકન.
૧ સપ્તભંગીપ્રદીપ—પદાર્થોનું પ્રતિપાદન કરવાનું તેમજ જૈન દર્શનના અવલોકન માટે આ એક ન્યાયનો ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથમાં સાત નયનુ :સ્વરૂપ આપવામાં આવેલ છે. જૈન દર્શનનું અવલાકન કરવા માટે સ્યાદ્વાદ, નયવાદ અને સપ્તભંગી આ ત્રણ તત્વો આ ગ્રંચના લેખક મહાત્મા બતાવે છે તેમ તે ધણાજ ઉપયાગી છે. જેમાંથી આ ગ્રંથ સપ્તભંગીનું સ્વરૂપ બતાવનારા છે, આ ગ્રંથમાં સાત પ્રકરણો પાડી વિષયને ઘણાજ સ્ફુટ કરવામાં આવ્યો છે. આવા ગહન ગ્ર ંથાના ભાષાંતરા આવા સ્વરૂપમાં પ્રકટ થવાની જરૂર છે.
આ સભા તરફથી પણ નયમાર્ગદર્શક નામની ગ્રંચ ભાષાંતર અને વિવેચન સાથે પ્રથમ પ્રકટ કરવામાં આવેલ હતા. પર ંતુ આ ગ્રંથના કર્તા મહાશય ન્યાયતીર્થં પ્રવર્તક શ્રીમાન મંગવિજયજી મહારાજ ખરેખર વિદ્વાન હોવાથી તેમને હાથે તૈયાર થયો છે તે આ ગ્રંથ પણ ઉપયોગી થાય તે નવાઇ જેવું નથી કેટલેક લૈ શકા સમાધાન, અન્યદર્શનીએએ કરેલા આક્ષેપોના ખુલાસા તેમજ જૈન દર્શન સાથે બાદ તે કેટલા અંશે મળતા છે તેનું વિવેચન વિગેરે બહુ સારી રીતે આપી ગ્રંથની રચના સારી બનાવી છે જેથી ગ્રંથ બહુ ઉપયેગી અનેલ છે. પ્રગટકર્તા યાવિજયજી જૈન ગ્રંથમાળા ભાવનગર [ક`મત ૦-૮-૦
૨ તત્ત્વાખ્યાન પૂર્વાદ્ધ—આ ગ્રંથ તત્વજ્ઞાનના હાઈ તેમાં પડ ( છ ) દશ નાનુ સ્વરૂપ રુટ રીતે આપવામાં આવેલ છે. સંસ્કૃત ભાષાના અજ્ઞ પુરૂષોને આવા અપૂર્વ ગ્રંથના ભાષાંતરા અને વળી તે ન્યાયતીર્થં શ્રીમાન પ્રવકજી શ્રી મ`ગવિજયજી મહારાજ જેવા વિદ્વાન મુનિવર્ય ની કલમથી તૈયાર થઈ પ્રગટ થાય તે તેના અધિકારી અને જાણકાર માટે ઉપચાગી બને તેમાં નવાઇ જેવું નથી. આ ગ્રંથમાં સાંખ્ય, બૌદ્ધ નૈયાયિક, વૈશેષિક એ ચાર દર્શનનું સ્વરૂપ આપવામાં આવેલુ છે જે ઘણું સરલ અને ટ રીતે આપવામાં આવેલ છે. પ્રકટકર્તા શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભાવનગર રૂા ૧-૦-૦
શ્રી લીંબડી શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક બોર્ડીંગ હાઉસના બીજા તથા ત્રીજા વર્ષના રીપોટ
ઉપરકત રીપોટ અમાને મળ્યા છે. સાધન વગર કેળવણી લેતાં અટકી પડતાં વિદ્યા
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
થીઓ માટે આ શહેરમાં ઉપકત સંસ્થા ત્રણ વર્ષથી સ્થાપન થયેલ છે. તેને લાભ આ શહેરના અને તેની આસપાસના નાના ગામોને પણ મળે તે સ્વાભાવિક છે. હાલમાં આ સંસ્થા પિતા માટે એક નવું મકાન બંધાવે છે. જેથી તે ભવિષ્યમાં સ્થાયી થશે તેમ માની શકાય છે.
આ સંસ્થાના કાર્યવાહકની ખંતથી એક સારા ફંડ સાથે છેવટે પોતાનું મકાન બનાવી શકી છે. તેટલું જ નહીં પણ બંધારણ, વ્યવસ્થા કાર્યક્રમ પણ બરાબર ચાલે છે તેમ રીપોર્ટ વાંચતાં માલમ પડે છે. આ શહેરના નામદાર ઠાકોર સાહેબ પણ આ ખાતું કેળવણીનું છે તેના ઉપર સારી લાગણી ધરાવે છે જે ખુશી થવા જેવું છે. એક સારી રકમ કે જેના વ્યાજમાંથી જ આ સંસ્થા ચાલે તેવું કરવા તેની કમીટીને અમો સુચના કરીયે છીયે. આવા ખાતામાં વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ તેમજ વતન ઉપર બારીકીથી નિરંતર ધ્યાન આપવા તેના કાર્યવાહકેને જણાવીએ છીએ. છેવટે તેની ભવિષ્યમાં આબાદી ઇચ્છીએ છીએ.
