________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચાર અને કાર્ય. " જેમ ઝાડમાંથી ક્રળ અને ઝરામાંથી પાણી તેમ વિચારમાંથી કાર્યનો ઉદ્દભવ થાય છે. કાચ ના ઉદભવ કારી વાર એ કાએ ક થતા નથી. તે તે લાંબુ કાળ સુધી ગુપ્ત રીતે દૃદ્ધિ પામેલા કારણનું ફળ હોય છે અને ગુપ્ત રીતે ઘણા વખતથી જે મૂળની જમાવટ ચતી હતી તેનું પરિણામ તે હોય છે. જે જમીન તથા હવામાં કેટલાક કાળ સુધી ગુપ્ત રીતે ક્રિયા ચ ઝાડમાંથી ફળ અને ખડકમાંથી પાણી નીકળ્યાં છે, તે જમીન તથા હવામાં કુદરતી ક્રિયાના સમૈગનું પરિણામ હોય છે. તેજ પ્રમાણે કેટલાક કાળ સુધી જેવા વિચારે મનમાં ધોળાયા કરતા હોય તેવા વિચારોનાં ફળ સારાં યા માઠાં પાકે છે. એટલે જ્ઞાનના વિચાર હાય તા સંદર, કાર્યો અને પાંપના વિચારો હોય તો કાળાં કમો રૂપી ફળ નીપજે છે.” " જે મનુષ્યને બીજા લોકો અડગ નિશ્ચયવાળા માને છે તેમજ તે જતે પણ તે પ્રમાણે માને છે તેવા કોઈ મનુષ્ય ભારે લાલચને લીધે અધાર, પાપમાં એકાએક ફસાય ત્યારે જે વિચારમાંથી તે કાર્ય નિષ્પન્ન થયું તે વિચારોની ગુપ્ત શ્રેણીને બુદ્ધા કરીમાં આવે તો તેની અધોગતિ એકાએક અથવા વગર કારણો થઈ નહોતી એમ સમજાય છે. આ અધોગતિ તે ફકા સ માંતિ રૂપે, બાહ્ય દેખાવ રૂપે અને ઘણાં વર્ષોથી જે વિચારો સનમાં ધોળાયા કરતા હતા તેના આ ખર પરિણામ રૂપે હતી. તે મનુષ્ય પોતાના મનમાં કવિચારતે એક વખત માથવા દીધા અને બીજી તથા ત્રીજી વાર તેને વધાવી લઈ પોતાનાં હૃદયમાં વાસ આપ્યા. ધીમે ધીમે આવા વિચાર કરવાની તેને ટેવ પડી; બાદ તેનું સેવન કરી, મનમાં માનદ માની, પુષ્ટિ આપતા ગયે. એ પ્રમાણે તેવા વિચારની વૃદ્ધિ થતી ગઈ, જેથી તેમાં એટલી ઢતા અને બળ આવ્યા કે તેને તેવી સંધિ મળી અને તેથી તે વિચાર પુરી નીકળી કાર્ય રૂપે દેખાયો. હરકોઈ ભવ્ય મકાનના પાયા, પાણીને લીધે ધીમે ધીમે ખણાઈ જતા હોય જેથી તે મકાન છેવટે જેમ પડી જાય છે તેવી રીતે જે અણુ નિશ્ચયવાળા મનુષ્ય પોતાનાં મનમાં દુષ્ટ વિચારોને ઘુસવા દે છે અને પોતાની સાખને ગુમ રીતે ધોકા લગાડે છે તે આખરે પડયા વગર રહેતા નથી.” - 64 ત્યારે પાપ કર્મના મને લાભના વિચારોને મનમાં ઉદ્દભવ થવાથી સ્વાભાવિન ક રીતે તેનું પરિણામ તેવું જ આવે છે એવું મનુષ્યને સંમજાય છે ત્યારે તેવા વિચારો દૂર કરવાની તેને સુઝ પડે છે અને તે દૂર થઈ શકશે એમ તે માને છે અને તેની માન્યતા હેલી માડી ખરી પડે છે. માટે જે કાઈ મનુષ્ય પોતાના મનમાં નિદૉષ શુભ વિચારોને માવવા દઇ તે ઉપર મનન કરી પુષ્ટિ આપ્યા કરે છે તેવા વિચારો, ખરાધ્ધ વિચારાની માકક વૃદ્ધિ પામે અને ધીમે ધીમે તેન’ બળ વધે અને છેવટે એવા સ જગા આવી ચઢે કે તે વિચારા પરિ પકવ થઈ ધારેલ" શુભ ક્રાય પાર પડે છે, કાઈ પણ છાની વાત આખરે પ્રસિબ્દિ માં આવ્યા વગર રહેતી નથી, તેમજ જે કાંઇ વિચાર મનમાં સેવવામાં આવે તે સૃષ્ટિની સ્વાભાવિક પ્રેરક શક્તિનાં બળે તેના ગુણ દોષ પ્રમાણે સારાં ચા ચાઠાં કમ રૂપે આખરે બહાર રમાડ્યા વિના રહેતા નથી. ધર્મ ગુરૂ અને વિષયે લ પટ બંને પોતપોતાના વિચા રાનાં પરિણામે તે સ્થિતિએ પહોંચેલા હોય છે અને હાલ તેઓ જે સ્થતિ ભોગવે છે. તે સ્થિતિ જે વિચારી બીજો તેમણે પાતાનાં હદયરૂપી બગીચામાં રહ્યાં મુથલા’ વાવ્યાં અને પાછળથી પાણી પાઈને ઉછેરી કેળવ્યાં તેનાં ફળ રૂપે છે.” ચદરી સમાધ?? For Private And Personal Use Only