મહુવા યશવૃદ્ધિ જૈન બાળાશ્રમને રીપેટ. સં. ૧૯૭૩ થી સં. ૧૯૭૬ સુધીને ત્રણ વર્ષને રીપોર્ટ ઉપરોક્ત સંસ્થાને અમને મળે છે. મહુવાની આસપાસના નાના નાના ગામોમાં જ્યાં કેળવણી લેવાના સાધનનો અભાવ હોય છે ત્યાં પાસેના મોટા ગામમાં માધ્યમિક અને ઉંચી કેળવણી લેવાના સાધન તરીકે આવું ખાતું આ શહેરમાં સ્થાપન થયેલ છે તે ખરેખરી રીતે તેની જરૂરીયાત સુચવે છે. આવી રીતે દરેક મોટા નાના શહેર અને કબાઓમાં જરૂરીયાત છે. શ્રાવકની ઉન્નતિનું પ્રથમ પગથીયું કેળવણું હોવાથી આવી સંસ્થાઓ જેમ બને તેમ વધારે ખેલવાને સમાજે પ્રયત્ન કરવાની જરૂર છે. આ સંસ્થાનો જન્મ આપવાને ઉપદેશ આચાર્ય શ્રી વિધર્મસૂરી મહારાજે કરવાથી શેઠ કસળચંદ કમળશીની ઉદાર મદદથી તે શરૂ થયેલ છે. તે શહેરના અન્ય બંધુઓએ પણ તેમાં ફાળો આપે છે, એકંદર રીતે તેની વ્યવસ્થા, બંધારણ વગેરે યોગ્ય છે અને કાર્યની ચોખવટ છે જેથી તેના કાર્યવાહંકાની તે કાળજીનું પરિણામ છે. અમો તેની ઉન્નતિ ઈચ્છીએ છીએ.
શ્રી ભાવનગર જૈન વિદ્યાથી કેળવણી ફંડને રીપેર્ટ, ભાવનગર જેન યુવકમંડળ જે જે કાર્ય કરી રહેલ છે તેમાં આ કેળવણીને ઉત્તેજનનું કાર્ય જે એક ખરેખર ઉપયોગી અને મુખ્ય છે. આ તેને પ્રથમ વર્ષનો રીપોર્ટ છે. ગુજરાતી ચોથા ધોરણથી મેટ્રીક સુધી ભણતાં વિદ્યાથીઓને ઍલરશીપ આ વર્ષમાં આપવામાં આવેલ છે. વળી તેની વહેચણી બરાબર થાય તેને માટે ડીરેકટરી પણ કરેલ છે સાથે શારીરિક તપાસ કરી તે બાળકોના વડીલોને સુચના પણ કરેલ છે જે પ્રયત્ન ખરેખર અગત્યનો હોઈ તે કાર્ય ખંત પૂર્વક થયેલું જોઈ શકાય છે. ધાર્મિક અભ્યાસ માટે રીપિટ માં સંતોષ જણાવેલ નથી તેને માટે અત્ર ચાલતી શ્રી વૃદ્ધિચંદજી જૈન પાઠશાળાને જવાબદાર ગણી છે તે યોગ્ય છે. આ ખામી માટે અત્રના શ્રી સંઘની કમીટીમાં પણ તે શાળાની જુની કમીટીમાં ફેરફાર કરવા, કેટલેક વ્યવસ્થાક્રમ કેરવવા અને તેને ઉન્નતદશાએ લઈ જવા ફેરફાર કરવા તે કમીટીના અમુક આગેવાનોને કહેવામાં આવતાં આ શાળા શ્રી સંઘની માલકીની છતાં તે વખતે પિતાની માની જોહુકમી ચલાવી તેમાં કાંઈ પણ ફેરફાર કરવાનું કે તે ચલાવી શકે, ધ્યાન આપી
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૩૦૫
શકે તેવા કોઈને ઑપવાને કે કોઈ પણ જાતનો ફેરફાર કરવાને તે કમીટીના અમુક આગેવાને તૈયાર નથી અને ઈચ્છતા નથી. આ સંબંધમાં હાલ વધારે લખવાની જરૂર નથી, પરંતુ આ શાળાની તે ખામી માટે આ મંડળ પિતાને ત્યાં તે શરૂ કરાવવા ઈચ્છા રાખે છે તેને બદલે આ ચાલતી પાઠશાળાને યોગ્ય માર્ગે લઈ જવા પ્રયત્ન કરશે એવું અમો સુચવીયે છીયે. આ મંડળના કાલરશીપ વિ. કાર્ય માટે અમો તેમને ધન્યવાદ આપીયે છીયે.
1
2
વર્તમાન સમાચાર.
પાલીતાણા શ્રી યશોવિજય જૈન ગુરૂકુળના નવા મુકામને
ખુલ્લુ મુકવાને થયેલ ભવ્ય મેળાવડા અને મહાત્સવ. પાલીતાણુ ખાતે ચાલતા શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ જેકે સ્ટેશનના નજીક આવેલ છે. તેનું જુનું મકાન જીર્ણ થઈ ગયેલ હોવાથી તેમજ આ ગુરુકુળની વિદ્યાથીઓ ભણવા માટે ગામમાં દર રળેિ ફલમાં જતાં હેવાથી, ઉનાળા તથા ચોમાસામાં પડતી વિટંબનાને લઈને તેમજ ધાર્મિક શિક્ષણમાં પડતી અગવડતાને લઈને સ્વતંત્ર નિશાળ સ્થાપન કરવાની હોવાથી આ સંસ્થાની કમીટીએ એક મકાન કે જેમાં વિદ્યાર્થીઓ રહી શકે અને નિશાળ પણ રહી શકે તેવું ભવ્ય (સુખ શાંતિ ) વાળું મકાન તૈયાર કરેલ હોવાથી તેનું વાસ્તુ ( પ્રવેશી મહોત્સવ વૈશાક વદી ૧૦ના રોજ પાર્મિક ક્રિયા પ્રમાણે કુંભ સ્થાપના વગેરે કરી, તેમજ વૈશાક વદી ૧૧ ના રોજ સવારમાં નિશાળ સ્થાપના કરવાનું મુહુત હોવાથી શ્રી ચતું વિધિ સંઘ સમક્ષ પ્રથમ પરમાત્મા ગુરૂ જ્ઞાન અને સરસ્વતીનું વિધિ સહીત પૂજન કરી વાસ લેપ લઈ પ્રથમ ધાર્મિક પછી નિશાળની ગુજરાતી ચોથી ચોપડીથી અંગ્રેજી પાંચમા ધોરણ સુધીના વર્ગ વાર અભ્યાસ શરૂ કરવામાં આવ્યા હતા, આ દિવસે પાલીતાણાના નેકનામદાર માહારાજા સાહેબના મુબારક હસ્તે મકાન લાવવાની શુભ ક્રિયા થવાની હતી, પરંતુ અકસ્માત અડચણ આવી પહોંચવાથી આ કમીટીના પ્રમુખ શેઠ જીવણચંદભાઈ ધરમચંદ ઝવેરીના મુબારક હસ્તે ખુલવાની ક્રિયા કરવામાં આવી હતી. જે વખતે આ સંસ્થાને ટુંક રીપોર્ટ તેમજ પાલીતાણાના નેકનામદાર ઠાકોર સાહેબનું ભાષણ વગેરે મેળાવડા સમક્ષ વાંચવામાં આવ્યું હતું કે જેમાં નેકનામદાર મહારાજા સાહેબની આ સંસ્થા પર પ્રેમમય લાગણીનું દિગ્દર્શન થતું હતું. વૈશાક વદી નારોજવિદ્યાર્થીઓની ધાર્મિક પરિક્ષા લેવાયેલી જેથી ઇનામનો મેળાવડે પણ કરવામાં આવ્યો હતો. આ ત્રણે માંગલ્ય દિવસો એ પરમાત્માની પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રિના ભાવના થતી હતી. સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવ્યા હતા. મુંબઈ, ભાવનગર અને સ્થાનિક કમીટીના સભાસદો તેમજ અન્ય બહાર ગામના ગ્રહસ્થોએ હાજરી આપી લાભ લીધો હતો. નિશાળ ખોલવાની ક્રિયા બહુજ સારી રીતે હદયના પૂર્ણ આનંદથી ઉત્તમ પ્રકારની ક્રિયાથી થયેલ હોવાથી પ્રાચીન ગુરૂકબોની ઝાંખી થતી હતી કે જે વબતને દેખાવ અપૂર્વ અને ખેંચાણકારક હો એ રીતેની માંગ વ્ય કિયા કરવામાં આવી હતી. આ સંસ્થાની કમીટીનાં કાર્યવાહક પૂર્ણ ઉત્સાહી હોવાથી થોડા વખતમાં સ્વતંત્ર વિદ્યાલય ઉદ્યોગ શાળા વિગેરે ઉત્તમ કાર્યો કરી શકેલ છે. જેને માટે અમો તેમને ધન્યવાદ આપીયે છીયે, આ સંસ્થાની ભવિષ્યમાં સંપૂર્ણ ઉન્નતિ અને આબાદો કાછીયે છીયે. દરેક બંધુઓને નન " ( ધનથી મદદ આપવા નમ ના કરીએ છીએ,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
શ્રી આત્માનંદ પ્રકાશ.
જીવ દયાને સ્તુત્ય પ્રયાસ. પુણે જીલ્લાના શિસુફળ ગામમાં વૈશાક શુદ ૪ ની દેવીની યાત્રાનાં દિવસે હજારો બકરા એનો ત્રાસ ઉપજે તેવી રીતે ભાગ અપાય છે જેથી તે બંધ કરાવવા ત્યાંના “ જીવદયા પ્રસારક મંડલે” ઉપદેશ આપી હાથે પગે લાગી આ વખતે તે ભાગ આપતો બંધ કરાવ્યો છે આઠમાસથી આ મંડળ તે પ્રયત્ન કરે છે. આ જીલ્લામાં ઘણે સ્થળે તેવા ત્રાસ દાયક ભાગ ધર્મના બહાને અપાય છે જેથી બે ચાર મુનિ મહારાજ વિહાર કરી અત્રે પધારી ઉપદેશ આપી આ મંડળને મદદ કરે તો ઘણું જીવોને ભોગ અપાતું બંધ થશે તે વખતે પટેલ કેળી અને અન્ય
કે એ ઘણી જ મહેનત બંધ કરાવી લીધી છે તો ગુજરાત કાઠીયાવાડમાં જ માત્ર વિચરનારા કે એકજ સ્થળે લાંબો વખત રહેનારા કે જીવદયાને વહાલી ગણનારા હે મુનિ મહારાજ અંગે પધારો તમારો તે ધર્મ સંભાળા ઉપદેશ આપી અમારા કામને જલદી મદદ.આપ એવી રીતે અમને બારામતીના રહીશ શેઠ કસ્તુરચંદ રાયચંદ લખી જણાવે છે, ' શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગરનો વાર્ષિક મહોત્સવ. તથા શ્રીમાન વિજયાનંદસૂરી આત્મારામજી મહારાજની જયંતી.
ચાલતા માસ જેઠ સુદી ૭ ના રોજ ભાવનગરમાં આ સભાની વર્ષગાંઠ નિમિત્તે અને જે શુદી આઠમના રોજ શ્રી સિદ્ધાચળ ઉપર સ્વર્ગસ્થ મહામા શ્રીમદ્ વિજયામંદસૂરિ (આત્મારામજી મહારાજ ) ની સ્વર્ગવાસ તિથિ નિમિતે નીચે મુજબ મહાવો કરવામાં આવ્યા હતા.
૧ શ્રી જૈન આત્માનંદ સભાને સ્થાપન થયાં પચીસ વર્ષ પુરા થઈ જવીસમું વર્ષ શરૂ થવાથી આ માસની શુદી ૭ ને રાજ સભાની વાર ગાંઠ હોવાથી આ ઉત્તમ પ્રસંગને માટે પ્રથમ આમંત્રણ પત્રીકાઓ છપાવી બહાર ગામના મેમ્બરને મોકલવામાં આવી હતી.
- જેઠ સુદી ૭ ના રોજ દરવર્ષ મુજબ વાક મહોત્સવ સભાના મકાનને ધ્યાનપતાકા તરણથી શણગારી તેમાં પ્રથમ સ્વર્ગવાસી પૂજ્યપાદ ગુરૂરાજશ્રીની છબી પધરાવી મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ કૃત શ્રી રૂપીમંડલની પૂજા ભણાવવામાં આવી હતી, જે વખતે મેમ્બરે ઉપરાંત અન્ય ગૃહસ્થોએ પણ સારી સંખ્યામાં હાજરી આપી હતી. અને સ્વામીવાત્સલ્ય પણ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદ તરફથી કરવામાં આવેલ હતું. ત્યાર બાદ જેઠ શુદી ૭ ના રોજ સાંજની ટ્રેનમાં આ સભાના સભાસદે શ્રી સિદ્ધાચલજી ગયા હતા.
૨ જેઠ સુદી ૮ ના રોજ સવારના શ્રી સિદ્ધાચલજીના ડુંગર ઉપર મોટી ટુંકમાં જયાં સ્વર્ગવાસી ઉકત મહાત્માની મૂર્તિ સ્થાપન કરવામાં આવેલી છે ત્યાં ગિરિરાજ ઉપર શ્રી આદિશ્વર ભગવાન, શ્રી પુંડરિકજ મહારાજ શ્રી શાંતિનાથજી મહારાજ, પાદુકા અને શ્રી આત્મારામજી મહારાજની મૂતિને સુંદર આંગી રચવામાં આવી હતી. અને યાત્રા, પૂજા, ભાવના વગેરે ઉત્તમ કાર્યો કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી નવાણું પ્રકારી પૂજા (મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ કત ) ભણાવવામાં આવી હતી અને સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવ્યું હતું. એ રીતે ગુરૂરાજની જયંતી ઉજવવામાં આવી હતી. આ જેઠ સુદી ૮ ની જયંતીનો સઘળો ખર્ચ આ સભાના શ્રી જામનગર નીવાસી માનવંતા લાઈફ મેમ્બર શેઠ મોતીચંદભાઈ હેમરાજ ઝવેરીએ ઉદારતાથી આપ્યો હતો. ભાવનગરમાં થયેલ સભાની આ વર્ષગાંઠ વખતે ગુરૂભક્તિના કાર્યમાં અત્ર બીરાજમાન પ્રવર્તક મહારાજ શ્રી કાંતિજિયજી મહારાજ વગેરે મુનિ મહારાળાઓએ પણ ભાગ લ: ગુરૂભક્તિ કરી હતી,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
3०७
जयन्ती उत्सव, आज ज्येष्ठ शुक्ल अष्टमी संवत् १९७८ तदनुसार ता. १३ जुन सन १९२१ को अम्बाला शहरमें अखिल श्वेताम्बर जैनोंकी दुकानें बन्द रही। और श्री प्रा. स्मानंद जैन सभामें श्री मुनि विजयानंदसूरि हाराजका जयन्ती उत्सव मनाया गया।
__ प्रातःकाल श्रीलाला चाँदनमलजीने मुनि महाराजका संक्षिप्त चरित्र पढकर सुनाया, और आपने कहा कि उक्त महाराजके शोकमें केवल दो अश्रु ही नही वहाना चाहिये, अपि तु उनके बतलाये हुए सत्यमार्गपर चलकर मुनि महाराजकृत उपकारोंसे उत्तीर्ण होना हमारा कर्तव्य है.'
तदनन्तर पं. प्रपदत्त शास्त्रीजीने मुनि महाराजका संस्कृत स्तोत्र तथा हिन्दी स्तोत्र सुनाया ( जो कि अन्यत्र प्रकाशित हैं )।
- तत्पश्चात् जेन हाइस्कूलके विद्यार्थी शालिग्रामने बडी मधुरवाणीसें भजन गाये । एवं विलायतीराम विद्यार्थीने "जैन धर्मकी प्राचीन तथा अर्वाचीन दशा" विषयक निबन्ध पढा।
तदनन्तर जैन हाईस्कूलके सुयोग्य अध्यापक विलायतीलालजीने शेर ( उर्दू कविता ) पढी।
सायंकाल पं० ब्रह्मदत्त शास्त्रीजीका व्याख्यान तथा अन्य कितने ही सज्ज. नोंके व्याख्यान तथा भजन हुए।
___ मन्त्री श्री आत्मानंद सभा-अंबालाशहर
गुरु स्तुति. कालांकवसुचन्द्रार्के ज्येष्ठमासे सिते दले । प्रतिपद् गुरुवारे स: गुरुरायान्महीतले ॥१॥ यस्मिन् गर्जति संसदि प्रवदिनो दुर्वादवादा जनाः
भेजुः कौशिकवेषमम्बरमणौ दीप्ते दिवावान्तरे । सोऽष्टम्या दिवसे विहाय भुवनं निवाणमाप्तः पदं
न्यायाम्भोधिमहामुनीन्द्रविजयानन्दाभिधः सूरिगट् ॥२॥ सिद्धान्तानखिलान् खलानपि बुधो योऽयोधयद्धा ध
दीक्षां नारिनरानतान्प्रदददे श्रीजैनधर्मस्य च । सोऽष्टस्या दिवसे विहाय भुवनं निर्वाणमाप्तः पदं
न्यायाम्भोधिमहामुनीन्द्रविजयानन्दाभिधः सूरिराट् ॥शा
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
302
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
ध्वान्तं यो जगतोऽपहाय विततं तेने प्रभां संततं
हार्न यस्य कुशाप्रतीत्रधिषणां निर्वर्ण्य पाशिन्धमः । सोम्या दिवसे विहाय भुवनं निर्वाणमाप्तः पदं
न्यायाम्भोधिमहामुनीन्द्रविजयानन्दाभिधः सूरिराट् ॥ ४ ॥ जैनानां स शिरोमणिर्गुरुवरो विद्वत्समाजाप्रणीः
जैनोद्वारधुरन्धरो मुनिवरो कृत्वा महीं कचराम् | सोऽष्टम्या दिवसे विहाय भुवनं निर्वाणमाप्तः पर्द
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न्याथाम्भोधिमहामुनीन्द्रविजयानन्दाभिधः सूरिराट् ।। ५ ।। શ્રી વિજયાનંદ સ્તવ.
પથામિક સભીતરસે થૈ તુમ શિક્ષક; તુમા દેખ પ્રકૃલિત હોતે થે નરનારી. ૧ સકલ શક્તિસે મર્ક તુઐકે તુમ ત્રાતા, યશઃ પતાકા દિવ્યજનેાંકી છિપી કી હૈં. ૨ અતુલ ભક્તિમે બેંકિ આજતક સને એ ;
ક્ષત્રિય કુલ રત્ન જૈન મત તુમ રક્ષક, જય જય વિજયાનંદ શત્રુકે ભી હિતકારી, જય જય તિવર સકલ શાર્ક તત્ત્વજ્ઞાતા, મપિ તુમારી અને હારિણી મૂર્તિ નહીં હૈ, અગણિત છી સ્મૃતિ ચિહ્ન તુમારે બને એ દૈવનિક્રતન ભર આપને નવાએ હૈં, ધર્મકે ગુપ્ત તત્ત્વ સખ બતલાયે હૈં. ૩ જૈનધર્મ જો ચલા ગયા થા અસ્તાયલને, આજ આપકી કરૂણાસે યાચલમે : નહીં આપા ચાહ કભી થી અપને સુખી નહિં હુઈ પરવા કભી થી અપને સુખઙી. ૯ પક્ષપાતકા લેશ આપમે નહીં રાયા, જૈનગ્ર ંથમે લિખિત તહી સદા હાથા; બાહ્યકાલમે* ચદપિ પિતા થે સ્વર્ગ સિધારે, સુખ સાંપત્યે કમી નહિ થી તદપિ તુમ્હારે. પ ખલગણુને થા યદિપ પંકા બહુત સતાયા, દૃઢ પ્રતિજ્ઞ ઙા તપિ આપને સત્ય બતાયા: નહીં હુએ ભયભીત કભી ખલકી ખલતાસે, ડરતે હૈ કયા કળા વીરનર વિવલતાસે. ૬ ટીનલને ન જૈન ધમ પર પ્રશ્ન કિયે થૈ તુમને ઉનકે ઉત્તર ભી ખેડ દિયે થે; ઠાકર હષિત તુમસે વહુ ગૌરાંગ મહોદય દિખાગયા હૈ સ્નાત્ર બનાકર નિજ હૃદય. છ રવિસમ આગ્રહ Üાંત નાશ કરને વાલે હૈ, હિતઉપદેશસુધારિતાસમમનવાલે હો: મુનિવર તુમને સદેહાંકા નાશ કિયા હૈ, જૈનધર્મકા ધુરા આપને ધા લિયા હૈં. ૮ અખિલ ધમોચાય પરિપત થી ચિકાગો દેશમે', આયા વાંસે થા નિમ ંત્રણ આપકા મુનિવેશમે અત એવ આપ ગયે નહી ચે એક કરક યાનમે, સ્નાતકા શ્રી જૈનમતમે કોંકિ દોષ મહાન જેજે થે તવ વીરચંદ્ર રાધવજી કિસ વિધિ, સૂર્યકલાસે યુક્ત ચંદ્રમા નિશમે જિસ વિધિ રસનામે‘ સ્મૃખ શક્તિ નહિં ૐ અધિકા મુનિવર, જિસસે ગાયે ગતિ આપકા યહ કવિ કિંકર ૧૦
बह्मदत्त शास्त्री
For Private And Personal Use Only
دی
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી સભાનું જ્ઞાનાધાર ખાતુ .
૧ સુમુખ છપાદિમિત્ર ચતુષ્ક કથા શા. ૧૨ વિજ્યદેવસૂરિ મહાગ્ય,
ઉત્તમચંદ હીરજી પ્રભાસ પાટણવાળા તરફથી, ૧૩ જૈન ગ્રંથ પ્રસ્તિત શ“પ્રહ. ૨ જૈન મેઘદૂત સટીક
- ૧૪ લિ‘ગાનુશાસન સ્થાપણા (ટીકા સાથે) ૩ જૈન ઐતિહાસિક ગજર રાસ સ"ચહું ૧૫ ધાતુ પારાયણ જ પ્રાચીન જન લેખસ ચહું દ્વિતીય ભાગ ૧૬ શ્રી નદીસુત્ર શ્રી હરિભકરિત ટીકા ૫ અંતગડદશાંગસૂત્ર સટીક ભરૂચ નિવાસી સાથે બુહારીવાળાશેઠગાતીચ'દસુરચંદ તરફથી
બહેન ઉજમબહેન તથા હરકારપ્લેન તરફથી ૧૭ શ્રી અનુત્તરાવવાઈવ્હા. કચરાભાઇ નેમ ૬ શ્રી ક૯પકા-કીરણાવી શેઠ દાલતરામ ચંદ ભાતવાળા તરફથી વેણીચંદના પુત્રરત્ન સ્વરૂપચંદભાઈ તથા તે ૧૮ ગુણમાળા. (ભાષતિ૨) શેઠ દુલવજી દેવાછા
મનાલમપત્નિબાઈનીબાઈનીકવ્યસહાયથી ૨. કરચલીયા નવસારી. ૧૭ ષસ્થાનકે સટીક.
૧૯ ઉપદેશ સપ્તતિકા ટીક્રાનું (ભાષાંતર) ૮ વિજ્ઞસિ સ ગ્રહુ.
૨૦ શ્રી વિમલનાથ ચરિત્ર હે સસ્તારક પ્રકણક સટીક.
૨૧ દાનપ્રદીપ ૧૦ શ્રાવકધર્માવિધિ પ્રકરા સટીક ૨૨ સાધ સિત્તરી ૧૧ વ્િયુચ'દ કેવળી ચરિત્ર પ્રાકૃત ૨૩ ધન
| નબર ૨૦~૨૧-૨૨-૨૩ ના પ્રચામાં ૨૪ ગુરૂતરુવ વિનિશ્ચય શેઠ પરમાનંદદાસ મદદની અપેક્ષા છે.
- રતનજી ગાલાવાળા, હાલ મુંળtછે. શ્રીમાન ઉપાધ્યાયજી ચોવિજયજી મહારાજ કૃતા
શ્રી અધ્યાત્મ મતપરિક્ષા ગ્ર
| ( મૂળ સાથે ભાષાંતર ) સતરમાં સૈકામાં કે જ્યારે જૈન દર્શનની અંદર પડેલ ભિન્ન ભિન્ન શાખામાં ધર્મ સંબંધી અનેક વિવાદો ચાલતા હતા, તે દરમ્યાન બાળ જીવને સત્ય શું ? અને શુદ્ધ તા શેમાં છે ? તે શા ધવાની મુશ્કેલી જણાતા તેવા 30 વાતે ઉપકાર કરવા નિમિતેજ આ અધ્યાત્મિક 'વની ઉક્ત મહાત્માએ રચના કરી છે. શબ્દ તત્વના સ્વીકારનજ આસ પુરૂષ અધ્યાત્મ કહે છે. થી તેની પરિક્ષા કરીને ગ્રહણ કરવ* Mટ એ તેજ આ 'થમાં બતાવવામાં આવલું છે. ગ્રથની શરૂમાતમાં અધ્યાત્મ કોને કહેવું' તેની વ્યાપચ્યા સાથે નામ સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચારમાં માક્ષના કારણે એવા ભાવ અધ્યાતમ વિષે વિવેચન કરી તેની અંદર જ્ઞાન અને ચારિત્રની ઉચ્ચ ઘટના કેવી રીતે થઈ શકે, તે માટે મહાત્મા ગ્રંથકાર મહારાજે યુક્તિયુવકે બતાવ્યું છે, તે સાથે અધ્યાત્મની સિદ્ધિ કયારે થઈ શકે તેને અ ગે શંકા સમાધાન પુર્વક અન્ય ગ્રથાના પ્રમાણ આપી, પરવાર કરી બતાવ્યુ* છે ! ત્યારબાદ જેમના મતના વિચાર કર્તવ્ય છે તેવા નામ અધ્યામાં જે શાહે અધ્યાત્મથી તેમની હકીકત કેવી ઇદી અને વિરોધી છે અને શહ ભાવમખ્યામજ મોક્ષનું કારણ છે. તેનું” wટે વિવેચન શ્રીમાન ગ્રંથકતએ અસરકારક રીતે બતાયુ છે, અધ્યાતેમના ખપી અને રસીકને આ અપવ અંચ ખાસ પઠન પાઠન કરવા જેવા છે. કિંત ૨. હા - ( 1 પાસ્ટેજ જુદુ. અમારી પાસેથી મળશે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચાર અને કાર્ય. " જેમ ઝાડમાંથી ક્રળ અને ઝરામાંથી પાણી તેમ વિચારમાંથી કાર્યનો ઉદ્દભવ થાય છે. કાચ ના ઉદભવ કારી વાર એ કાએ ક થતા નથી. તે તે લાંબુ કાળ સુધી ગુપ્ત રીતે દૃદ્ધિ પામેલા કારણનું ફળ હોય છે અને ગુપ્ત રીતે ઘણા વખતથી જે મૂળની જમાવટ ચતી હતી તેનું પરિણામ તે હોય છે. જે જમીન તથા હવામાં કેટલાક કાળ સુધી ગુપ્ત રીતે ક્રિયા ચ ઝાડમાંથી ફળ અને ખડકમાંથી પાણી નીકળ્યાં છે, તે જમીન તથા હવામાં કુદરતી ક્રિયાના સમૈગનું પરિણામ હોય છે. તેજ પ્રમાણે કેટલાક કાળ સુધી જેવા વિચારે મનમાં ધોળાયા કરતા હોય તેવા વિચારોનાં ફળ સારાં યા માઠાં પાકે છે. એટલે જ્ઞાનના વિચાર હાય તા સંદર, કાર્યો અને પાંપના વિચારો હોય તો કાળાં કમો રૂપી ફળ નીપજે છે.” " જે મનુષ્યને બીજા લોકો અડગ નિશ્ચયવાળા માને છે તેમજ તે જતે પણ તે પ્રમાણે માને છે તેવા કોઈ મનુષ્ય ભારે લાલચને લીધે અધાર, પાપમાં એકાએક ફસાય ત્યારે જે વિચારમાંથી તે કાર્ય નિષ્પન્ન થયું તે વિચારોની ગુપ્ત શ્રેણીને બુદ્ધા કરીમાં આવે તો તેની અધોગતિ એકાએક અથવા વગર કારણો થઈ નહોતી એમ સમજાય છે. આ અધોગતિ તે ફકા સ માંતિ રૂપે, બાહ્ય દેખાવ રૂપે અને ઘણાં વર્ષોથી જે વિચારો સનમાં ધોળાયા કરતા હતા તેના આ ખર પરિણામ રૂપે હતી. તે મનુષ્ય પોતાના મનમાં કવિચારતે એક વખત માથવા દીધા અને બીજી તથા ત્રીજી વાર તેને વધાવી લઈ પોતાનાં હૃદયમાં વાસ આપ્યા. ધીમે ધીમે આવા વિચાર કરવાની તેને ટેવ પડી; બાદ તેનું સેવન કરી, મનમાં માનદ માની, પુષ્ટિ આપતા ગયે. એ પ્રમાણે તેવા વિચારની વૃદ્ધિ થતી ગઈ, જેથી તેમાં એટલી ઢતા અને બળ આવ્યા કે તેને તેવી સંધિ મળી અને તેથી તે વિચાર પુરી નીકળી કાર્ય રૂપે દેખાયો. હરકોઈ ભવ્ય મકાનના પાયા, પાણીને લીધે ધીમે ધીમે ખણાઈ જતા હોય જેથી તે મકાન છેવટે જેમ પડી જાય છે તેવી રીતે જે અણુ નિશ્ચયવાળા મનુષ્ય પોતાનાં મનમાં દુષ્ટ વિચારોને ઘુસવા દે છે અને પોતાની સાખને ગુમ રીતે ધોકા લગાડે છે તે આખરે પડયા વગર રહેતા નથી.” - 64 ત્યારે પાપ કર્મના મને લાભના વિચારોને મનમાં ઉદ્દભવ થવાથી સ્વાભાવિન ક રીતે તેનું પરિણામ તેવું જ આવે છે એવું મનુષ્યને સંમજાય છે ત્યારે તેવા વિચારો દૂર કરવાની તેને સુઝ પડે છે અને તે દૂર થઈ શકશે એમ તે માને છે અને તેની માન્યતા હેલી માડી ખરી પડે છે. માટે જે કાઈ મનુષ્ય પોતાના મનમાં નિદૉષ શુભ વિચારોને માવવા દઇ તે ઉપર મનન કરી પુષ્ટિ આપ્યા કરે છે તેવા વિચારો, ખરાધ્ધ વિચારાની માકક વૃદ્ધિ પામે અને ધીમે ધીમે તેન’ બળ વધે અને છેવટે એવા સ જગા આવી ચઢે કે તે વિચારા પરિ પકવ થઈ ધારેલ" શુભ ક્રાય પાર પડે છે, કાઈ પણ છાની વાત આખરે પ્રસિબ્દિ માં આવ્યા વગર રહેતી નથી, તેમજ જે કાંઇ વિચાર મનમાં સેવવામાં આવે તે સૃષ્ટિની સ્વાભાવિક પ્રેરક શક્તિનાં બળે તેના ગુણ દોષ પ્રમાણે સારાં ચા ચાઠાં કમ રૂપે આખરે બહાર રમાડ્યા વિના રહેતા નથી. ધર્મ ગુરૂ અને વિષયે લ પટ બંને પોતપોતાના વિચા રાનાં પરિણામે તે સ્થિતિએ પહોંચેલા હોય છે અને હાલ તેઓ જે સ્થતિ ભોગવે છે. તે સ્થિતિ જે વિચારી બીજો તેમણે પાતાનાં હદયરૂપી બગીચામાં રહ્યાં મુથલા’ વાવ્યાં અને પાછળથી પાણી પાઈને ઉછેરી કેળવ્યાં તેનાં ફળ રૂપે છે.” ચદરી સમાધ?? For Private And Personal Use Only